Book Title: Adhyatma Kalpadrum
Author(s): Munisundarsuri, Ratnachandra Maharaj
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
Catalog link: https://jainqq.org/explore/600059/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रेष्ठि-देवचन्द्र-लालभाई-जैन-पुस्तकोद्धारग्रन्थांकः-८९ महोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्योपाध्यायश्रीधनविजयगणिविरचितया अधिरोहिण्याख्यया श्रीशान्तिचन्द्रशिष्यरनोपाध्यायश्रीरत्नचन्द्रगणिविरचितया अध्यात्मकल्पलताख्यया वृत्त्या च विभूषितः श्रीतपोगच्छनायकभट्टारकश्रीमुनिसुन्दरसूरिविरचितः श्रीअध्यात्मकल्पद्रुमः। प्रकाशकः-सुरतवास्तव्यश्रेष्ठिदेवचंद्र-लालभाई-जैन-पुस्तकोद्धारकोशव्यवस्थाकारकोऽवैतनिकमन्त्री झहेरी जीवनचन्द्र-साकरचन्द्रः वीरसंवत् २४६६. विक्रमसंवत् १९९६. शाके १८६२ । खीस्ताब्दं १९४०. प्रथमं संस्करणम् ] मूल्यं (सायन्यस्य) साधकालमा । ( पार्श्वपृष्ठरहितस्य) सप्यकत्रयं। [प्रतपः ७५० पायायायायमा Page #2 -------------------------------------------------------------------------- ________________ इदं पुस्तकं मुम्बापुर्या श्रेष्ठि-देवचन्द्र-लालोखायाया अवैतनिकमात्रणा जीवनचन्द्र साकरचन्द्र झहेरी इत्यनेन “निर्णयसागर-मुद्रणापट्टे" कोलभाटवीथ्यां २६-२८ तमे गृहे रामचन्द्र येसू शेडगेद्वारा मुद्रापितम् । All Rights reserved by the Trustees of the Fund. अस्य पुनर्मुद्रणाद्याः सर्वेऽधिकारा एतद्भाण्डागारकार्यवाहकैरायत्तीकृताः । . Printed by Ramachandra Yesu Shedge, at the “ Nirmaya-sāgar" Press, 26-28, Kolbhat Street, Bombay. Published for Shetha Devchand Lalabhãi Jaina Pustakoddhar Fund, at Shetha Devchand Lalabhai Jaina Dharmashala (Sri Ratnasigar Jain Boarding House), Badekhān Chakla, Gopipura, Surat, by the Hon. Secretary, Jivanchand Sakerchand Javeri. Page #3 -------------------------------------------------------------------------- ________________ Seth Devcand Lalbhal Jain Pustakoddhār Fund Series: No. 89 ADHYATMA-KALPADRUMA BY ŚRI MUNISUNDARA SŪRI WITH THE TWO COMMENTARIES, Adhirohiņi by Upadhyāya Dhanavijaya Gani and Adhyatmakalpalatā by Vācaka Ratnacandra Gani composed in V. S. 1674 Vikrama Era 1996 ] [ Cristian Era 1940 Page #4 -------------------------------------------------------------------------- ________________ The Executive Members of Seth Devcand Lālbhāi Jain Pustakoddhār Fund The Board of Trustees : Manchubhāi Sākarcand Jhaveri Nemcand Abhecand, J. P. Nemcand Gulābcand Devcand Hirābhāi Manchubhāi Jhaveri Sākercand Khus'ālcand Jhaveri Hon. Secretary, Jivancand Sakarcand Jhaveri Page #5 -------------------------------------------------------------------------- ________________ श्रेष्ठी देवचन्द लालभाई जह्वेरी. जन्म १९०९ वैक्रमाब्दे निर्याणम् १९६२ वैक्रमाब्दे कार्तिक शुक्लैकादश्याम् पौषकृष्णतृतीयायाम् (देवदीपावली-सोमवासरे) (मकरसङ्क्रान्तिमन्दवासरे) सूर्यपूरे. मुम्बय्याम्. The Late Sheth Devchand Lalbhai Javeri. Born 22nd Nov. 1852 A. D. Surat, Died 13th January 1906 A D. Bombay. 11-41 :-Copies 1500 GRAAZ X.S.P.cz varlo Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ शेठ देवचंद लालभाई जैन-पुस्तकोद्धार फंड, अने श्रीआगमोदयसमिति-संस्थापक, आगमोद्धारक, आगमवाचनादाता, आगमदिवाकर, शैलाना-नरेश-प्रतिबोधक आचार्य महाराज श्रीआनंदसागर-सूरीश्वर-संस्थापित पादलिप्तपुरीय श्रीवर्द्धमान-जैन-आगममंदिर. खातमुहर्तः-वि० सं० १९९४ वैशाख-कृष्ण-सप्तमी-मंदवासरे. अंजनशलाका-वि० सं० १९९९ माघ-कृष्ण-द्वितीया-सोमवासरे ता. २२-२-१९४३ प्रतिष्ठा-विक्रमसंवत् १९९९ माघ-कृष्ण-पंचमी-गुरुवासरे ता. २५-२-१९४३ ब्लोक मुनिश्री गुणसागरजीए आपवा कृपा दाखवी छे. Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારાદિ-પરિચય (કરાવનાર શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ B, A., LL. B., Advocate) ગ્રન્થકાર શ્રીમુનિસુંદરસૂરિ તપિ જપિ શાસન દેવિ આરહઈ સંતિકર-સ્તવિ નરગી નિવારઈ, ગણધર ભદ્રબાહુ ગુરૂચી બેલઈ, ચક્કવિહ સંઘની ભીડ ઊવેલ. અહ્મદેસિ ઇતિ ઉપદ્રવ ટાલઉં,” ઈમ ગુરૂ વીનવતિ સહસમલ રાઉ, સ્થાનિ અઈઠા તવ ગુરૂરાયા, ટીડતણું ભર દૂરિ પલાયા. જીવ અમારિ મરૂમંડલ દેસે, સો વરતાવઈ ગુરૂ-ઉપદેશે, મુણિવર–મહિમા ચઉટ ગાઈ, શ્રી જિનશાસનિ જઈ–ઢક વાજઈ. –પંડિત લક્ષ્મીભદ્રમણિકૃત “શ્રી મુનિસુંદરસૂરિ વિજ્ઞપ્તિ” લ. સ. ૧૪૯૮. –તપ અને જપથી શાસનદેવીને આરાધી સંતિકરસ્તવથી મુગી-રોગચાળાને નિવાર્યો-( એ રીતે) ગણધર ભવભાહુ ગુરૂની સમાન ચતુર્વિધ સંઘની ભીડ Iટાળી. (શિરોહીના) સહસમલ (નામના) રાજાએ “ અમારા દેશની ઇતિ ઉપદ્રવ (તડનો ઉપદ્રવ) ટાળો’ એમ વિનવતાં ગુણરાયે ધ્યાનમાં બેસીને તીડોનું ટોળું 65(અ) ગુરૂએ ઉપદેશથી મોમંડલ દેરામાં છવની અમારી પ્રવર્તાવી એથી મુનિવરનો મહિમા ચારગણો વિસ્તર્યો અને શ્રી જિનશાસનના જયના વાજિો જન્મ ન, પા. 5, Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. મવિ. रत्न० वृत्ति. ॥ ? ॥ {{cXo ૧ પ્રસ્તાવ—આ ગ્રંથના કર્તા મુનિસુંદરસૂરિનાં માતપિતા, જાતિ, જન્મસ્થાન હજીસુધી અજ્ઞાત રહ્યાં છે; સુભાગ્યે તેઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયના તપા ગચ્છમાં સોમસુન્દર સૂરિના પટ્ટધર થયેલા હોઈ તે ગચ્છની (ધર્મસાગર ઉપાધ્યાયકૃત) પટ્ટાવલીમાં તેમનાં જન્માદિવાઁ સાંપડે છેઃજન્મ સં. ૧૪૩૬, દીક્ષા સં. ૧૪૪૩, વાચકપદ સં. ૧૪૬૬, સૂરિપદ સં. ૧૪૭૮ (? ૧૪૭૬), સ્વર્ગવાસ સં ૧૫૦૩ કાન્તિક શુદિ ૧. જ્યારે સોમસુંદરસૂરિનાં જન્મવર્ષાદિ એમ છે કેઃજન્મ સં. ૧૪૩૦ માઘ વદિ ૧૪ શુક્ર, દીક્ષા-વ્રત સં. ૧૪૩૭, વાચકપદ સં. ૧૪૫૦, સૂરિપદ સં. ૧૪૫૭, સ્વર્ગવાસ સં. ૧૪૯૯ (જૈ. ગૂ. કવિઓ ૨, ૭૧૯). એટલે બન્ને સૂરિઓનો જીવનકાળ પ્રાયઃ સરખો છે—એકનું આયુષ્ય ૬૯ ને બીજાનું ૬૭ વર્ષ; એકની ૬ વર્ષની વય હતી ત્યારે ખીજાનો જન્મ થાય છે અને એકના સ્વર્ગવાસ પછી ચાર વર્ષે બીજાનો દેહોત્સર્ગ થાય છે; એક ૭–૮ વર્ષની વયે મુનિ દીક્ષા લે છે, ત્યારે બીજા ત્યાર પછી પ્રાયઃ છ વર્ષે ૭–૮ વર્ષની વયે જ સાધુવ્રત સ્વીકારે છે. એકને વાચકપદ ૨૦ વર્ષની વયે મળે છે તો બીજાને ૩૦ વર્ષની વયે પ્રાપ્ત થાય છે; એકને સૂરિપદ ગચ્છનાયક ધ્રુવસુંદરસૂરિ સં. ૧૪૫૭માં પાટણમાં નરસિંહે કરેલા ઉત્સવપૂર્વક આપે છે, ત્યારે બીજાને તે સોમસુંદરસૂરિ ગચ્છનાયક થયા પછી સં. ૧૪૭૮માં ( ખરી રીતે ૧૪૭૬માં ) વડનગરમાં દેવરાજે કરેલા ઉત્સવપુરઃસર સૂરિપદ અર્પે છે; એક સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થાય છે તો બીજા તે પછી પ્રાયઃ ચાર વર્ષે તેમના પટ્ટધરની ગાદી શોભાવી દેવલોક સિધાવે છે. આમ લગભગ આખું વિક્રમનું પંદરમું શતક બન્ને સૂરિઓનું જીવન રોકે છે. સોમસુંદરસૂરિએ અનેક ભવ્ય જૈનમંદિરોની પ્રતિા, અનેકને વાચકપદ અને આચાર્યપદનું મહાન ઉત્સવપૂર્વક દાન, પુષ્કળને આપેલી દીક્ષા, છઠ્ઠું પુસ્તકોનો ઉત્હાર, લોકભાષામાં ગદ્યગ્રંથોની રચના આદિ ધર્મકૃત્યોથી જૈન ધર્મ અને સાહિત્યની અનેક પ્રકારે સ્મરણીય સેવાઓ કરવામાં પાછી પાની કરી નથી તેથી આ શતકને યા વાસ્તવિકરીતે સં. ૧૪૫૧થી શરૂ થતા અર્ધશતકને, સોમસુન્દર યુગ એ નામ આપી શકાય તેમ છે. (જુઓ મારો ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’– વિભાગ પાંચમો.) ૨ ધાર્મિક સ્થિતિ—આ વખતે જૈનધર્મની સ્થિતિ શી હતી તેનો કંઈક ખ્યાલ મારો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જોવાથી આવશે. અન્ય ધર્મની સ્થિતિ જોતાં રામાનન્દ અને કંખીરના ઉપદેશે વૈષ્ણવ સંપ્રદાય—ભક્તિ સંપ્રદાય—પર જબરી અસર કરી હતી. ‘રામાનન્દજી ग्रन्थकाવિ परिचय प्रस्ताव. | ॥ ॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ આખા ઉત્તર હિન્દુસ્થાનમાં ચાલતી દશભાષામાં રામસીતાનાં નામનો મહિમા જણાવે છે તથા વર્ણભેદ સર્વથા તજી દે છેઃ મુખ્ય શિષ્યોમાં બાર પુરુષ–વિવિધ વર્ણના અને એક સ્ત્રી છે. એમાં કબીર (વણકર), પીપો (રજપૂત), સેનો (હજામ), ધનો (જાટ), રાઈદાસ (ચમાર) Iિઅને પદ્માવતીનાં નામ વિશેષ પ્રસિદ્ધ છે. કબીરજી-કબીરસાહેબને જ્ઞાન અને જ્ઞાનથી પ્રકાશિત થએલી ભક્તિ સિવાય-કાંઈ જ ગમતું નથી. આ હિન્દુઓમાં તેમ જ મુસલમાનોમાં ધર્મને નામે ચાલતી ક્રિયાઓને અને દુકાનદારીઓને એ સખ્ત શબ્દમાં નિર્દો છે; મૂર્તિપૂજા અને વ્રત જપ તપ વગેરે કર્મકાંડની પ્રક્રિયાઓનું તથા કાજી અને આચાર્યોના મિથ્યાજ્ઞાનનું ખંડન કરે છે, અને “રામ” અને “રહીમ’–હિન્દુ અને જ મુસલમાન બન્નેનો ઈશ્વર એક જ છે એમ પ્રતિપાદન કરે છે; એમના વિશાળ ઉપદેશને લીધે, હિન્દુ અને મુસલમાન બન્ને કબીરજીને જ પોતાના તરીકે માને છે. (આચાર્યશ્રી આનંદશંકરનો ‘હિન્દુ વેદ ધર્મ નામનો શિક્ષકોપયોગી ગ્રંથ) | ૩ રાજકીય સ્થિતિ–જિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ' (સિંઘી જૈન ગ્રંથમાલા)ના પૃ. ૩૦ માં જણાવે છે કે વિક્રમ સંવત્ ૧૩૫૬માં અલ્લાઉદ્દીન સુલતાનનો કનિષ્ઠ ભ્રાતા નામે ઉ@ખાને દિલીમાંથી (પાટણના) મંત્રી માધવથી પ્રેરાઈને ગૂર્જરધરામાં પ્રવેશ કર્યો. ચિતોડના રાણુIST સમરસિહે દંડ દઈ મેવાડશને બચાવ્યો. પછી તે હમીરનો યુવરાજ વાગડ દેશને મુહડાસય (મોડાસા) આદિ નગરોને ભાંગીને આસાવલમાં છે? *આવ્યો. ગુજરાતનો રાજા કર્ણદેવ નાઠો. સોમનાથને (તેમની મૂર્તિને) ઘણુના ઘાથી ભાંગીને ગર્દભ પર રાખીને દિલમાં દાખલ કર્યા. વળી વણથલીએ જઈ મંડલિક રાણુને દંડીને સોરઠમાં નિજ આણ પ્રવર્તાવી આસાવલમાં પડાવ નાંખ્યો. મઠ મંદિર દેવાલય આદિ બાળતા હતા.' જાઆ રીતે મુસલમાનોની ગુજરાતમાં આણ પ્રવત્ત. રાજપૂતોનું-હિન્દુઓનું રાજ્ય ગયું. પ્રાચીન ગુજરાતનું છેષ્ઠ પ્રકરણું પૂરું થયું. १ अह तेरसयछप्पने विकमवरिसे (१३५६) अल्लावदीणसुरताणस्स कणिट्ठो भाया उलूखान नामधिजो दिल्लीपुराओ मंति माहवपेरिओ। गुजरधरं पठुिओ। चित्तकृडाहिवइ समरसीहेण दंडं दाउं मेवाडदेसो तया रक्खिओ । तओ हम्मीरजुवराओ वग्गडदेस मुहडासयाइ नयराणि य भंजिअ आसावल्लीए पत्तो। कण्णदेवराया अ नछो । सोमनाहं घणघाएण गड्डए रोविऊण दिल्लीए पेसेइ । पुणो वामणथलीए गंतुं मंडलिक्कराणयं |दंडित्ता सोरठे निअ आणं पयशावित्ता आसावल्लीए आवासिओ। मठमंदिरदेउलाईणि पज्जालेइ। -जिनप्रभसूरिकृत विविधतीर्थकल्पे पृ.३० Page #12 -------------------------------------------------------------------------- ________________ થી શક્યા धनवि. પત વૃત્તિ. | ૨ | અલ્લાઉદ્દીન સંબંધી કંઈક વિશેષ વર્ણન માટે જુઓ નાભિનંદનોદ્ધારપ્રબંધ પ્રસ્તાવ ૩ શ્લોક ૧ થી ૯. તેણે ગૂજરાતનું આધિપત્ય | ग्रन्थकाઅલપખાન નામના સૂબાને સેપ્યું હતું. તે સૂબાએ ઓસવાલ શ્રાવક સમરસિંહને શત્રુંજય તીર્થ કે જેના મૂલનાયક શ્રી આદિનાથની મૂર્તિનો e| रादिભંગ પ્લેચ્છોનાં સૈન્યોએ કર્યો હતો તેનો ઉદ્ધાર કરવાનું આજ્ઞાપત્ર-ફરમાન આપ્યું હતું. જુઓ તે જ ગ્રંથનો ત્રીજો પ્રસ્તાવ. परिचय [તે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર તેણે કર્યો અને મુખ્ય મંદિરમાં મૂલનાયક આદિનાથની નવી મૂર્તિ સં. ૧૩૭૧ ના માઘ શુકલ ચૌદશ સોમવારે ઉકેશગછના સિદ્ધસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી પધરાવી. સં. ૧૩૬૮ માં અલાઉદ્દીનના સને જાલોર ઉપર ચડાઈ કરી જીત મેળવી પાછા | धार्मिक| ફરતી વખતે આબ તીર્થપરનાં વિમલવસહી અને લણશવસહી નામનાં બન્ને અનુપમ ભવ્ય જૈન મંદિરોની મૂર્તિઓનો ભંગ કર્યો-તે બન્ને राजकीयમંદિરના ભાગેલા ભાગોનો ઉદ્ધાર કરાવી તેમાં મંડોરનો વિજડ આદિએ અને પેથડે અનુક્રમે સં. ૧૩૭૮માં નવાં બિબોની પ્રતિષ્ઠા કરાવી.] સ્થિતિઆ રીતે દિલ્હીના સુલતાનો વખતોવખત પોતાના તરફથી સૂબાઓ નીમી ગૂજરાતનો વહીવટ કરતા હતા. તેમ એકસો વર્ષ સુધી ચાલ્યું. આ આવા સૂબાઓ–હાકેમોજ રાજ્યના ખરા ધણી હતા. છેલો સો ઝકરખાન (બીજો) હતો. તેના બાપ વિષે એમ કહેવાય છે કે તે ટાંક જાતનો રજપૂત હતો—તેનું નામ સાહારણ હતું ને તેના ભાઈનું નામ સાધુ હતું. ફિરોઝ તઘલખ દિલ્હીની ગાદીએ બેઠો તે પહેલાં એક વખત પજાબમાં શિકાર કરવા જતાં ભૂલો પડીને ટાંક રજપૂતોના થાનેસર પાસેના એક ગામમાં જઈ ચડ્યો. ત્યાં ઉક્ત બંને ભાઇઓએ , તેનો ઘણું આદરસત્કાર કર્યો, ને પછી તે મહેમાનની ખરી પિછાન થતાં પોતાની બહેનને તેની સાથે પરણાવી અને મહેમાનનો પૂરો લાભ લેવાનું ચાલુ રાખ્યું. ફિરોઝ તઘલખે સમજાવી બન્નેને ઇસ્લામી કરી વજિર-ઉલ-મક અને શમશીરખાનનાં પદ-નામ આપ્યાં. તે ગાદીપર આવ્યો ત્યારે તો બંનેની સત્તા વધારી દીધી—શમશીરખાન અને વરિ-ઉલ-મકના દીકરા ઝફરખાનને પોતાના જામ-પ્યાલા ધરનારા કરી | | ૨ | | અમીર બનાવ્યા. પછી સને ૧૩૯૧—વિ. સં. ૧૪૪૭માં ઝફરખાનને ગજરાતનો સૂબો બનાવી અગાઉના આપઅખત્યાર થયેલા શાસ્તિખાન નામના સૂબાને પાછો મોકલવા, ને તે ન માને તો તેને હાંકી કાઢવા ગેજરાત કે જ્યાં બહુ બખેડ જાગ્યા હતા ત્યાં શાંતિ સ્થાપવા મોકલ્યો. Page #13 -------------------------------------------------------------------------- ________________ XXXXXX હિન્દુ રજપૂતમાંથી વટલી મુસ્લિમ થનાર પિતાના આ પુત્ર ઝરખાનને ગૂજરાતના માલેક જેવી પદવી મળી એટલે શી બાકી રહે ? વટલેલમાં કટ્ટરતા, ઝનૂનીપણું, ઉગ્રતા વિશેષ હોય છે ને તે વંશપરંપરા વિશેષ ને વિશેષ પ્રમાણમાં દેખા દે છે. ઝફરખાન નાગોર પાસેથી પસાર થતાં તેની પાસે ખંભાતના લોકોના પ્રતિનિધિમંડળે મળી રાસ્તિખાનના જાલમોની ફર્યાદ કરી—તેને દિલાસો આપી પોતે પાટણ આવી ત્યાંથી રાસ્તિખાન સામે ચડી તેને હરાવ્યો ને મારી નાંખ્યો. પછી ખંભાત જઈ ત્યાંના લોકોની ફર્યાદો દૂર કરી શાંતિ સ્થાપી. ત્રીજે વર્ષ—સને ૧૩૯૩—સં. ૧૪૪૯માં ઈડરના રાવ પાસેથી, અને પછીના વર્ષે જુનાગઢપાસેથી ખંડણી લીધી. સોમનાથ જઇને તે હિન્દુઓનું મંદિર તોડયું, ને ત્યાં જીમામસીદ બાંધી, તથા થાણું થાપ્યું. માંડુપુર જતાં તે ગઢ ન છતાયો. અજમેર મુસ્લિમ-યાત્રા કરી સાંભર, દંડવાણાના રાજા સામે જઈ પછી દેલવાડા અને ઝાલાવાડના રજપૂતો પર હલ્લો કરી તેમને હરાવી પાટણ સને ૧૩૯૬——સં. ૧૪પર—માં તે આવ્યો. ઈડરનો ગઢ જીતવા જતાં ત્યાંના રાજા રાવ રમીઁ સાથે લડાઈ સને ૧૩૯૭—સ. ૧૪૫૪—માં થઈ, ને દિલ્હીમાં તૈમૂરની ફત્તેહની ખબર સંભળાઈ, પૂરી ફાવટ આવી નહિ; એટલે રણમલ સાથે સંધિ કરી તેને પાટણ પાછા ફરવું પડ્યું. પછીના વર્ષમાં સોમનાથના લોકો સ્વતંત્ર થવા માગે છે એમ ખબર મળતાં લરકર લઈ જઈ તેમને હરાવી ઇસ્લામ ધર્મને દૃઢ પાયા પર મૂકયો. પાંચમે વર્ષે પોતાના પુત્રને સુલતાન મનાવ્યો ને તેણે કર્ણાવતી—આસાવલને રાજધાની કરી, પણ તે ટુંક વખતમાં મરણ પામતાં ઝફરખાને પોતે સુલતાન બની મુઝફ્રશાહ નામ રાખ્યું સને ૧૪૦૭ (સં. ૧૪૬૩); પછી સને ૧૪૧૦-૧૧ (સં. ૧૪૬૬–૭)માં કહેવાય છે કે તેના પૌત્ર અહમદશાહે આપેલ ઝેરથી તે અકાલે મરણુ પામ્યો. તે અહમદશાહે ગાદીએ બેસી સન ૧૪૧૨માં (સં. ૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિને દિને) આસાવલનું નામ બદલી અહમદાબાદ (હાલનું અમદાવાદ) રાખ્યું અને પછી એને વધારવા તથા મજબૂત કરવા માંડયું, પહેલાં ખંડો જાગ્યાં, પણ તે બધાંને દાબી દઈ જે જે તેની સામે થયા તેને જેર કરી તેણે પોતાની સત્તા ખૂબ જમાવી. તે મહાદૂર લડવૈયો હતો. ઈડર, ચાંપાનેર, સંખેડા, માંડું, મોડાસા, ઝુનાગઢ Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. | વગેરે શહેરો પર ચઢાઈ કરી તેણે સર્વત્ર પોતાની આણ વર્તાવી. તે સને ૧૪૫૯ (સં. ૧૫૧૩)માં મૃત્યુ પામ્યો. વિક્રમના પંદરમાં શતકમાં ग्रन्थकाવનવિ. ગુજરાતની રાજકીય સ્થિતિ આવી હતી. रादिरत्न० वृत्ति. | મેવાડમાં એતો મહારાણી સં. ૧૮૨૧માં ચિતોડની ગાદીએ બેઠી. તેવીરપ્રકૃતિનો હોઈ અનેક લડાઈઓ લડયો (ચિત્રકુટ મ. પ્રા. પ્રશસ્તિ શ્લો.