________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
असिपत्त
असिपत्र
અસિપત્ર
असित दविल
- 8.5.
સિત રવિન
અસિત દવિલ
असियगिरि
असितगिरि
અસિતગિરિ
असिलेसा
दे.ज.
अश्लेषा
અશ્લેષા
T.
असिवुवसमणी असिवोवदुय
अशिवोपशमनी | अशिवोपद्रुत
અશિવોપશમની અશિવોપદ્રત
असिवोवसमणी/ असिवोवसमी
| .
Hવોપશમની
અશિવોપશમની
असुगुज्जाण १. असर
भौ.
असुर
અસુર
२. असुर
ઝા..
असुर
અસુર
પરમાધાર્મિક દેવોના પંદર વર્ગોમાંનો એક વર્ગ. આ વર્ગના દેવો નરકના જીવોના પોતાની તલવારથી ટુકડે ટુકડા કરી નાખે છે. અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પાઠાન્તર ‘અસિઅ દેવલ’ મળે છે. એક પર્વત. ઉજ્જૈનીના દેવલાસૂત્ર રાજા આ પર્વત ઉપર આવેલા આશ્રમે આવ્યા હતા. અચાવીસ નક્ષત્રમાંનું એક. તેનું ગોત્રનામ મંડOાયન છે. સર્પ તેનો અધિષ્ઠાતા દેવ છે. જુઓ ‘અસિવોવસમણી'. ત્રણ ભૂતાદિકોના દ્રષ્ટાંતમાં ઉલ્લેખાયેલું નગર. વાસુદેવકૃષ્ણ(૧)ની ભેરી. તે ગોશીર્ષની બનેલી. હતી. જે કોઈ ધ્વનિ સાંભળતો તે છ મહિનામાં જ રોગમુક્ત થઈ જતો. આથી દેવે અત્યંત પ્રસન્ન થઈને કૃષ્ણને અશિવોપશમની ભેરી ભેટ આપી. અંજનગ પર્વત ઉપર આવેલા સિદ્ધાયતનનું પ્રવેશદ્વાર ભગવતીસૂત્રના અઢારમા શતકનું પાંચમું ઉદ્દેશક. આ અને અસુરકુમાર એક જ છે. ભવનપતિ દેવોનો એક વર્ગ. તેમના ચોંસઠ લાખ વાસસ્થાનો છે. અમર(૧) અને બલિ(૪) તેમના ઇન્દ્રો છે. અસુરકુમારો જમ(૨)ની આજ્ઞાઓ પાળે છે. તેમનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એક હજાર વર્ષ અને એક સાગરોપમ વર્ષ છે. વધુ વિગતો માટે અન્ય ગ્રંથો જોવા ભલામણ છે. આ દેવીઓ યમ (૨)ની આજ્ઞામાં છે. જુઓ અસોક (૪). ચંદ્રગુપ્તનો પૌત્ર, બિંદુસાર(૨)નો પુત્ર અને કુણાલ (૧)નો પિતા તે પાડલિપુત્રનો રાજા હતો. અઠ્યાસી ગ્રહમાંનો એક. અરુણ(૪) દ્વીપનો અધિષ્ઠાતા દેવ. વિજય(૯) રાજધાનીની ચારે બાજુ આવેલા વનમાં વસતો દેવ. જુઓ અસોમયક્ષ.
३. असुर
અસુર
असुरकुमार
असुरकुमार
અસુરકુમાર
असुरकुमारी
असुरकुमारी असोअ
અસુરકુમારી અશોક
अशोक
१. असोग
.
अशोक
અશોક
दे.ज.
અશોક
२. असोग ३. असोग
अशोक अशोक
અશોક
४. असोग
अशोक
અશોક
५. असोग
अशोक
અશોક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 52