________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
खंडोहि
खण्डौष्ठि
ખપ્પૌષ્ઠિ
१. खंद
.
#ન્દ્ર
સ્કન્દ
*.
સ્કન્દ
२.खंद ३.खंद
स्कन्द स्कन्द
સ્કન્દ
१. खंदअ
स्कन्दक
ઐરાવત ક્ષેત્રના રાજા જંબૂદાડિમ અને તેની રાણી શ્રીયાની દીકરી ‘લકખણા’(૪)નો ઉત્તરભવ. પત્તકાલય ગામના મુખીનો દીકરો. એકવાર તેણે ગોસાલકને માર માર્યો હતો કારણ કે ગોસાલકે તેને અને તેની નોકરડીને સંભોગ કરતા જોઈ તેમની મશ્કરી કરી હતી. કાર્તિકેયનું બીજું નામ. જુઓ સ્કંદક(૧). શ્રાવસ્તીના રાજા જિતશત્રુ(૨૨) અને તેની રાણી ધારિણી(૨૨)નો પુત્ર. કુંભકારકડના રાજા દંડગિની પત્ની પુરંદરજસા તેની બહેન હતી. આ સ્કંદક સંસારનો ત્યાગ કરી વીસમા તીર્થંકર મુનિસુવ્રત ના શિષ્ય બન્યા હતા. પાલગે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે ઘાણીએ પીલી. નાખ્યા. સ્કંદક નિદાન (તીવ્ર ઇચ્છા) સાથે મરણ પામ્યા. તે દેવ તરીકે પુનર્જન્મ પામ્યા. માગ્રહ દેશના પરિવ્રાજક. તે કચ્ચાયણ ગોત્રના હતા. તે મહા વિદ્વાન હતા. પહેલાં તે ગદ્દભાલિના શિષ્ય હતા પરંતુ પછીથી પિંગલ(૧)એ પોતાને પૂછેલા જે પ્રશ્નોના ઉત્તરો પોતે આપી શક્યા ના હતા તે પ્રશ્નોના ઉત્તરો પોતાને મહાવીરે આપ્યા. એટલે તે મહાવીરના શિષ્ય બની ગયા. મૃત્યુ પછી અચ્ચય સ્વર્ગમાં તે દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે. જુઓ સ્કંદક(૧). ૫૦૦ ચોરની ટોળીના સરદાર વિજય(૧૬)ની પત્ની. રાજગૃહીના માળી અર્જુનની પત્ની. આ અને બંધુમતી એક જણાય છે. જુઓ અર્જુન(૧). બ્રહ્મદ્વીપ શાખાના સીહ(૩) આચાર્યનો શિષ્ય. | બીજા દુકાળના અંતે વીરનિર્વાણ સંવત ૯૯૩માં આગમ વાચના માટે આ મંદિલની અધ્યક્ષતામાં મથુરા(૧) માં શ્રમણસંઘ ભેગો થયો. તગરા નગરમાં રહેતા આચાર્યનો શિષ્ય. રાહુ(૧)નું બીજું નામ.
અસગડાના પિતા. | મહાવિદેહના સુવ—(૨) પ્રદેશનું પાટનગર.
२.खंदअ
श्र.ती. स्कन्दक
સ્કન્દકે
खंदग
स्कन्दक
સ્કન્દક
१.खंदसिरी
अ.
स्कन्दश्री
સ્કન્દશ્રી
२.खंदसिरी
| .
स्कन्दश्री
સ્કન્દશ્રી
१.खंदिल
8.
ઋન્દ્રિત
સ્કન્દિલ
.
#Qત્ર
સ્કન્દિલ
दे.ज.
સ્તબ્લક
२.खंदिल खंभअ खंभगणिधि खग्गपुरा
स्तम्भक स्तम्भकनिधि खड्गपुरी
સ્તષ્ણકનિધિ
ખગપુરી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 130