૧૦):IN परिचय તેણે મંડલગઢ તોલ્યો; માલવાના યવન રાજા અમીશાહને જીત્યો. પછી લાખો રાણે સં. ૧૪૩૯માં ગાદીએ આવ્યો. (ચિ. મ. પ્રા. પ્ર. શ્લો. ૧૧) તે સં. ૧૪૭૫ સુધી જરૂર હયાત હતો. તેના પછી મોકલ નામનો રાણે થયો (ચિ. મ. પ્રા. પ્ર. શ્લો. ૧૨થી ૧૭). પછી તેનો પુત્ર કુંભકર્ણ—કંભો રાણ धार्मिकસિ. ૧૪૯૦માં ચિતોડના રાજસિંહાસને વિરાજ્યો અને હિન્દુસુરત્રાણુ” એટલે હિંદુ બાદશાહ આદિ બિરૂદોને સાર્થક કરતો મહાપ્રતાપી ને राजकीयપરાકની સાથે દાની ને વિદ્વાન પ્રાપ્રિય રાજા તરીકે રાજ્ય કરી અનેક ગઢોને જીતી મેવાડને મહારાજ્ય બનાવી પોતાના પુત્ર ઉદાને હાથેIGI स्थिति. અકાલે સં. ૧૫રપમાં મૃત્યુ પામ્યો. જૂની શિરોહી સં. ૧૮૬૨માં દેવડા રાવ શિવભાને વસાવીને ત્યાં રાજધાની કરી, પછી તેના પુત્ર સહસ્રઆમ સં. ૧૪૮૨ માં નવી શિરોહી વસાવી ત્યાં રાજ્યગાદી સ્થાપી. ઈડરમાં આ વખતે રણમલ રાજ (સોમસૌભાગ્ય કાવ્ય ૬, લો. ૪: ક્રિયા-I રતસમુચ્ચય પ્રશસ્તિ લો. ૨-પીટર્સન રીપોર્ટ ૬, પૃ. ૧૭) અને તે પછી તેનો પુત્ર પુજ–પુજો રાજ્ય કરતો હતો. સોમસૌભાગ્ય. શ્લો. ૬ને ૭માં જણાવ્યું છે કે “જે શ્રી પુંજ રાજાએ રણભૂમિમાં પોતાની ભુજાના બળથી બાદશાહી રાજસેનાનો નાશ કર્યો હતો તિથી “વીરાધિવીર” એવું ઉજજ્વળ બિરૂદ મેળવ્યું હતું.—આ બાદશાહી સેના ઉપર્યુક્ત ગુજરાતના સુલતાન અહમદશાહની હોવી ઘટે. તેને આ પુને રાવ બહુ જ હેરાન કરતો–ઘણી વખત તે ઈડરપર લકર લઈ ગયો, પણ રાવ હાથમાં ન આવતો અને પાસેના પર્વતોમાં સહીસલામત રહેતો. આથી તે રાવને આંજી નાંખવા અને તેની હીલચાલને કાયમ બંધ રાખવા અહમદશાહે ઈડરની દક્ષિણ-પશ્ચિમે ૧૮ મૈલ દૂર હાથમતિ નદીના કાંઠે એક કિલ્લો બાંધી તેનું નામ અહમદનગર રાખ્યું–સન ૧૪૩૭–૨૮ (સં. ૧૪૮૩-૮૪), અને ત્યાં ટંકશાળ સ્થાપી પોતાના સિક્કા પાડ્યા. રાવ પુજે સં. ૧૪૮૪માં મરણુ પામ્યો. તેની પછી તેનો કુંવર નારાયણદાસ ગાદીએ બેઠો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ચાંપાનેર-પાવાગઢમાં જયસિંહ નામનો રાજા હતો. તે ગઢપર ઉક્ત અહમદશાહે સન ૧૪૧૮ (સં. ૧૪૭૪)માં ચડાઈ કરી, પણ તે તેને લઈ ન શક્યો, એટલે તેણે આસપાસનો પ્રદેશ ખેદાનમેદાન કર્યો. સન ૧૪૮૨થી ૮૪ (સં. ૧૫૩૮થી ૪૦) એ બે વર્ષ સુધી તે ગઢને જીતવા મહમદ બેગડાએ ગાળ્યાં અને આખરે લીધો ને ત્યાં મુસ્લિમ રાજ્ય સ્થાપ્યું. સૌરાષ્ટ્રમાં જોઈએ તો સં. ૧૪૫૪માં ઉક્ત ઝફરખાને કાંઠા પરના સ્થાનિક ઠાકોરોનો પરાભવ કરી સોમનાથના મંદિરનો ત્રીજી વખત નાશ કર્યોએક સોરઠમાં અને બીજે માંગરોળમાં એમ બે મુસલમાન હાકેમ નીમ્યા. સોરઠનું થાણું સોમનાથ પાટણમાં રાખેલું હતું. સં. ૧૪૭૦માં ઉક્ત અહમદશાહે જૂનાગઢના ચુડાસમા રા મલકને વણથલી પાસે હરાવ્યો, જૂનાગઢ પાસેથી ખંડણી લીધી; ઝાલા રજપૂતો અને ગોહિલોને Jપણ પોતાના ખંડીયા કર્યા. રા મેલક પછી જયસિંહ (લેખ સં. ૧૪૭૩)ને મહિપાલ (લેખ સં. ૧૪૮૮, સં. ૧૪૯૫) પછી રા મંડલિક સં. ૧૫૦૭માં જૂનાગઢની ગાદીએ આવ્યો. ૪ આવી પરિસ્થિતિમાં જેનોની પ્રવૃત્તિ–જૈન આચાર્યો–સાધુઓએ તેમ જ શ્રાવક ધનપતિઓએ રાજ્યકર્તાઓની સાથે મુખ્યત્વે કરી સર્વદા અને સર્વથા મીઠો સંબંધ રાખી ઘણી દક્ષતાથી કાર્ય લીધું છે એટલે તેમની પ્રસન્નતા સાચવી પોતાનાં ધર્મકૃત્યો માટે તેમની સિહાય, સહાનુભૂતિ અને સંમતિ મેળવીને કાર્ય લીધું છે. આ વાતની ખાત્રી માટે ઉપર જણાવેલા સુલતાન અને રાજાઓના સમયમાં જૈનોએ જે જે કાર્ય કરેલાં છે તે જોઇશું. | ગુજરાતના ઝફરખાન અને અહમદશાહ બન્ને કદર મુસ્લિમ હોઈ મૂર્તિભંજક હતા. આ ઝફરખાનને હિંદુઓએ શિલાલેખો અને તત્કાલીન ગ્રંથોમાં ફરખાન તરીકે ઓળખાવ્યો છે; તેણે, એમ કહેવાય છે કે આપણું ચરિત્રનાયક મુનિસુંદરને ખંભાતમાં “વાદિગોકુલસંડ| ‘વાદિગોકુલ સંકટ’ એ બિરૂદ આપ્યું હતું.' આ દફરખાન-ઝફરખાં–જફરખાંએ જ હિંદુઓના તીર્થધામ-સોમનાથના શિવમંદિરનો ત્રીજી વખત) - ૧ (૧) ધર્મસાગર ઉ૦ની સં. ૧૬૪૭ લગભગની પટ્ટાવલી કહે છે કે “ર્તમતા રહ્યાન “વાવિનોનુસા' તિ મળતઃ ”—એટલે ખંભાતમાં દફરખાને આ “વાદિઓના ગોકુલમાં સાંઢ છે એમ કહ્યું હતું. (૨) સં. ૧૬૭૨ ને સં. ૧૬૮૫ વચ્ચે રચાયેલા દેવવિમલ ગણિના સટીક હીરસૌભાગ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या ઘનવિ. ૦ ત્તિ સં. ૧૪૫માં નાશ કર્યો એટલું જ નહિ પરંતુ જૈનોના તીર્થધામ-શત્રુંજય તીર્થ અને તેના મુખ્ય નાયક આદિનાથના બિંબનો ભંગ સં. ૧૮૬૩માં અન્યalજાર્યો હતો.' પામહાકાવ્યના સર્ગ ૧૪, શ્લોક ૨જમાં હીરવિજયસૂરિને અકબર બાદશાહે જગદગસ એ બિરૂદ આપ્યું એ કહેવા સાથે ઉદાહરણ આપે છે કેઃ “યા परिचय રક્ષાનેન તમતાર્યું પ્રમોતઃ I મુનિસુન્દરીજોરિનો વટ ”—જેમ ખંભાતમાં તે શહેરના ધણ દફર નામના ખાન–ચવનાધિપતિએ પ્રમોદથી | (સહસ્ત્રાવધાની) મુનિસુંદર નામના આચાર્યચંદ્રને “વાદિગોકુલસંકટ' એવું બિરૂદ આપ્યું તેમ. (૩) આ પરથી કવિ વભદાસના સં. ૧૯૮૫માં રચાયેલા હિીરવિજયસૂરિ રાસમાં પૃ. ૧૩રમાં કથેલ છે કે – धार्मिक“áબાવતી નગરીમાં જોય, દફરખાન તવ પાકિમ હોય, મુનિસંદર સૂરીશ્વર જેહ, છાઁ વાદ દિગંબર તેહ. राजकीयવાદીગોકલસાંઢ” બિર્દ થાય, તિમ તિહાં બોલ્યો અકબરશાહ, “જગતગુરૂ” વર બિરૂદ તે દેહ, હીરતણી શોભા વાહ. સિરિ. આ દફરખાન તેજ ઝફરખાન, શ્રી ઓઝાળ પણ જણાવે છે કે “કંભલગઢની પ્રશસ્તિમાં એવું કથન છે કે–રાજાઓના સમૂહને હરાવનાર પત્તIN (પાટણ)ના સ્વામી દફરખાન (જારખી) પણ જેનાથી કંકિત થયેલ તે શકસ્ત્રીઓને વધષ્ય દેનાર (ઈડરનો રાજ) રાણમલ્લ પણ આ ક્ષેત્રસિંહ (મેવાડના રાણા ખેતા)ના કારાગારમાં બિછાનું પણ પામી ન શક્યો. પછી ટિપ્પણીમાં બતાવે છે કે “તે (જફરેખા) ઇડરના રાજા રણમલ સાથે બે વાર લડ્યો હાહતો. બીજી લડાઈ સને ૧૩૯૭ (સં. ૧૪૫૪)માં થઈ કે જેમાં રણમલ્લ સાથે સંધિ કરી તેને પાછા ફરવું પડ્યું. તે સમયની આસપાસ દિલીથી સ્વતંત્રી થિઈ મુજફફર નામ ધારણ કર્યું હતું.’–“રાજપૂતાનેકા ઈતિહાસ' પૃ. ૫૬૬. ૧ “વિ. ઉં. ૧૪૨ શ્રીરામુંગળે પાપાનન (નાનેન) તથંવ તીર્થમંદાજ શતઃ ભાંડારકર રીપોર્ટ સન ૧૮૮૩-૮૪ પૃ. ૩૨૩ (આ બિંબ સમરાશાહે મૂળ બિબ અલાઉદીન ખીલજીના સમયમાં ખંડિત થતાં સં. ૧૭૭૧માં સ્થાપિત કરેલું હતું, તેનું મસ્તક પ્લેચ્છાએ પુનઃ એટલે ઉક્ત દરખાને ખંડિત કર્યું, તેનો ઉદ્ધાર કર્ભાશાહે ગુજરાતના સુલતાન બહાદુરશાહનું ફન મેળવી બિબ કરાવી તેના સ્થાને પધરાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગુજરાતી ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને વિદ્યામંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી કર્યો. જુઓ શ્રી જિનવિજયસંપાદિત શત્રુંજયોદ્ધારપ્રબંધ) Page #17 -------------------------------------------------------------------------- ________________ અહમદશાહે સોમસુંદર સૂરિના શિષ્ય અને કર્ણાવતી રાજધાની (આસાવલ-અહમદાબાદ)ના શ્રાવક ગુણરાજને માન આપ્યું હતું અને તિને સંઘ લઈ તે મૂરિસાથે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઈચ્છા થતાં ત્યાં જવા માટે ખાસ ફરમાન કરી આપ્યું હતું, અને માણસો જીવગેરે સામગ્રી પૂરી પાડી હતી.' - અમદાવાદમાં આ પાતશાહનો માન્ય એવો સોની સમરસિંહ સોમસુંદરસૂરિનો ભક્ત હોઈ તેમના વચને સિદ્ધાચલની યાત્રાએ આવ્યો, અને પછી તેણે ગિરિનાર-યાત્રા કરી. ત્યાંના કલ્યાણુત્રયના વસ્તુપાલ મંત્રીના જીર્ણ થયેલા મંદિરનો ઉદ્ધાર પોતાના ભત્રીજા માલદેવની સાથે, વિચાર કરી કર્યો ને તે કલ્યાણત્રય ચિત્યમાં પ્રૌઢ પ્રતિષ્ઠા સોમસુંદર ગચ્છનાયકના વચનથી જિનકીર્તિસૂરિએ કરી (સો. સૌ. ૯ શ્લોક ૭૪થી ૮૦). , આ બનાવ સં. ૧૪૯૪માં થયો કારણ કે લગભગ તે સમયના રશેખરસૂરિના શિષ્ય હેમહંસ ગણિએ રચેલી “ગિરનાર-ચૈત્ય પરિપાટીમાં જણાવ્યું છે કે - ધન ધન સોની સમરસિંહ માલદે વ્યવહારિઅ, જેહિ કલ્યાણત્રય-વિહાર ઉદ્ધાર કરાવિએ ચિહુંદિસિ ત્રિહું ભૂમિહિં મૂલનાયક તિહાં બાર, કાસગિ રહિઆ પ્રથમભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ ચાતલી અંજલિઈ સે ટલતાં રોગ, સેવિલે સ્વામી પૂરવઇ નિરમાલડિએ અનુદિન ભોગ સંયોગ ૨૧ દિકખા નાણુ નિવ્વાણુ તિહાં સિરિ સોહઈ છત્ર, છરણુ પ્રતિમા વામ પાસિ ધુરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રૂલિઆલઉ, ત્રિફંદિસિ ભદ્રતણું