________________
कणेरुदत्त
कणेरुदत्ता
कणेरुपड़गा
कणेरुसेणा
कण्ण
कण्णपाउरण
कण्णपाल
कण्णलोयण
कण्णवाल
कण्णसप्प
कण्णसिरी
कण्णिल्ल
कण्णी
१. कण्ह
२. कण्ह
३. कण्ह
४. कण्ह
५. कण्ह
६. कण्ह
७. कण्ह
મ.
૬.
૬.
.
માં.
कर्णप्रावरण
મ.
कर्णपाल
મ.ન.
कर्णलोचन
મ.
कर्णपाल
दे.ज. कृष्णसर्प
સ. कृष्णश्री
अ. ज. कर्णिल्य
મા. कर्णी
.
.
कृष्ण
अ. ता कृष्ण
મા.
कणेरुदत्त
મ.
कणेरुदत्ता
कणेरुपदिका
कणेरुसेना
कर्ण
.
कृष्ण
कृष्ण
कृष्ण
कृष्ण
‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્
કોરુદન
કણેરુદત્તા
કર્ણરુપદિકા
કણેરુસેના
sel
કર્ણપ્રાવરણ
કર્ણપાલ
કર્ણલોચન
કર્ણપાલ
કૃષ્ણસ
કૃષ્ણશ્રી
કર્ણિલ્ય
કર્ણી
돌
윤혜경
કૃષ્ણ
કૃષ્ણ
올레기
કૃષ્ણ
કૃષ્ણ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
હસ્તિનાપુરનો રાજા. તેણે પોતાની પુત્રી કર્ણરુદત્તાને ચક્રવર્તી બદત્ત સાથે પરણાવી હતી. ચક્રવર્તી બ્રહ્મદત્તની પત્ની, તે રાજા કણરુદત્તની પુત્રી હતી.
ચક્રવર્તી
બદત્તની પત્ની,
ચવર્તી બ્રહ્મદત્તની પત્ની,
અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા. તેણે
દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લીધો હતો.
એક અંતરદ્વીપ.
જુઓ કણવાલ.
શતભિસજ નક્ષત્રનું ગોત્રનામ.
સાકેતના રાજા પુંડરીકના હાથીનો મહાવત.
રાહુનું બીજું નામ. જુઓ ‘કૃષ્ણસર્પ.
આ અને 'કસરી' એક છે.
શતભિસજ નક્ષત્રનું ગોત્રનામ. આ અને
‘કણ્લોયણ’ એક જ છે.
ભગવતીસૂત્રના શતક ૧૧ નો સાતમો ઉદ્દેશક
વસુદેવ અને રાણી દેવકીનો પુત્ર અને રામ(૧) નો
ભાઈ. તે જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ના
વાસુદેવ હતા. જો કે તે મથુરામાં જન્મ્યા હતા છતાં તેમની રાજધાની બારાવતી હતી. આવતી
ઉત્સર્પિણીમાં પુંડૂની રાજધાની શતદ્વારમાં બારમા તીર્થંકર અમમ તરીકે જન્મ લેશે. કૃષ્ણ ૧૦૦૦ વર્ષ જીવ્યા હતા. તેમની ઊંચાઈ દસ ધનુષ હતી.
તે પોતાના પૂર્વભવમાં ગંગદત્ત(૪) હતા. તે
વાસુદેવ(૨) નામથી પણ પ્રસિદ્ધ છે.
શિવભૂતિના ગુરુ. તેમણે બોટિક પંથ સ્થાપેલો એક બ્રાહ્મણ પરિવ્રાજક.
વરાહ(૩) અને ‘ઇસિવાલ' બન્નેના ગુરુ. વરાહ,
પાંચમા બલદેવનો પૂર્વભવ હતો અને ‘ઈસિવાલ'
પાંચમાં વાસુદેવનો પૂર્વભવ હતો.
નિરયાવાલિકા(૧)નું ચોથું અધ્યયન.
રાજગૃહીના રાજા “સેણિય’નો પુત્ર. તેની માતાનું
નામ કૃષ્ણા હતું. તે ચેગ વડે યુદ્ધમાં મરાયેલો
ભરત ક્ષેત્રમાં થનારા એકવીસમાં ભાવિ તીર્થંકર વિજય(૮)નો પૂર્વભવ.
1-97