________________
खोमगपसिण
खोयोद
गअ
गइप्पवाय
गंग
१. गंगदत्त
२. गंगदत्त
३. गंगदत्त
४. गंगदत्त
५. गंगदत्त
६. गंगदत्त
गंगदत्ता
गंगदेव
-
पासावच्चिज्ज
મા.
મો.
મા.
મા.
*.
*.
श्र. नि गङ्ग
*
મા.
*.
क्षौमकप्रश्न
क्षोदोद
મ.
गज
गतिप्रपात
ST.
*.
.. गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
गङ्गदत्त
‘ગામ-વૃત-નામ જોષ:’ ભાવ-શ્
સૌમકપ્રશ્ન
ક્ષોદોદ
ગજ
ગતિપ્રપાત
ગઙ
ગદ્ગદત્ત
ગદત્ત
ગÎદત્ત
ગદત્ત
ગદ્ગદત્ત
ગદત્ત
गङ्गदत्ता
गङ्गदेव
गङ्गपार्श्वापत्यीय
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - १
ગઽદત્તા
ગદ્ગદેવ
ગડ્ડપાર્શ્વપત્યીય
પ્રશ્નવ્યાકરણદશા અધ્યયન ૬. તે નાશ પામેલ છે. આ અને ‘ખોદોદ’ એક છે.
અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન જેમાં ગયસુકુમાલ(૧)ની કથા છે.
ભગવતીસૂત્રનો તે ઉદ્દેશક જેમાં જીવોની પાંચ પ્રકારની ગતિનું નિરૂપણ છે.
ધનગુપ્તનો શિષ્ય અને મહાગિરિનો પ્રશિષ્ય. તેને પાંચમાં નિહ્નવ (સત્યને છૂપાવી ખોટો સિદ્ધાંત રજૂ કરનાર) ગણવામાં આવે છે. તે વીર નિર્વાણ સંવત ૨૨૮માં હયાત હતા. ઉલ્લુગા નદીને પાર કરતી વખતે ઉલ્લુગતીરમાં ગંગે દોકિરિયનો સિદ્ધાંત પ્રવર્તાવ્યો. તે ગંગેય(૪) તરીકે પણ જાણીતા છે. છઠ્ઠા બલદેવ આનંદ(૧)ના અને છઠ્ઠા વાસુદેવપુરિસપુંડરીઅના પૂર્વભવોના ધર્મગુરુ. અતિ આસક્તિના કારણે સન્માર્ગથી ફંટાયા હતા તે મુનિ. આ મુનિ અને ગંગદત્ત(૪) સમાન છે. રાજગૃહીનો વેપારી. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બન્યો અને સોળ વર્ષના શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર મોક્ષે ગયો. નવમા વાસુદેવ કૃષ્ણનો પૂર્વભવ. તે હસ્તિનાપુર ના વેપારીનો પુત્ર હતો. તેની માતાને તે બિલકુલ ગમતો ન હતો. તે માતૃપ્રેમથી સાવ વંચિત હતો. તેથી તે સંસાર છોડી સાધુ બની ગયો. તેની માતાના કારણે તેને હસ્તિનાપુરમાં તીવ્ર ઇચ્છા (નિદાન) જન્મી હતી. તેને પરિણામે તે મરીને દેવ થયો. પછી તેણે કૃષ્ણ તરીકે જન્મ લીધો. આ ગંગદત્ત અને ગંગદત્ત(૨) એક જણાય છે. ભગવતીસૂત્રના સોળમાં શતકનો પાંચમો ઉદ્દેશક હસ્તિનાપુરનો વેપારી. સંસારનો ત્યાગી, વીસમાં તીર્થંકર મુનિસુવ્રતના શિષ્ય બન્યા. મૃત્યુ પછી તે મહાશુક્ર સ્વર્ગે દેવ બન્યા. એકવાર તે સ્વર્ગમાંથી મહાવીર પાસે આવ્યો અને મહાવીર પ્રત્યે ભક્તિ દર્શાવવા તેમની આગળ તેણે નાટક ભજવ્યું. પાડલસંડના સાગરદત્ત(૫)ની પત્ની. તેમને ઉબરદત્ત(૧) નામનો પુત્ર હતો.
આ અને ગંગ એક છે.
આ અને ગંગેય(૩) એક છે.
પૃષ્ઠ- 134