પ્રાસાદ બાવા જિલઉં ઓસ વંસિ શ્રી સમરસી માલદેવિ મનરંગિ, સંવત ચઉદ ચરાણવઈ નિઃ ઉરિઉ ઉત્તગ. ૨૨ (પુરાતત્વ ૧, ૩ પૃ. ૨૯૧) १ "श्रीमदहम्मद सुरत्राण दत्त फुरमाण साधु धी गुणराज संघपतिसाहचर्यकृताचर्यकारि देवालयाडंबरपुरःसर श्री शत्रुजयादि तीर्थयात्रेण ॥" शपुरना સોમસુંદરસૂરિની પ્રતિષ્ઠાનો સે, ૧૪૯૬નો લેખ. જિ, ૨, ૩૦૭, ગુણરાજની આ યાત્રા સંબંધી વિસ્તાર માટે જુઓ સં. ૧૫૨૪નું “સોમસૌભાગ્ય’ કા..., ઝીસર્ગ ૮, સં. ૧૪૬૬ની ગુર્નાવલી શ્લોક ૩૪૮ ૩૪૯; “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ ટિ. ૪૪ પૃ. ૪૫૪. Jસોસ Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. મેવાડના લાખા રાણુનાં પ્રીતિ અને માન ઈડરના ઓસવાલ શ્રાવક સંઘવી વચ્છરાજના બીજા પુત્ર નામે વીસલે દેઉલપાટકમાંીિ ग्रन्थकाधनवि. |નિવાસ કરી મેળવ્યા હતા. તેના “વિજય-રાજ્ય સમયે આસલપુર દુર્ગમાં શ્રી પાર્શ્વનાથચૈત્યનો જીર્ણોદ્ધાર થયો” એવા આશયનો સં.III છેર થયોએવા આશયનો સં: દ્વિહત કુત્તિ જી૧૪૫ આષાઢ સુદિ ૩ સોમવારનો શિલાલેખ મળે છે. (ઓઝાજી રાઈ. પૃ. ૫૮૧-૨). તેના અને તેના પુત્ર મોકલરાણુના સમયમાં | ઉક્ત વીસલની વિનતિથી અને તેણે કરેલા ઉત્સવપૂર્વક સોમસુંદરસૂરિએ વિશાલરાજને વાચકપદ આપ્યું. વળી વીસલે ચિતોડમાં શ્રેયાંસદ્ધિ परिचय નાથનું ભવ્ય મંદિર બંધાવ્યું; તેમાં ઉક્ત સૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેના પુત્ર ચંપકે, પોતાની માતા ખીમાઈના કહેવાથી ૯૩ આંગલનું એક પાર્શ્વજિનબિંબ કરાવી તેને બે કાઉસગીયા સાથે મંદિરમાં સ્થાપિત કરી તે મંદિરનું નામ “મનોરથકલ્પદ્રુમ' આપ્યું ને તેમાં પણ પ્રતિષ્ઠા धार्मिकKIઉક્ત સૂરિએ કરી. (આ દેઉલપાટકમાં પણુ મુસલમાનોએ આવી હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો, તેથી આ મંદિર હાલ હયાત નથી. સાવલિયશિવળી ચંપકે કરેલા ઉત્સવપૂર્વક તે સૂરિએ જિનકીર્તવાચકને સૂરિપદ, કેટલાક મુનિઓને પંડિતપદ અને ઘણાને મુનિદીક્ષા આપી. (સોમ-Iણ થિનિ. સૌભાગ્ય કાવ્ય સર્ગ. ૯ ) તે મોકલરાણુનું બહુમાન ઉપર્યુક્ત શ્રાવક ગુણરાજને પુત્ર બાલ કે જે ચિતોડમાં ધંધાર્થે આવ્યો હતો તે પામ્યો હતો અને તે ગુણરાજે તે રાણુના આદેશથી અને ઘણુ પ્રસાદથી ચિતોડના જૈન કીર્તિસ્તંભ પાસેના જૈન પ્રાસાદનો ઉદ્ધાર કર્યો અને તેમાં ઉક્ત પુત્ર જીબોલ અને બીજાએ શ્રી મહાવીર પ્રભુની નવી મૂર્તિની સોમસુંદર સૂરિ પાસે સં. ૧૪૮પમાં પ્રતિષ્ઠા કરાવી (ચિત્રકૂટમહાવીર પ્રાસાદપ્રશસ્તિ ) સિં . ૧૪૯૫, પ્ર. રો. એ. જર્નલ પુ. ૩૩ નં.૬૩ પૃ.૪૨થી ૬૦ લોક ૯૧) १ श्रीमद्देवलवाटकेऽथ निवसन् श्री लक्षभूमिपतेर्मान्यः पुण्यवतां सुवर्णमुकुटः संघाधिपो वीसल: –ગુણરત્નસૂરિના “ક્રિયારનસમુચ્ચય”ની પ્રશસ્તિ શ્લોક ૮. પીટ. રી. ૬ પૃ. ૧૭ તત્રાહિત ક્ષમ્પ સાવપાત્ર પત્રિશુળ | સધુ વસટિનામાં વહુધામા કુત્રામાં I-સોમસૌભાગ્ય.” ૯, ૪. ૨ “શ્રીમો ક્ષિતિપતિદુમતે આ એ ચિત્રકૂટવર્તિ વ્યવસાયહેતો છે રૂડ ” ચિત્રકૂટ મ. પ્ર. પ્રશસ્તિ શ્લોક ૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૯ શ્લોક ૭૦–૭૨ માં જણાવ્યું છે કે “શ્રી ચિત્રકૂટ નામના કિલ્લામાં ગઢમાં શ્રી ગુણરાજના સ્વરૂપવાન 5 હાસુકૃતી, કૃતી અને શ્રીમાનોમાં મુકુટ એવા બાલ નામના પુત્રે દુર્ગના ઉપર શ્રી કીર્તિસ્તંભના તટે–પાસે ચારે તરફ દેવકુલિકા-દેરીઓથી વીંટાયેલું એક ઉચું જિનશ્ચય કરાવ્યું ને તેમાં શ્રી તપાગચ્છના અધીશ- સોમસુંદરસૂરિ)એ જિનબિંબની (વર્ધમાનબિંબની) પ્રતિષ્ઠા કરી. જા કંભારાણાના રાજ્યના બીજા જ વર્ષે સં. ૧૪૯ી ચૈત્ર શુદિ ૧૧ શકે તપાગચ્છના જયશેખરસૂરિએ દેઉલવાડા નગરે ગચ્છાચારની પ્રત લખાવી (શ્રી કાપડીઆ-કેટલોગ ૧, ૩૩૨). તે નગરમાં (સં. ૧૪૯૩માં) દેવગિરિનો શ્રેણી મહાદેવ દર્શનાર્થે આવ્યો તેની વિનતિથી ને, Sતેણે કરેલા ઉતાવપૂર્વક સોમસુંદરસૂરિએ રનશેખરને વાચક પદ આપ્યું. રાજાના માનીતા મહાદેવશ્રેષ્ટિએ સમસ્ત તપાગચ્છને વસ્ત્રોની પહેરામણુ કરી અને સ્વામિવાસલ્ય અને પ્રભાવનાઓ પણ ઘણી કરી. (સોમ સૌભાગ્ય ૮, ૬૧ થી ૬૮). કુંભારાણાના રાજ્યમાં ભિન્ન ભિન્ન ધર્મના લોકોએ અનેક મંદિર બંધાવ્યાં છે. “તેણે વસાવેલા રાણપુર નગરમાં (રાણકપુરમાં) તેના * રાજ્યમાં તેના પ્રસાદપાત્ર પોરવાડ સંઘપતિ ધરણુક કે જેણે સુલતાન અહમ્મદનું ફરમાન લેનારા એવા (ઉત) સાધુ (સાહ) ગુણરાજ સાથે આશ્ચર્યકારી દેવાલયોના આડંબરસહિત શ્રી શત્રુંજયાદિ યાત્રાનાં સ્થળોએ યાત્રા કરી હતી, વળી અજારી, પીંડવાડા (બન્ને હાલ સીરોહી રાજ્યમાં), સાલેરા (ઉદયપુર રાજ્યમાં) વગેરે સ્થળોએ નવાં જૈન મંદિરો (બંધાવીને) તથા જૂનાં દેવાલયોનો ઉદ્ધાર કરીને, અનેકનીકી જાપસ્થાપના કરીને, દુષ્કાળ સમયે અન્નક્ષેત્રો ખોલીને, અનેક પરોપકાર ને સંઘસત્કાર આદિ અગણ્ય પુણ્યના મોંઘા કરિયાણુથી ભરેલું જેનું રાજીવનરૂપી વાહન (વહાણ) સંસારસમુદ્રને તરવાને શક્તિમાન થયું હતું, તેણે ઉક્ત કુંભકર્ણ રાજના સુપ્રસાદ અને આદેશથી ‘ત્રિલોક-કી દીપક' નામનું ચોમુખ યુગાદીશ્વરવિહાર–મંદિર સં. ૧૪૯૬માં કરાવ્યું અને શ્રી દેવસુંદરસૂરિના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરી.* (જિ. ૨, નં. ૩૦૭), આ રાણુના ખજાનચી વેલાએ સં. ૧૫૦પમાં ચિતોડમાં શ્રી શાંતિનાથનું એક સુંદર મંદિર બંધાવ્યું અને તેમાં १'विक्रमतः १४९६ संख्य वर्षे...राणा श्रीकुंभकर्णसर्वोवीपतिसार्वभौमस्य विजयमानराज्ये तस्य प्रसादपात्रेण...श्रीमदहम्मदसुरत्राणदत्तफुरमाणसाधु श्रीगुणराजसंघपतिसाहचर्यकृताश्चर्यकारिदेवालयाडंबरपुरःसरश्रीशत्रुजयादितीर्थयात्रेण । अजाहरीपिंडवाटकसालेरादिबहुस्थाननवीनजैनविहारजीर्णोद्धारपदस्थापनाविषम Page #20 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ૭ના જિનસેન(?)સૂરિએ પ્રતિષ્ઠા કરી-કે જેને હાલમાં “શૃંગાર ચૌરી કહેવામાં આવે છે. તેમ જ વસંતપુર આદિમાં જૈન અન્યalમંદિરો થયાં. આ પરથી જણાય છે કે કુંભાના રાજ્યકાલમાં જૈનપ્રજા સંપન્ન હતી. વિશેષમાં આ દાની રણુએ . ૧૫૦૬ અષાઢ શુદિ ૨નો | થનાવ IXIછલાલેખ કે જે આબુપરના વિમલવસતિ ને લુણિશવસતિ જૈન મંદિરોની વચ્ચે ચોકમાં છે તે કરી આપ્યો હતો કે આભૂના જાત્રાળી रादिરત્ત વૃત્તિ, આદિ પાસેથી જે “દાણુ” (રાહદારી, જગાતે), મુંડિ (મુંડિઉંદરેક માથા દીઠ લેવાતો ક૨), વલાવી (માગરક્ષાનો ક૨) તથા ઘો, બળદ परिचय આદિ પર જે કર લેવામાં આવતો હતો તે માફ કરવામાં આવ્યો છે. (જુઓ ઓઝાજીકત “રાજપૂતાનેકા ઇતિહાસ’ પૃ. ૬૨૫, ૬૩૦). આ મેવાડપતિ શ્રી કુંભકર્ણ રાજા સોમદેવસૂરિની નવીન કાવ્યકલાથી હર્ષ પામી શ્રીહર્ષથી પણ અધિક કવિ તરીકે તેમને માન આપતા धार्मिकહતા. (સૌ.સે. ૧૦. ૩૮) राजकीयજ શિરોહીમાં સહસ્રમલના સમયમાં તીડોનો ઉપદ્રવ આપણું ચરિત્રનાયકે ટાળ્યો તેથી તે રાજાએ પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી. સિરિ. રીતે માટે હવે પછી જુઓ.) ઈડરના રણમલ્લના રાજ્યમાં ઓસવાલ વચ્છરાજ સંઘપતિ એક રાજા જેવો પ્રભાવશાળી અને કુબેર જેવો શ્રીમંત થયો. સ્વદારસંતોષનું Sાવત રાખનાર ચારિત્રવાનું અને અનેક સત્રાગાર-અન્નક્ષેત્ર કાઢી દુકાળને સુકાળ કરનાર થયો. તેના ચાર પુત્ર નામે ગોવિદ, વીસલ (કે જેનો Iઉપર ઉલ્લેખ કર્યો છે), અકરસિહ અને હીરો થયા. (કિયારસમુચ્ચયની પ્રશસ્તિ પીટર્સન રીપોટે ૬૫. ૧૭). રણમલ પછી થયેલા Jરાવ પુંજાના બહુમાનપાત્ર ઉક્ત ગોવિદ તારંગા ગિરિ૫ર કુમારપાલ રાજાના અંધાવેલા અજિતનાથ જિનમંદિરનો ઉદ્ધાર કરી તેમાંના બિબનો Xसमयसत्रागारनानाप्रकारपरोपकारश्रीसंघसत्काराद्यगण्यपुण्यमहार्थक्रयाणकपूर्यमाणभवार्णवतारणक्षममनुष्यजन्मयानपात्रेण प्राग्वाटवंशावतंस...सं. धरणाकेन...राणपुर-XI नगरे राणा श्रीकुंभकर्णनरेंद्रेण खनानानिवेशित तदीय सुप्रसादादेशतस्बैलोक्यदीपकाभिधानः श्री चतुर्मुखयुगादीश्वरविहारः कारितः प्रतिष्ठितः (श्रीदेवसुंदर) सूरि (ઉમા){..