________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
गोपाल
8.
ગોપાત્ત
ગોપાલક
गोबहुल
अ.गो गोबहुल
ગોબહુલ
१.गोब्बरगाम
ऐ.
गोबरग्राम
ગોર્બરગ્રામ
गोबरग्राम
२. गोब्बरगाम गोमायुपुत्त १. गोमुह २. गोमुह गोमेह
श्र.गो गोमायुपुत्र दे. गोमुख
गोमुख दे. गोमेध
ગોર્બરગ્રામ ગોમાયુપુત્ર ગોમુખ ગોમુખ ગોમેધ
१.गोयम
ती.ग. गौतम
ગૌતમ
२.गोयम
ती.ग. गौतम
ગૌતમ
ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનો પુત્ર. તે સંસાર ત્યાગી. શ્રમણ બન્યો હતો. સરવણ સન્નિવેશનો બ્રાહ્મણ. તેની ગૌશાળામાં ગોસાલકનો જન્મ થયો હતો. મગધમાં આવેલું ગામ. તે ચંપા અને રાજગૃહીની વચ્ચે આવેલું હતું. વસુભૂતિના પુત્રો ‘ઈંદભૂઈ, અગ્નિભૂઈ અને વાઉભૂઈ જે ભ૦ મહાવીરના ગણધરો હતા તે આ ગામના હતા. | ‘વઈદસ’ની પાસે આવેલું ગામ.
આ અને અર્જુન મોમાયપુત્ર(૫) એક છે. એક દેવ. એક અંતરદ્વીપ, એક દેવ. તીર્થંકર મહાવીરના પ્રથમ ગણધર ઇંદ્રભૂતીનું ગોત્ર. તે ગોત્રનામે પ્રસિદ્ધ થયા. ‘ઇંદ્રભૂતી, અગ્નિભૂઈ અને વાઉભૂઈ, તથા અકંપિત, સ્થૂલભદ્ર, સંજય અને ફલ્યુમિત્રનું ગોત્ર, મહાવીર સિવાય બધા તિર્થંકરો ઇકબાગ વંશના. ગૌતમ ગોત્રમાં જન્મ્યા હતા. ગૌતમ ગોત્રની સાત શાખાઓ કહેવાય છે- (૧) “ગૌતમ, (૨) ગગ્ન (૩) ભારદ્દાય, (૪) અંગિરસ, (૫) શક્રરાભ, (૬) ભકખરાબ અને (૭) ઉદત્તાભ'. અંતકૃદ્દશાના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન. રાજા અંધગવાહી અને તેની રાણી ધારિણીનો. પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર અરિષ્ટનેમિ નો શિષ્ય બન્યો અને બાર વર્ષ શ્રમણ જીવનનો સંયમ પાળી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યો. જંબૂદ્વીપની પશ્ચિમ સીમાથી બાર હજાર યોજનના અંતરે લવણ સમુદ્રમાં આવેલો દ્વીપ. તે સમુદ્રનો અધિષ્ઠાતા દેવ સુસ્થિત ત્યાં વસે છે. રોહિણીનક્ષત્રનું ગોત્રનામ. યુવાન બળદોને શણગારી અને ચિત્રિત કરીને પ્રદર્શિત કરી તેમજ કરામતો દેખાડી આજીવિકા મેળવતા પરિવ્રાજકોનો વર્ગ. આ અને કેસિગોયમિક્સ એક છે. આ અને અર્જુન(૬) એક છે.
३.गोयम
आ.
गौतम
ગૌતમ
४.गोयम
8.
ગૌતમ
ગૌતમ
५. गोयम
.
નૌતમ
ગૌતમ
६. गोयम
अ.ज.
गौतम
ગૌતમ
अ.ता
७. गोयम
गौतम
ગૌતમ
गोयमकेसिज्ज गोयमपुत्त
आ. अ.गो
गौतमकेशीय गौतमपुत्र
ગૌતમકેશીય ગૌતમપુત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 144