________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
ओसप्पिणी
स.
अवसर्पिणी
અવસર્પિણી
અધોગામી યા હાસોન્મુખ કાલચક્ર. જ્ઞાન, આયુ, ઊંચાઈ, બળ વગેરેનો હ્રાસ તેનું લક્ષણ છે. તેના છ આરા છે- સુસમસુસમાં, સુસમાં, સુસમદુસ્સમાં, દુસ્સમસુસમાં, દુસ્સમાં, દુસ્સમદુસ્સમાં. આ છ ભાગોનો સમયગાળો ઉત્સર્પિણીના છા ભાગો અર્થાત્ આરા જે વિપરીત ક્રમમાં છે તેમના સમયગાળા જેટલો જ છે. જુઓ ઉત્સર્પિણી. મહાવિદેહના પુષ્કલાવર્ત પ્રદેશની રાજધાની. ચક્રવર્તી બ્રહ્મદત્તજે સ્થાને ગયા હતા તે સ્થાના ભદ્રબાહુએ રચેલો આગમગ્રન્થ. શરૂઆતમાં તો તે આવશ્યકની એક પ્રકારનું ગાથાબદ્ધ વિવેચન હતું -આવશ્યક નિર્યુક્તિનો એક ભાગ હતો. શ્રમણ જીવન ના કેટલાક મૂળભૂત અને ગૌણ નિયમોનું તે નિરૂપણ કરે છે.
ओसहि ओसाण
ઔષધિ
औषधि अवश्यानक
અવસ્થાનક
ओहणिज्जुत्ति
आ.
ओघनियुक्ति
ઓઘનિર્યુક્તિ
ओहणिज्जुत्ति चुण्णि
મ.
ओघनियुक्तिचूर्णि | ઓઘનિર્યુક્તિચૂર્ણિ
ओहसामायारी
HT.
ओघसामाचारी
| ઓઘસામાચારી
ओहाणसुय
आ.
उपधानश्रुत
ઉપધાનશ્રુત
ओहि
आ.
अवधि
અવધિ
१.कइलास
दे.
कैलास
કૈલાસ
२. कइलास
दे.
कैलास
કૈલાસ
ઓઘનિર્યુક્તિ ઉપરની એક પ્રકારની ટીકા. શ્રમણજીવનના સર્વસામાન્ય નિયમો નિરૂપતો. આગમગ્રન્થ. તે ઓઘનિર્યુક્તિનો એક ભાગ છે. આ અને ‘ઉવધાનસૂત્ર’ એક છે. ભગવતીસૂત્રના સોળમા શતકનો દસમો ઉદ્દેશક અને પ્રજ્ઞાપનાનું તેંત્રીસમું પદ (પ્રકરણ). અનુવલંધર દેવોના ચાર ઇન્દ્રોમાંનો એક. તેનો વાસ કૈલાશ પર્વત ઉપર છે. જુઓ ‘અણુવેલંધર| નાગરાય’. નંદીશ્વર દ્વીપના પૂર્વાર્ધનો અધિષ્ઠાતા દેવ. લવણસમુદ્રમાં દક્ષિણપશ્ચિમ દિશામાં ૪૨૦૦૦ યોજન દૂર આવેલો પર્વત. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તે અણુવલંધર દેવોનું વાસસ્થાન છે. તેના ઇંદ્રનું અને તે ઇંદ્રની રાજધાનીનું નામ પણ કૈલાશ છે. અંતકૃદ્દશાના છઠ્ઠા વર્ગનું સાતમું અધ્યયન. સાકેતનગરનો વેપારી. સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો. બાર વર્ષ શ્રમણજીવનની સાધના પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો. એક પર્વત. તેની એકતા હિમાલયમાં આવેલા કૈલાસ પર્વત સાથે સ્થાપી શકાય. જુઓ ‘કોરધ્વ”.
३. कइलास
भौ.
कैलास
કલાસ
४.कइलास
आ.
कैलास
કૈલાસ
५. कइलास
कैलास
કૈલાસ
६.कइलास
भौ.
कैलास
કૈલાસ
कउरव्व
अ.
कौरव्य
કૌરવ્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
વૃક- 89