શ્રીમકુંવારિમિઃ ” જિ. ૨. ન ૩૦૭, આ લેખ સમજવામાં શ્રી ઓઝાઈ જરા ભૂલ ખાઈ ગયા છે. જુઓ તેમનો ‘રાજપૂતાનેકા ઇતિહાસ, ટિપ્પણી પૃ. ૬૨૫. રાસમાળા પૃ. ૬૦૨-૩ ને પાદટિપ્પણી. || હું Page #21 -------------------------------------------------------------------------- ________________ अ०क० २ श्रीनेमिजिनशासन सेविनी - भगवती - आम्रधारिणी - अंबायै नमः । शेठ देवचंद लालभाई झवेरीना कुटुम्बनी वंशवेल * शाखा १ मूल पुरुष - फुलचंद शाही नों - ( आ.उ.व. होवाथी निश्चित आंक मळी ( शाखा २) दीपचंद शाह ( शाखा २) मीठाचंद अथवा मीठा-शाह १ झवेरचंद ( आ.उ.व. ७७) २ मलुकचंद (आ.उ.ब.८३) मानचंद शाह ( शाखा १ ) वखतचंद अथवा वखत - शाह | (शाखा १ ) ३ लालभाई. ( आ.उ.व. ८५) ) आशरे उम्मर वर्ष ( देवगत थयेलाओनी निश्चित उम्मर नथी मळी शकी एटले 'आशरे' ). शकेला छे). (उ.व. ४ नवलचंद ( आ.उ.व. ७०) ) उम्मर वर्ष ( विद्यमान Page #22 -------------------------------------------------------------------------- ________________ BA श्री अध्या. धनवि. रत्न. वृत्ती. A SALESECCCCCCCCCCCX ६ दे.ला.कु. * सम्पूर्ण विगतवालो पर तथा शेठ देवचंदनुं चरित्र बीजा ग्रन्थमा अपाववानी इच्छा छे. आबूनी पूर्वोत्तर नानी मारवाड भूविकी आदी 'सुरतमा वसेला मूल पुरुष. मारवाडथी सीधा सुरत आव्या के अमदावाद या खंभात वसीने आव्या ए चोकस थई शक्युं नथी. 'घृतगुड' गोत्र. गोत्रदेवीनीला वंशवेल स्थापनामा 'आम्रफलनो शुद्ध योटलो' गोत्रदेवी तरीके आम्रफलना गोटलानुं स्थापन, पूजन, प्रसाद, नैवेद अने जुहार निम्न समये करवानुं बन्धन छे:(१)मात्र म्होटा छोकराना जम्म पछीनी पहेली धनतेरसे, पहेला म्होटा दिकरानो मात्र नीचलो डाबो एकज कान विधि शकाय छे. (२) मात्र म्होटा-पहेला–छोकराना प्रथम समयना ज लम पछीनी पहेली धनतेरसे, पुत्रवधूने घेर तेडवा राखवा निमित्तनी. (३) दरेक छोकरा या तो छोकरीना मुण्डन समये. मुण्डन, आखाय कुटुम्बना दिकरा-दिकरी कोईनो पण लमप्रसंग होय त्यारे ज थई शके. दिकरीओर्नु मुण्डन मात्र जाबी बाजुना वालनी एक ज लट लेवडावी कराववामां आवे छे. (४) दिकरा या दिकरीना लग्नसमये. (५) पुत्रवधुओना सीमंतप्रसंगे-सामान्यपणे गोत्रस्थापन. (६) जन्मथी सहुथी पहेली नामकरण-गोत्रमा दाखल करवा-नी सामान्यपणे गोत्र स्थापना कराय छे. ए प्रमाणे सहुथी म्होटा-पहेला-दिकराने छ वखत, पछीना दिकराओने चार वखत अने छोकरीओने त्रण वखत 'गोत्रज' जुहारवार्नु प्राप्त थाय छे. अंक (१) (२) (३)(४)वाला स्थापन समये सत्तर शेर ने एक पसली घउंना दलनो प्रसाद करवानो होय छे. आंबाना गोटलाना स्थापनथी शायद 'अंबिकाजी ' कुल-देवता होवा संभव छे. शिरोही राज्यमा शिरोहीथी दश माईल छेटे (दांताराज्यवाळा 'अंबाजी'थी अलग ) बामणवाडा नजीक कुलदेवता 'अंबिकाजी'नुं स्थान छ एवं किंवदन्तीथी सांभळवामां आव्युं छे. ज्ञाते 'ओशवाल वीसा' श्रीतपागच्छ अन्तर्गत श्रीविजयदेवसूरीय गच्छावलंबित श्वेताम्बर मूर्तिपूजक जैन. 1 अहीं सुधी मारवाडमां उच्चराता नाम पछवाडेना 'शाह' शब्दनी छाया रही छे. V जेमनी वंशवेल आगळना पाना पर चालु छे. -CARECEMEEG - Page #23 -------------------------------------------------------------------------- ________________ १ झवेरचंद रूपचंद (आ-उ.व.५६) गुलाबचंद (आ.उ.व.५०) प्रतापचंद (आ.उ.व.४८) पानुभाई (क) (आ.उ.व.२२) CCCCCASINESSURE १ (वि) केशरीचंद (उ.व.७०) दीकरी परसन बहेना (आ.उ.व.४०) (दीक्षितपणे खातिश्री) पहेली पत्नीथी ७ पुत्रो (वर्ष सवा अंदरना) (वर्ष दोढ अंदरनो) कांतिचंद (आ.उ.व. १९) (क) कुंवारा. जेमनी पाछळ वंशज नथी. (वि) विद्यमान हयात. जेमनी वंशवेल आगळना पाना पर चालु छे. * शेठ देवचंदना वीलना टूस्टी. आ फंडना पण भूतपूर्व ट्रस्टी. नीकळी गया सने १९१६. - + श्रीमद् विजयसिद्धि सूरीश्वरना संघाडामा दीक्षित. 'विजयश्री'ना शिष्या नाम 'खांविश्री' जन्म सं० १९३६ वैशाख शुद ६. दीक्षा सं० १९५८ वैशाख वद, सूरतमा 'लखी' बहेननी साये. कालधर्म सं० १९७६ जेठ वद ३, पालीताणा. Page #24 -------------------------------------------------------------------------- ________________ १/- केशरीचंद दे.ला.कु. वंशवेल श्री अध्या. धनवि. रन० वृत्ती. ॥८॥ उत्तमचंद (वि) (उ.व. २८) धरमचंद (वि) (उ.व. २२) चन्द्रसेन (वि) (उ.व. २०) मूलचंद (आ.उ.ब. ४) -० norruntentorRROR रमेशचंद्र (वि) (उ.व.६) रोहितकुमार (वि) (उ.व. २) *SHASRASHTR3355 * पहेली पन्नीथी; अल्प अल्प वयना. नोंध-आगळ जणाव्या मुजब (आ.उ.व. (वि) विद्यमान हयात. ) अवसान पामेलाओ माटे अने (उ.व. जेमनी पाछळ वंशज नथा. ) विद्यमान व्यक्तियो माटे योज्यां छे. Page #25 -------------------------------------------------------------------------- ________________ २ मलुकचंद* उत्तमभाई (आ.उ.व. ४७) नहालजीभाई (कुं) (आ.उ.व. ५३) दयाचंद (आ.उ.व.५५) शेठ मलुकचंद धर्मिष्ठ होई पौषधादि तपश्चर्या विशेषे करनारा हता. मलुकचंदना त्रणे पुत्र मलुकचंदनी हयातीमां देवगत थवाथी मलुकचंदने वंशज न होवाना कारणे एओना नामनी यादगीरी माटे रतनचंद घुसना सुरत गोपीपुराना श्रीवासुपूज्यखामीना दहेरासरजीनी नीचे पहेला भूगर्भमां दहेरासर बनावी, श्रीशांतिनाथजी वगेरे भगवान वि० सं० १९४३ना वैशाख शुक्ल ६ ने शुक्रना रोज रत्नाकर समा श्रीमद्रत्नसागरजीना उपदेशथी श्रीसिद्धिविजयजी (अधुना सित्यासी वर्षना वयोवृद्ध, विद्यमान मुनिराजोमां सहुथी आद्य दीक्षित आचार्य विजयसिद्धि सूरीश्वर द्वारा शेठ साकरचंदे प्रतिष्ठित कर्या. एनो शिलालेख आ मुजब छे:“॥ श्रीः॥ ए.॥ श्रीशांतिजिनाय नमः ॥ तारिटतमःशांतिवारुहेमतनुद्युतिः । प्रत्यादिष्टभवभ्रांतिः, श्रीशांतिर्ज[जयताजिनः॥१॥ श्रीसूर्यपुरवास्तव्य का शाह मलुकचंद्र वखतचंद्र ज्ञाति विशाओसवाल घृतगुडगोत्र तेनुं द्रव्य साफल्य [ सफल] करवाने अर्थे तेमना व्यवहार करवावाला तेमना भ्रातृजेय । शाहः साकरचंद्र लालभाइ तेमणे शांता[शालादिगुणोपेत श्रीमन् रत्नसागरजि महाराजश्रीना उपदेशथी। संवत् [संवत् ] १९४३ना वइशाख [वैशाख शुदः ६ वार शुके ॥ श्रीशांतिनाथनिवप्रतिष्ठा का]रापिता ॥ शुभं भवतु ॥:॥लि। ॥ मुनि सिद्धी दि] विजयः" (क) कुंवारा. GASSOS GEREGISTRAS Page #26 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या . ३ नववचंद लालभाई धनवि. दे.ला.कु. | वंशवेल रत्न. वृत्ती. प्रेमचंद (आ.उ.व.६५) शरूपचंद (आ.उ.व. ४५) लखमीचंद पुत्र साकरचंद (आ.उ.व. ३०) (नानी उमरमां) (आ.उ.व.५१) काभाई. (आ.उ.व.४६) ३देवचंद (आ.उ.व.५३) रतनचंदा (आ.उ.व.४६) दिकरी लखी बहेन (दीक्षितपणे अशोकश्री) (आ.उ.व.५२) दिकरी कंकु बहेन (आ.उ.व.५५) 0 * अवसान सं० १९६१ मागशर शुद एकम, मुंबई. + निघन सं० १९७६ प्रथम श्रावण वद ५ मुंबई. श्रीमद् बिजयसिद्धि सूरीश्वरना संघाडामा दीक्षित, संसारीपणाना श्री. वि.सिद्धिसूरीश्वरना धर्मसहचारिणी 'चंदनश्री'ना शिष्या नाम 'अशोकश्री' जन्म सुरत. | दीक्षा सं० १९५८ वैशाख वद ६, सुरतमां 'परसन बहेननी साथे. कालधर्म सं० १९८९ ना आशो शुद, छापरीआ शेरीमा सुरत. पसं. १९९२ना अषाढ शुद्ध १४ शुक्र ता०.३ जुलाई सन् १९३६ थी पंचोवेर (७५) उपवासनी महान तपक्षयों आदरी सं० १९९२ ना पर्युषण पर्वमा प्रथम भादरवा वद ३०(ते वर्षना कल्पधरनो आगलो दिवस) भोमे ता. १५ सपटेंबर सन् १९३६ना रोज सुखरूप तपश्चर्या पूर्ण कर्या बाद पण, उपवासोनी तपश्चयो; संवत्सरी-चतुथी वार रवि पर्यंत चालू राखवाना भावयुक्त, द्वितीय भादरवा शुद २ गुरुवार, ता०१७-९-३६ (ते वर्षना महावीर जन्म बाँचनना)ID रोजे देहमुक्त थनार व्यक्ति. जन्म वि. सं. १९३७ आशो शुक्ल पंचमी, सुरत. देहमुक्त वि. सं. १९९२ निज-द्वितीय भादरवा शुक्ल द्वितीया, सुरत. अवसान सं. १९४७ ना आषाढ शुक्ल एकादशी, सुरत. ८५ वर्षनी उमरमां ये जींदगीमा एक पण शोक प्रसंग देख्या विना, अर्थात् कसुंबल पाघडीये अवसान. ॥ ९ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ४/१ साकरचंद (आ.उ.व.५१) (वि) जीवणचंद (उ.व.५३) गुलाबचंद (आ.उ.व. ३८) (वि) मंजुभाई। (उ.व.५०) REKHARA बाबो जेचंद मोतीचंद बिपिनचंद्र B.A.(Hons.) (वि) (वि) (उ.व.२५) (उ.व.