________________
अच्चसण
अच्चासण
अच्चि
अच्चिमालि
६. अच्चिमाली
अच्चिरावत्त
१. अच्चिमाली .
२. अच्चिमाली
વ.
३. अच्चिमाली
४. अच्चिमाली
५. अच्चिमाली
१. अच्चुअ
સ.
સ. अत्यशन
२. अच्चुअ
अच्चुअकप्प
अच्चुआ
अच्चुत
अच्चुतवसिग
. अर्चिस्
.
મા.
.
મ.
अत्यशन
.
अर्चिमालिन्
છે.
.
अर्चिर्मालिनी
अर्चिमालिनी
अर्चिमालिनी
अर्थिमालिनी
अर्चिर्मालिनी
अर्चिर्मालिनी
दे. भौ अर्चिरावर्त
दे. भौ अच्युत
अच्युत
अच्युतकल्प
अच्युता
अच्युत
‘આગમ-વૃહત્-નામ જોષ:’ માળ-શ્
અત્યશન
અત્યશન
અર્ચિસ્
અર્ચિર્માલિન્
અર્ચિમાલિની
અર્થમાંતિની
અર્ચિમાંતિની
અર્ચિર્માલિની
અર્ચિમાલિની
અર્થમાંતિની
અર્ચિરાવર્ત
અચ્યુત
અચ્યુત
અચ્યુત ઉત્પ
અચ્યુતા
અચ્યુત
વ.
दे. भौ अच्युतावतंसक
અચ્યુતાવર્તસક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
દરેક પખવાડિયાની બારશ.
આ અને અચ્ચસણ એક જ છે.
બ્રહ્મલોકમાં લોકાંતિક સારસ્વત દેવોનું નિવાસસ્થાન. આ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષનું છે.
લોકાંતિક આદિત્ય દેવોનું નિવાસસ્થાન, આ દેવો આઠ સાગરોપમ વર્ષ જીવે છે. આ સ્થાન બ્રહ્મલોક માં આવેલું છે.
સૂર્ય(૧)ની ચાર પટ્ટરાણીઓમાંની ત્રીજી.
ચંદ્ર(૧)ની ચાર પાદરાણીઓમાંની ત્રીજી. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધના સાતમાં વર્ગનું તેમજ આઠમા વર્ગનું ત્રીજું અધ્યયન. વેપારીની પુત્રી. મૃત્યુ પછી સૂર્ય(૧)ની પટ્ટરાણી બને છે. આ અને અર્ચીમાલી(૧) એક જ છે. વેપારીની પુત્રી. મૃત્યુ પછી ચંદ્ર(૧)ની પટ્ટરાણી બને છે. આ અને અર્ચીમાલી(૨) એક જ છે.
રતિકર પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલા એક સ્થાન શક્ર(૩)ની રાણી શચી(૧)નું પાટનગર છે.
વૈમાનિક દેવોનું વાસસ્થાન.
બારમો કલ્પ(દેવલોક) છે. તેનો ઇંદ્ર પણ અચ્યુત નામે ઓળખાય છે. તેમાં ૧૫૦ સ્વર્ગીય મહેલો છે. તેમની ઊંચાઇ નવસો યોજન છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષ છે. તેમનું જઘન્ય આયુષ્ય ૨૧સાગરોપમ વર્ષ છે. ઇંદ્ર અચ્યુતના હુકમ તળે ૧૦૦૦૦ સામા-નિક દેવો. ૩૩ ત્રાયત્રિંશક દેવો, ચાર લોકપાલો, ત્રણ પરીષદ્, સાત અનીક, સાત અનીકાધિપતિ અને ૪૦૦૦૦ આત્મરક્ષક દેવો છે.
અચ્યુત(૧)નો ઇંદ્ર, જુઓ અચ્યુત(૨).
આ અને અચ્યુત(૧) એક જ છે.
એક દેવી.
જુઓ અચ્યુત(૧).
અચ્યુત(૧)માં આવેલું, પ્રભાસ(૪) સમાન એક
સ્વર્ગીય વાસસ્થાન.
YE- 21