________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
उच्छुघर
इक्षुगृह
ઇશુગૃહ
उजुवालिया
भो.ती ऋजुपालिका
ઋજુપાલિકા
उज्जंत
भौ.ती उज्जयन्त
ઉજ્જયન્ત
उज्जलिअ
भौ.ती उज्वलित
ઉજ્વલિત
उज्जिंत
भौ.ती उज्जयन्त
ઉજ્જયન્ત
उज्जुवालिया उज्जेंत
भो.ती ऋजुपालिका भौ.ती उज्जयन्त
ઋજુપાલિકા ઉજ્જયન્ત
ઉજ્જયિની
उज्जेणी
છે.
ઉજ્જયિની
જ્યાં આચાર્ય રક્ષિત(૧) વર્ષાવાસના ચાર મહિના રહ્યા હતા તે દસપુરનું ઉદ્યાન, જંભિકગામ પાસે વહેતી નદી. તીર્થંકર મહાવીરને આ નદીના ઉત્તર કાંઠે કેવળજ્ઞાન થયું હતું. જુઓ ‘ઉઝિંત’. | વાલુકાપ્રભા નરકભૂમિમાં આવેલું નારકીઓનું એક વાસસ્થાન. આ નામનો પર્વત. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિને આ પર્વતના શિખર ઉપર કેવળજ્ઞાન થયું હતું. ત્યાં જ તેઓ પ૩૬ શ્રમણો સાથે મોક્ષ પામ્યા હતા. તેમના સંસારત્યાગનું સ્થળ પણ આ જ હતું. આ પર્વત અને રેવતક એક છે. આ અને ‘ઉજુવાલિયા” એક છે. જુઓ ‘ઉર્જિત’. અવંતિ(૧) દેશનું પાટનગર. તે સિંધુસોવીરના પાટનગર વીતિભયથી એંશી યોજનના અંતરે આવેલું હતું. આ નગરમાં ૫૦૦ ઉપાશ્રયો હતા. તેમાં મહાકાલ(૩) નામે પ્રસિદ્ધ મોટું મંદિર હતું. શ્રમણ અવંતિસુકુમાલ પણ આ નગરના હતા. તે નગર જ્યાં પોતાના હાથે બારાવતીનો નાશ | થવાની ભવિષ્યવાણી દ્વૈપાયને સાંભળી હતી. જુઓ અયોધ્યા. વિપાકકૃતના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ. વાણિયગામના વિજયમિત્ર અને સુભદ્રાનો પુત્ર. તે તે જ ગામની ગણિકા કામધ્વજાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. રાજા મિત્રે કામધ્વજાને પોતાની સાથે રાજમહેલમાં રહેવા. આવી જવા કહ્યું. કામધ્વજા ઉક્ઝિતકને છોડી રાજમહેલ માં રાજા સાથે રહેવા લાગી. ઉઝિતક
આ વિયોગ સહન કરી શક્યો નહિ. એકવાર તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કામધ્વજા સાથે સંભોગમાં લીન થઈ ગયો. રાજાએ તેને સંભોગ કરતો પકડ્યો અને સખત શિક્ષા કરી. ઉજિઝતક તેના પૂર્વભવમાં ગોત્રાસ નામે હતો. ધનપાલ(૩)ની પત્ની. આ અને ‘ઉડ્ડ’ એક છે. એક અંગબાહ્ય કાલિક ગ્રન્થ. તે નષ્ટ થઈ ગયો છે.
उज्जोततरा
उद्योततरा
ઉદ્યોતતરા
उज्झा १. उज्झियअ
अयोध्या उज्झितक
અયોધ્યા ઉન્ઝિતક
आ.
२. उज्झियअ
क.
उज्झितक
ઉન્ઝિતક
उज्झिया
अ.
उज्झिता
ઉન્ઝિતા
ઉદ્દે
उट्ट उट्ठाणसुअ
HT.
उत्थानश्रुत
ઉત્થાનશ્રત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-74