२३) चन्द्रकांत (मास २ अंदरनो) विमलचंद (वि) (उ.व.१५) विनोदचंद (वि) (उ.व.१४) (दि. १०नी अंदर) पानाचंद्र (वि) (उ.व.२२) (उ.न.१४) बाबो (वि) G(उ. दिन ११) Page #28 -------------------------------------------------------------------------- ________________ दे.ला.. वंशवेल श्री अध्या. धनवि. रत्न. वृत्ती. * उ.व. ५७ [१]; निधन सं० १९४९ मार्गशीर्ष सुरत. साकरचंदे छेल्ला छ सात वर्ष सुरतमां निवृत्तिमय जीवनमा गाळी चित्त अने पुद्गल बनेने उत्तमरीते धर्ममार्गे दोरी व्रत-तप-जप-ध्यान, गुरु-सेवा अने साधर्मिकभक्तिमा तल्लीनपणे व्यतीत कर्या हता. कहेवाय छे के चातुर्मासमा गुरुवंदनार्थ सुरत आवतां साधर्मिक-जनोनी भक्तिमां नित्यना एक मण दूधनो वापराश शेठ साकरचंदने त्यां हतो. एज प्रमाणे भोजन वगेरेनो प्रबंध पण हमेशनो हतो. + शेठ देवचंदना वीलना एक ट्रस्टी. भूतपूर्व आ फंडना ट्रस्टी. नीकळी गया सने १९३७. हाल अवैतनिक मन्त्री. जेमणे अद्यापि निःखार्थे लगभग पंदरेक धार्मिक अने सर्वोपयोगी खाताओमां संचालक तरीके घणां वर्षोंसूधी काम कयु छे. लगभग त्रीश वर्ष आ फंडनी अने लगभग वीश वर्ष श्रीआगमोदय समितिनी एकधारी सेवा बजावी १०० उपरांतना ग्रंथो प्रसिद्ध कराव्या छे. तेमज आनंदकाव्यमहोदधिना मौक्तिकोर्नु संपादन अने संशोधन कर्यु छे. 'ईडरगढ' उपरना श्रीसिद्धाचलजीनी स्थापनारूप अतिप्राचीन श्रीशांतिनाथजी जिनचैत्य-प्रासादे मूलनायकजीना पबासन हेठे, भगवती देवीश्री 'निर्वाणी' देवीनी मूर्ति खपर-श्रेयार्थे अधिष्ठाता तरीके भरावी स्थापित करावी छे. देवीश्री उपरनो लेख आमुजब छे: "विक्रम सं० १९८१ फाल्गुन शुक्ल तृतीयायां बुधे सुरत वास्तव्येन झवेरी जीवणचंद्र साकरचंद्रेण कारापिता श्रीविजयकमलसूरिभिः प्रतिष्ठिता च मूर्तिरियं निर्वाणीदेव्याः "(श्रीआत्मारामजी-विजयानंदसूरीश्वर पट्टधर श्रीविजय कमलसूरिए के जेओश्रीना नामथी सुरतमां वि० सं० १९८१ना वर्षमा "प्राचीन हस्तलिखित जैन-पुस्तकोद्धार फंड "नामा संस्था स्थापवामां आवी छे, तेमणे ए मूर्सिनी सुरतमा प्राणप्रतिष्ठा करी इती.) + शेठ देवचंदे मृत्युपत्रद्वारा दत्तक वारस तरीके लीधा. जेथी गुलाबचंदनी विगत शेठ देवचंदना वंशज तरीके देवचंदा आपी छे, | शरूआतथी आ फंडना चालु ट्रस्टी, (वि) विद्यमान हयात. राष्ट्रभाषा कोविद, तेमज जूदी जूदी अन्य भाषाओना अभ्यासी. राष्ट्रयज्ञे पत्रिकाअंगे कारागृहवास पामेला. ॥१०॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ नगीनभाई। (आ.उ.व.४६) बाबो ( दि० ११ अंदरनो ) ४ / २ घे लाभाई* (आ.उ.व. ४६) बालुभाई ( बाळवयमां ) * निधन सं० १९५१ सुरतमां. जेमणे पोतानी हैयातीमां सुरतमां तमाम जैन श्वेतांबर दहेरासरजीमां दरवर्षे केशर-बरास व्हेंचवामाटे व्यवस्था करी हृती. तेओनी हयाती बाद ए रकममा उमेरो करी ट्रस्टडीडना दस्तावेजवडे आखा हिन्दुस्तानना दहेरासरजीमां केशर-बरास आपी शकाय तेवी व्ययस्थावालं शेठ बेलाभाई लालभाई जबेरी जैन केशर बरास फंड" स्थापवामां आवे छे. ए फंडनुं भंडोल आशरे रु० ८०००० ऐंसी हजारनुं छे. जेना ट्रस्टडीडनी नकल ए फंडना रीपोर्टमां प्रसिद्धि पानी छे. शेठ देवचंदना वीलना ट्रस्टी तथा आ फंडना भूतपूर्व ट्रस्टी अवसान सं. १९७८ना कारतकमां; नवेंबर सने १९२१. मुंबई. शेठ नगीनभाई घेलाभाई जवेरी जैन हाई स्कूल (सुरत) माटे; तथा सुरत, गोपीपुरानी मोटी पोलमां आवेला श्रीवासुपूज्यखामीना दहेरासरजीनी वैशाख शुद्ध ६नी प्रतिष्ठानी सालगीरीना दिवसे प्रतिवर्ष संघ -मण माटे नादर रकम पोताना मृत्युपत्रथी बक्षीस करनार. मुंबई झवेरी महाजनना तथा बीजी अनेक संस्थाओना ट्रस्टी नगीनभाईनी बने संस्थाओना निभाव माटे मुंबईमां मकानो खरीदायेला छे. हाई स्कूल माटेनुं आशरे रू. एक लाखनुं झवेरी बजारमां अने संघजमण माटेनुं आशरे रू. पंचावन हजारनुं खेतवाडी मेनरोड उपर. Page #30 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न. वृत्ती. दे.ला.कु. वंशवेल ॥११॥ शेठ नगीनभाईनी सुरतनी हाई स्कूल उपरना लेखो:(१)"जबेरी, नगीनभाई गेलाभाई जैन हाई स्कुल. आ स्कुल खर्गस्थ शेठ. नगीनभाई गेलाभाईना बीलनी रुए तेमना विधवा अने एकझक्युटीक्स बाई लीलावतीए स्थापी छे. आ मकान रावबहादुर भगवानदास. ह. दलाल एल. सी. ई. नी मानद देखरेख नीचे एओए करेला प्लान मुजब रुपीआ ८२०००)ना सरचे बांधवामां आव्यु छ. बंधायु संवत वर्ष १९८२ इ. स. १९२६. (२) श्रीमद् मुनिराद् श्रीमोहनलालजी महाराजना प्रशिष्य श्रीमाणेकमुनिना उपदेशथी अने मरहुम शेठ. गुलाबचंद देवचंद्र झंवेरीनी प्रेरणाथी | आ हाई स्कुल स्थपाई छे. (३) आ स्कुल अने कंपाउन्डमां रोकायेली ११९. वार जमीनमा रु. १७०००)नी ७०० वार जमीन मरहुम शेठ नगीनभाई घेलाभाईए आपी छे. बाकीनी रु. ११०००)नी ४९० बार जमीन तेमना धणीयाणी लीलावतीए बक्षिस आपी छे. इ. स. १९२६. (४) आ मकान उपर बीजो माळ रु. १३०००) खरची, सने १९३२मां बांधवामां आव्यो छे." शेठ नगीनभाईना संगेमरमरना बावला उपरना लेखोः(१)"शेठ नगीनभाई घेलाभाई झवेरी जन्म चैत्र वद ५ सं. १९३२ सुरत खर्ग कारतक बद ५ सं. १९७८ मुंबई (२) जेमणे जैन हाई स्कूल माटे नादर रकम तथा जमीन; तेमज श्रीवासुपूज्यखामीना, गोपीपुराना दहेरासरजीनी सालगिरि निमित्ते प्रतिवर्ष वैशाख शुद ६ना संघ जमण माटे रु. ३५०००,नी रकम अर्पण करी छे. (३) ॐ आ संगेमरमरर्नु बावलं आचार्य डॉ. आनंदशंकर बी. ध्रुव. एम. ए., एल एल बी., डी. (लिद ) ना हस्ते सं. १९९५ना माह सुदी १ ने वार शनी तारीख २१मी जानेवारी सने १९३९ ने दिवसे खुर्छ मुकवामां आव्युं छे." ॥११॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ २७ ४/३ शेठ देवचंद ८ पुत्रो गुलाबचंद दत्तक-वारसपुत्र (आ.उ.व.३८) दीकरी वीजकोर बेहेना (आ.उ.व.४५) अवसान सं० १९६२ पोषवद ३ शनेऊ मकरसंक्रांति, मुंबई. जेओनी कायमी यादगीरी माटे आ फंड स्थपायुं छे. अने जेमणे सुरतमां जैन धर्मशाला बंधावी छे, जे आजे श्रीरत्नसागरजी जैन बोर्डिंग हाउस तरीके वपराय छे. तेओ मुंबई झवेरी महाजनना ट्रस्टी, शेठ आनंदजी कल्याणजीनी पेढीना शत्रुजयना रखोपा खाताना ट्रस्टी अने अनेक संस्थाओना कार्यवाहक हता. मुंबईमां देवसूरीय गच्छना गोडीजीना दहेरासरजीमा सं. १९५."मां सामला पार्श्वनाथजीनी मूर्ति पधरावी सामला पार्श्वनाथजीनुं दहेरासर स्थापित कर्यु हतुं. एमणा बंने ट्रस्टनी नकलो योग्य स्थले प्रसिद्ध कराववा इच्छा छे. + आठे पुत्रो अति नानी नानी वये गुजरी गयेला. आ फंडना भूतपूर्व ट्रस्टी. अवसान सने १९२५. सं० १९८३ फागन शुद ७ मुंबईमां. मुंबईना झवेरी महाजना प्रमुख, शेठ आणंदजी कल्याणजीनी पेढीना | सुरत [?] ना प्रतिनिधि, मुंबई म्युनिसीपाल कोरपोरेशनना मेम्बर उपरांत अनेक जैन-अजैन संस्थाओना ट्रस्टी. श्रीआनंदसागरसूरीश्वरना उपदेशथी आ फंडनी स्थापना माटे शेठ देवचंदना वीलना ट्रस्टीओने, कायदेसर रू. पीस्तालीश हजारनी रकमना पोते मालिक न थतां-ए रकम आ फंडमां खर्चवानी सम्मति आपनार तथा शेठ देवचंदनी यादगीरीना आ फंडमां रू. पचीस हजार भेट आपनार. तेमज सुरतनी शेठ देवचंदनी धर्मशालाने, विद्यार्थीओने हमेशना रहेवाना उपयोग माटे श्रीरत्नसागरजी जैन बोर्डिंग हाउस तरीके कोर्टनी रजा लई फेरवनार. शेठ देवचंदना वीलना एक्झिक्युट्रिक्स. जेमनी आसरे रू. पचीस हजारनी रकम तेमना मृत्युपत्रना आधारे आ फंडने सने १९११मां भेट मळी छे. Page #32 -------------------------------------------------------------------------- ________________ * गुलाबचंद दे.ला.कु. वंशवेल श्री अध्या. धनवि. रल. वृत्ती. ॥१२॥ नेमचंद (वि)* (उ.व. ३१) रतनचंद (वि) (उ.व. २८) झवेरचंद (वि) (उ.व. २६) लक्ष्मीचंद (वि) (उ.व. २४) अजितकुमार (वि) (उ.व.६) KARNAGNASAKARAN नलिन (वर्ष १ अंदरनो) रोहित (वि) (उ.व.) किशोरचंद्र (वि) (उ.व.५) *AICHIGAASIPLASHISHERLOSHARE * आ फंडना चालु ट्रस्टी. (वि) विद्यमान हयात. जेमनी पाछळ वंशज नथी. Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रीनेमिनाथाय नमो नमः वंशज-रक्षणकारिणी-भगवती-कुष्माण्डीदेव्यै नमः शेठ देवचंद लालभाई झवेरीना कुटुंबनी वंशवेल शाखा २ मूलपुरुष-फुल्लचंद शाह KOLOSSUSOSASTOSHIGLIGE (शाखा १)मानचंद शाह दीपचंद शाह (शाखा २) (शाखा १) वखतचंद (शाखा २) मीठाचंद १ नेमचंद २जेचंद ३ खूबचंद पानाचंद (आ.उ.व. ९५) म००३ V जेमनी वंशवेल आगळना पाना पर चाल छे Page #34 -------------------------------------------------------------------------- ________________ श्री. अध्या. धनवि. रख. वृत्ती. ॥१३॥ पानाचंद खीमचंदा (आ.उ.व. ५२) AKALOER नवेल दयाचंद (आ.उ.व. २२) ___* निर्याण सं० १९६३, चैत्र वद ३०. शेठ पानाचंदनी हयातीमा ज तेमना पुत्र खीमचंद तथा पौत्र दयाचंद देवगत थया हता. पानाचंदनी यादगीरी माटे, सुरतमां पर्युषणपर्वना पूर्वला दिवसे श्रीविजयदेवसूरीय-गच्छना बैरां-छोकराओ माटे उत्तरपारणा-(अत्तरवाण्णा)ना परव-जमणर्नु आशरे आठ हजार रुपियान फंड स्थापवामां आव्युं छे. शेठ पानाचंदना अवसान पहेला ज पौत्र दयाचंदनी मंदगी वधती चाली होवाथी दयाचंदे ज उपरोक परबना जमणर्नु फंड * स्थापवा व्यवस्था करी हती. + निधन सं० १९६१, अषाढ वद पंचमी. पानाचंद अने खीमचंद सुरत गोपीपुरा मोटीपोलना; सिद्धाचल उपर 'घुसना दहेराओ ने नामे प्रसिद्ध थयेला सुशोभन मंदिरो बंधावनार प्रेमचंद अने रतनचंद घुस पैकीना श्रेष्ठि रतनचंद घुसे बंधावेला श्रीवासुपूज्यखामीना दहेरासरजीना लांबा काल पर्यंत वहिवटकर्ता होई ए दहेरासरजीनो वहिवट तेमणे उत्तम सेवा, खंत, अने लागणीपूर्वक कर्यो हतो. अवसान सं० १९६२ आशो वद एकम. जेमनी पाछळ वंशज नथी. (आ.उ.व. ) आशरे उम्मर वर्ष ( देवगत थयेलाओनी निश्चित उम्मर नथी मळी शकी एटले 'आशरे') ॥१३ LARIES Page #35 -------------------------------------------------------------------------- ________________ भाई* (आ.उ.व. ५१ ) भाईचंद ( आ.उ.व. ७६ ) हीराभाई (उ. व. ५७ ) (बि) (कुं) १ नेमचंद दीपचंदमांनी शाखा १ ( शाखा १ ) अमरचंद ( आ.उ.त्र. ६० ) नगीनभाई लघुभाई (आ. उ. व. ६५) ( आ.उ.व. ) (शाखा २) झवेरचंद खुशालचंद (आ.उ.व. ६५ ) चुनीभाई ( आ.उ.व. ६० ) मंछुभाई ( आ.उ.व. ३२ ) b कस्तुरभाई ( आ.उ.व. ५२ ) हीराचंद - मास्तर ( आ.उ.व. ६८ ) (वि) नानाभाई (उ.व. ४३) पानाचंद ( आ.उ.व. २४ ) 6 * निर्माण सं० १९४५ आषाढ वद ७. सं० १९९६ मां लनबाद एक वर्षे अवसान + जेमनी वंशवेल आगळना पाना पर चालु छे. (वि) विद्यमान = हयात. दीपचंद (वि) (उ.व. १३) लखमीचंद (वि) (उ.व. २) Page #36 -------------------------------------------------------------------------- ________________ , नेमचंद दीपचंदमांनी शाखा २ श्री अध्या. बनवि. रख० वृत्ती. वंशवेल (शाखा १) अमरचंद झवेरचंद (शाखा २) ॥१४॥ लछुभाई तलकचंद हीराभाईक (आ.उ.व. ९.) (आ.उ.व. ५५) (आ.उ.ब. ४५) जीवणभाई। (आ.उ.व. ६६) मूलचंद (आ.उ.व. ) चुनीभाई (कु) जीवणभाई डायाभाई (आ.उ.व. ४७) (आ.उ.व. ५५) (आ.उ.व. ५०) ० बाबुभाई (वि) नगीनभाई B.A., LL.B. (वि) (उ.व. ४५) (उ.व. ३५) गुलाबचंदा अमीचंद (आ.उ.व. ३२) (आ.उ.व. २५) मोतीचंद (आ.उ.व. १३) लखमीचंद (वि) सनत्कुमार (वि) अशोक (वि) (उ.व. ७) (उ.व. ७) (उ.व. ४) * आंधळा हता. + सं० १९८४ मां अवसान. + निधन सं० १९८२ द्वितीय चैत्र शुक्ल १. | निधन सं० १९९२ प्रथम भादरवा वद १४. 'तालेवन' उपनामे ओळखाता. [सं० १९५३३५४ ना प्लेगमा अवसान. जेमनी पाछळ वंशज नथी. (वि) विद्यमान हयात. (क) कुंवारा. Page #37 -------------------------------------------------------------------------- ________________ २ जेचंद दीपचंद अमेचंद नामनी खबर पडी नथी (आ.उ.व. ) शरूपचंद (आउ.व. ८२) धरमचंद (आ.उ.व.४५) हीराचंद (आ.उ.व. ५४) बालुभाई (आ.उ.व. १२) प्रेमचंद (आ.उ.व. ४८) छोटुभाई (वि) (उ.व. ५०) दीपचंद (आ.उ.व. ९) पानाचंद (आ.उ.व. १) रतनचंद (वि) (उ.व. ३५) झवेरचंद (वि) (उ.व. ३३) गुलाबचंद (आ.उ.व. ७) पानाचंद (वि) (उ.व. २१) नवीनचंद (वि) (उ.व. १६) बाबो (दि.१नो) जीवणचंद (बि) (उ.व. १२) पुष्पसेन (वि) (उ.व. १०) बाबो (वि) (उ.व.१) निर्याण सं० १९." आशो वद 4.निधन सं० १९५२।५३, प्लेगसमये. निर्याण सं० १९७२ फागण वद एकम. 1 अवसान सं० १९८३ मार्ग० वद १२ शनि. Page #38 -------------------------------------------------------------------------- ________________ - ३ खूबचंद दीपचंद उत्तमचंद श्री अध्या. वनवि. रख० वृत्ती. ॥१५॥ दे.ला.कु. वंशवेल सवेरचंद (आ.उ.व. ४०) हेमचंद (आ.उ.प. ) जगजीवनदास उर्फे जगा वीर (आ.उ.व. ८५) बालुभाई चुनीलाल शरूपचंदी (आ.उ.व. ६५) मोतीचंद नामनी खबर पढी नथी (आ.उ.व. ६०) (आ.ह.प. ) (था.उ.ब. २२) (आ.उ.व.७२) ० GARISALIHALISASA * देहोत्सर्ग सं० १९६१. शेठ जगजीवनदास 'जगा वीर' नामे प्रसिद्ध हता. पोते सामान्य स्थितिना झवेरी होवा छता जेमने माथे एमणे हाथ स्थापि मोतीना |धंधानुं कामकाज शीखवाडेलं ते सघळा झवेरीओ लक्षाधिपति थया हता, एटली एमना हृदयनी निखालसता अने शुभाषिशनी उदार भावना हती. शेठ जगा वीरना पुत्र बालभाई एमणी हयातीमा सं० १९६० मा प्लेगथी वर्गवासी थया होवाथी जगजीवनदासे पोताना, पूर्वजोना, अने वंशना नामनी हयातीसूचक अने ख्यातिदर्शक; तेमज पोताना अने आप्त-कुटुंबीजनोना कल्याण-अर्थे सुरत गोपीपुरा, 'हीरजीवालभना डेलामा' पोताना जूना निवासस्थाननी भूमिउपर सोळमा श्रीशांतिनाथ खामी- कमनीय, नाजूक, धर्मकृत्योमा शिखरसमुं शिखरबंधी जिन-चैत्यालय बनावरावी प्रतिष्ठित कर्यु छे. शेठ जगजीवनदासना जामाता नगीनचंद सवेरचंदनी साथे छोटालाल नगीनचंदनी कंपनीने नामे मोतीनो पार करनार अमदावाद-निवासी, विद्याशालावाला, सुप्रसिद्ध-धर्मात्मा संघवी शेठ छोटालाल ललुभाई झवेरीये सं० १९६" ना वैशाख शुद १३ ना रोज उपरोक्त दहेरासरजीनी प्रतिष्ठा करावी हती; तेमज निर्वाणी| गरुडनी मूर्तियो प्राणप्रतिष्टा करी पधरावी हती. + तपखी. १५॥ PRO Page #39 -------------------------------------------------------------------------- ________________ चुनीलाल डाह्याभाई (आ.उ.ब. २२) ललुभाई। (आ.उ.व. ७५) मोतीचंद (वि) (उ.व. ४६) मंगलचंद (वि)(कु) (उ.व. ३०) 8OSSSSSSSSSSSSSSSSSS ASSALASASAASAASAASAASAASAULES बेदीकरा (बे मास अंदरना) पानाचंद (कु) (आ.उ.व. २०) माणेकचंद (वि) (उ.व. २०) * देहत्याग सं० १९६४ चैत्र वद एकादशी. + निर्याण सं० १९८७ माह बद बीज. 1 मुंबईमा बोरीबंदर स्टेशन नजीक गांडा माणसना हाथनो छरो लागवाथी सं० १९९५ मा मृत्यु निपज्यु हत. * फुलचंद साथे गणता वधुमां वधु अहीं नव पेढी थाय छे. ज्यारे केटलेक स्थले आठ अने सात पण आवे छे. जेमनी पाछळ वंशज नत्री. (वि) विद्यमान हयात. (कुं) कुंवारा. Page #40 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रख० वृत्ती. ॥१६॥ दे.ला.कु. वंशवेल अनुलेख श्रीमत्-यादवकुल-भूषणाय श्रीनेमिनाथाय नमः प्रौढप्रातिभमन्दरेण मथितासिद्धान्तदुग्धोदो, सद्बोधामृतमाप्य यः सुमनसं चके जन स्वाचितम् । दुष्कर्मादिभिदैकपेशलतपोवज्रायुधं धारयन् , जीयादेष सुपर्वनाथसमतः श्रीसिद्धिसूरीश्वरः॥ शेठ देवचंद लालभाई झवेरीना कुटुंबनी वंशवेल अनुलेख अम्बा व्यन्तर-देव-सेविततनु सङ्के सुसाह्यप्रदा, वामे हस्तयुगे च अंकुश अने डिंभोधरा-स्वामिनी । हाथे दक्षिणगे युगे सुविशदे पाशाम्र-लुंबीधरा, श्रीनेमीश्वर-भक्त-वांछितकरा हंसोपमा-गामिनी ॥४॥ श्रीहंसविजयजी शेठ देवचंद लालभाईर्नु जीवनचरित्र आलेखवा इच्छा हती परंतु ते हमणां न बनी शकवाथी मात्र पूर्वपुरुषथी मांबी तेओना कुटुंबनी वंशवेली जेवी सामान्य विगत ज अत्रे आपी छे. बनी शकशे तो बीजा कोई ग्रन्थमा जीवनचरित्र अपाववा प्रबन्ध करीश. शेठ देवचंदना कुटुंबना मूळ पुरुष फूलचंद शा० लाटदेशांतर्गत सुरतमा आवीने वस्या हता. सुरतना वीशा ओशवाळ श्रावकोमां कोईक खंभात, घोघा अने अमदावादशी आवीने वस्या हता. केटलाको | सीधा मारवाढथी बावीने पण पूर्वे वस्या हता. ओशवाळोनी उत्पत्तिनुं मुख्य स्थान मारवाडमा ओश्या नगरी छे. त्यांथी ए कोममाथी अमुक अमुक माणसो गुजरात काठियावाड कच्छ भादि जूदा जूदा देशोमा धंधार्थे जई वस्या हृता. ए प्रमाणे सुरतमा आवेला ओशवाळो पैकी वीशा ओशवाळ झातिमांना मोटे ५ ॥