________________
अतिकाय
अतिपास
अतिबल
अतिमुत्त
अतिवालगवायग .
अत्तेय
अत्थ
अत्थसिद्ध
य
अथव्वण
अथव्वणवेय
अदत्त
अदिति
. अतिकाय
તી.
अतिपास
.
अतिबल
अतिमुक्त
१. अदीणसत्तु
મ.
t..
.
अत्थिणत्थिप्पवाद अत्थिणत्थिप्पवा મા. अस्तिनास्तिप्रवाद
મ
મોટા ક
अजापालकवाचक
आत्रेय
મ.
अर्थ
अर्थसिद्ध
‘આમ-બૃહત્-નામ જોષ:’ માળ-શ્
અતિકાય
અતિપાર્શ્વ
અતિબલ
અતિમુક્ત
અજાપાલકવાચક
अथर्वन्
अथर्ववेद
अदत्त
अदिति
अदीनशत्रु
આત્રેય
અર્થ
અર્થસિદ્ધ
અસ્તિનાસ્તિ
પ્રવાદ
અથર્વન્
અથર્વવેદ
અદત્ત
અદિતિ
અદીનશત્રુ
२. अदीणसत्तु
अदीनशत्रु
३. अदीणसत्तु
. अदीनशत्रु
४. अदीसत्तु
તી.
अदीनशत्रु
अद्द
.
आर्द्र
१. अद्दअ
સ.
आर्द्रक
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोष: ' भाग - १
અદીનશત્રુ
અદીનશત્રુ
અદીનશત્રુ
આર્દ્ર
આર્દ્રક
જુઓ ‘અઈકાય’.
જુઓ અતિપાર્શ્વ.
જુઓ અતિબલ
જુઓ અતિમુત્ત
જુઓ અયાવાલગવાયગ
જ્યાં સુધી પહેલા ખાધેલો ખોરાક પચ્યો ન હોય ત્યાં સુધી નવો ખોરાક ખાવો ન જોઈએ એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર ઋષિ.
‘અચ્છ’નું પાઠાન્તર.
પખવાડિયાનો દસમો દિવસ અર્થાત્ શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની દસમ.
ચોથો પૂર્વ ગ્રન્થ. તેમાં અઢાર અધ્યયનો અને દસ
પેટા અધ્યયનો હતા. તે અત્યારે ઉપલબ્ધ નથી, તેનો વિચ્છેદ થઈ ગયો છે.
ચાર વેદોમાંનો છેલ્લો વેદ. તે અથર્વવેદ નામે પ્રસિદ્ધ છે.
આ અને અથવ્વણ એક જ છે.
ભગવતીસૂત્રના આઠમા શતકનો સાતમો ઉદ્દેશક. જુઓ ‘અઈઈ’
હસ્તિનાપુરનો રાજા. મિથિલાના રાજા કુંભ(૪)ની પુત્રી મલ્લિ (૧) તરફ આકર્ષાયેલા રાજકુમારોમાં નો એક. તે મલ્લિની સાથે લગ્ન કરવા માંગતો હતો. રાજા કુંભે તેનો લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ.
તેથી અદીનશત્રુએ મિથિલા ઉપર લશ્કરી આક્રમણ કર્યું. મલ્લિ રાજકુમારીએ તેને સાચો માર્ગ દર્શાવ્યો.
મલ્લિ અને બીજાઓ સાથે તેણે પણ સંસાર નો ત્યાગ કર્યો અને તે મોક્ષે ગયો. ધારિણી(૧૪)નો પતિ અને હસ્તિશીર્ષ નગરના રાજકુમાર સુબાહુ(૧)નો પિતા. ચંપાના રાજા જિતશત્રુ(૧)નો પુત્ર.
એકવીસમા તીર્થંકર નમિ(૧)નો પૂર્વભવ.
આર્દ્રપુરનો રાજા. તે આર્દ્રઅ(૨)નો પિતા હતો.
આ અને આર્દ્ર એક જ છે.
પૃષ્ઠ- 34