१६॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ भागे मारवाड, खंभात्, घोघा, अने अमदावादथी उतरी आवेला छे, ज्यारे बुरहानपुर, पूना, कारवान, अने औरंगाबाद जेवा इतर गामोथी आवेला वीशा ओशवाळ धावको पण थोडाक प्रमाणमां छे. ए प्रमाणे शेठ फूलचंद शा० क्यांथी आव्या ते निर्णय थई शकतो नथी. पण अनुमान एम थाय छे के तेओ पण सीधा मारवाडथी ज मोटे भागे आव्या होय, कारणके तेओना अने ते पछीना बेएक वंशजोना नामने छेडे मारवाड नामोनी माफक शा० शब्द जोवामां आवे छे. सुरत आव्या पछीथी नामने अन्तेनो शा० शब्दनो लोप थई फक्त चन्द शब्द रहेलो होय एम लागे छे. ते पछी केटलाक नामोमां भाई शब्द योजायो छे, अने अधुना कांत, कुमार, सेन शब्दो पण योजाय छे. मारवाडथी ज सीधा आवेला मानवानुं बीजुं कारण ए पण छे के सं० १९६० मां शेठ देवचंद पोताना कबीला साथे श्रीधुलेवाजी तीर्थे केशरियाजीनी यात्रायें गया ते वखते राणकपुरजी वगेरे नानी मोटी पंचतीर्थीनी यात्रार्थे मारवाडमां फर्या हता. ए दरम्यान नानी मारवाडमां अमारा कुटुंबीयोना वे एक घर मोजूद हता, तेओ अरस परस कुटुंबनी गोठ गोत्र उपरथी अरस परसने ओळखी आनंदित थया हता. गुजरातमां आवीने वसेला जैन लोकोमां गोठनुं ओळख आजे बहु अल्प थई गयुं छे, ज्यारे सुरतमां तो ते तद्दन भुंसाईज गयुं छे. परंतु मारवाडमां तो अद्यापि एवो नियम छे के गोठ बिना कोईनी ओळख, या विवाह आदि प्रकारना संबंधी थई शकतां नथी. सारा योगे शेठ देवचंदना कुटुंबनी गोठ-अवटंक तेओने अने तेओनी एक ज गोठवाळा बहोळा कुटुंबीजनोने आजे पण याद होवाथी ज मारवाडमां पोताना कुटुंबीजनो हता एवं जाणी शकायुं हतुं. एक प्रश्न खाभाविक उपस्थित थवानो संभव छे अने ते एज के नानी मारवाडमां कुटुम्बीजनो छे तेम जणान्युं तो ते गाम अने ते लोकोनुं नाम वगेरे केम स्पष्ट कर्तुं नथी ? परंतु दिलगीरी सह लखवुं पड़े छे के सं० १९६० मा शेठ देवचंदनी साथे जात्राये गयेलामांथी आ हकीकतने जाणनारा कोई पण वृद्ध आजे हयात नथी. अने जाणनारा जे युवानो आजे छे ते ते वखते बाळवयना होवाथी अने आवी विगतो नोंधी राखवा प्रत्ये, आधुनिक गुजरातीयोनो जे सामान्य नियम 'दुर्लक्ष' छे ते आ गुजरातीयोमां पण होवाथी ते गाम अने गृहस्थोनुं नाम अत्रे आपी शकायुं नथी. परंतु आटला लेख उपरथी आशा राखी शकाय छे के आ लेख बहार पढी ते लोकोना अने बीजाओना वांचवामां आवेथी जरुर भविष्यमां विशेष जाणवानुं बनी शकशे. ए शिवाय बामणवाडा पाखे कुलदेवता अंबिकाजीनुं स्थान छे ते पण एक कुटुंबीजनना यात्रार्थे फरवा जवा उपरथीज जणायुं छे. Page #42 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रस. वृत्ती. ॥१७॥ दे.ला.कु. वंशवेल अनुलेख शेठ देवचंदना कुटुम्बना मूळ पुरुष शेठ फूलचंद शा० नी गोत्र 'घृत-गुड' छे. गोठ(थ)नी ओळख मारवाडी भाषामा धीगुडनी छे जे सुरतमा गुजराती भाषामां घीगोळनी गोत्रज तरीके ओळखाय छे. ला सुरतनी वीशा ओशवाळ कोमनो धंधो बहोळा भागे मोती अने झवेरातनो छे. अने तेथी ए आखी कोम झवेरी कोम तरीके प्रसिद्धि पामेली छे. मोती अने झवेरातनो धंधो आ कोमनो परापूर्वथी चाली आवतो वंशउतार धंधो छे. खंभात, अमदावाद, घोघा, मारवाड वगेरे जूदे जूदे स्थळेथी आवीने आ कोम | सुरतमा एकत्र थई शकी ते झवेरातना धंधाने ज आभारी छे. खरं कहिये तो खंभात, अने घोघा बंदरोथी तेमज अमदावाद, अने मारवाडना जूदा जूदा शहेरोमांधी झवेरातनो धंधो करनारा ज वीशा ओशवाळो मोटा भागे सुरत बंदरमा आवीने एकत्र स्थिर थई शक्यां छे. ज्यारे बीजो धंधो करनारा बीशा ओशवाळ ज्ञातिना जैनो पण सुरतमा पूर्व अल्प प्रमाणमां कईक आव्या हता खरा पण झवेरीयोनी माफक एकत्र थई शक्यां के सुरतमां स्थिर थई शक्यां नहोता. ६ आ ज–झवेरातना वेपारने लीधे-कारणथी सुरतनी आखीये वीशा ओशवाळ जैन कोम झवेरी कोम तरीके ओळखाती आवी छे. जो के हमणां मोतीना व्यापारनी अतिशय मंदताना कारणे अन्य धंधा तरफ पण केटलांको वळेला छे. ___सुरतनी वीशा ओशवाळ कोम; ए तपा, खरतर, अंचल, सागर, लोढीपोसाल वगैरे पृथक् पृथक् गच्छोना श्रावकोवडे बनेली बहुधा श्वेतांबर मूर्तिपूजक न्यात छे. थोडांक वर्षोथी न्यातमा तेरापंथी पंथनो पगरव जणायाथी न्यातनी आशरे सत्तरसो माणसोनी वस्तीमाथी लगभग साडीतेरसो आबालवृद्ध स्त्रीपुरुषो, “श्रीवीशा कामोशवाल जैन श्वे० मूर्तिपूजकन्याति-सुरत" ए नामथी नवी न्यातनी स्थापना करी प्रतिज्ञापत्रबडे एमां संगठित थया छे. शेठ देवचंदना कुटुंबनी वंशवेल, एटले म्हारा पूर्वपुरुषोनी मात्र नामावली अने शुभकार्यादिनी यादि जेवी धर्मवही दर्शाववामां आवी छे, ए फक्त म्हारा कुटुंबना गौरव या बडाई खातर नहि, पण,| (क) जेवी रीते कविकुलभूषण संघवी, श्रावक ऋषभदासे पोताना रासाओ आदि काव्योमा पोतानी अने पोताना पूर्वजोना शुभ कार्योनी यादि, जनताने एए प्रकारे शुभकार्योमां प्रेरावा माटे दोरी छे, तेवीज रीते तेवाज मनोरथोथी अत्रे में पण आपवा प्रयत्न कर्यों छे. के जे उपरथी अन्य सहधर्मी बंधुओ पोतपोतानी शारीरीकमानसिकआर्थिक शक्तियो अने भावना प्रमाणे ते ते शक्तियोनो व्यय करी शुभ उपार्जे अने अन्योने ते मार्गे प्रयत्नशील बनावे. Page #43 -------------------------------------------------------------------------- ________________ ROSSIGASTUSKISSA slek (ख) बीजं आ लेख प्रसिद्ध थई पूज्य संवेगी मुनिवयों, श्रीपूज्य आदि यतिमहाराजो, इतिहासवेत्ताओ, शोधखोल-संशोधको, श्रावको, अने वहिवंचा, तेम ज वहिवंचा जेवा अन्य पुरुषोना हाथमां आवेथी, नीचे दर्शावेली विगतोनी माहिती, मोडी व्हेली पण अमारा कुटुंबीजनोने या शेठ देवचंद लालभाई जैन पुस्तकोद्धार फंडना संचालक महाशयोने या म्हने पोताने मळे तो ते संबंधे सप्रमाण सविशेष जाणवा जणाववानुं बनी आवे. विगतोः-(१) मारवाडमां कुटुंबीजनो छे या नहि ! (२) होय तो कया देशमां ! (३) अन्यत्र पण जईने वसेला छे? (४) आम्रगोटला उपरथी कुलदेवता कया छे? (५) मारवाडमा बामणवाडा पासे कुलदेवतार्नु स्थान छे? (६)कुलदेवता अंबिकाजी ज छे? (७) अन्यत्र कुटुंबी जनो होय तो तेओनो धंधो वगेरे शुं हशे! () केटलामी पूर्व पेढी उपर अमारी आ वंशवेल मेगी मळे छे! (९) मूल कया गामना वतनीयो हता। __तथा (१०) कया रजपूतोमाथी कये समये कया आचार्यादिकना उपदेशथी उद्धार पामी जैनधर्मी धयेला? इत्यादि जाणवाशोधवानी विमल-बुद्धिथी बाल जीवननी ऊर्मि खातर म्हारा पूर्वपुरूषोना संग्रहीतमाथी आ प्रयन्न म्हें कर्यो छे. उडतालीश वर्षों पूर्वे म्हारा दादा शेठ साफरचंदे कुटुंब संबंधे एक लेख लखी राखेलो छे ते पण बनी शकशे तो योग्य समये प्रसिद्ध कराववा प्रयत्न करीश. मुंबई ता०५ मी फेब्रुआरी, सन १९४१) | वि. सं. १९९७ माघ शुक्ल ९ बुधवार । विमल जीवणचंद जवेरी Page #44 -------------------------------------------------------------------------- ________________ शेठ देवचंद लालभाई जैन पुस्तकोद्धार फंडना पहेलेथी आज सूधीना ट्रस्टीओनो पट श्री अध्या. घनवि. रख० वृत्ती. ॥१८॥ वंशवेल दूस्टी.पट. हालना चालु ट्रस्टीओ वि.सं. १९९७, माघ सने १९४१ फेब्रुआरी सने १९०९ ना मूल डीड अने सन् १९११ । सने १९२९ ना पहेला एपोइंटमेंट- | सने १९३६ ना बीजा एपोइंटमेंटना बाई वीजकोरवाली मिलकतना बीड समयना ट्रस्टीओ डीड समयना ट्रस्टीओ बीड समयना ट्रस्टीओ नगीनभाई घेलाभाई *१ जीवणचंद साकरचंद ३ जीवणचंद साकरचंद मंछुभाई साकरचंद मंछुभाई साकरचंद केशरीचंद रूपचंद १ नेमचंद अभेचंद जे. पी. नेमचंद अभेचंद जे. पी. जीवणचंद साकरचंद गुलाबचंद देवचंद *२ अमरचंद कल्याणचंद *३ नेमचंद गुलाबचंद फुलचंद कस्तूरचंद २ नेमचंद गुलाबचंद हीराभाई मंछुभाई मंछुभाई साकरचंद हीराभाई मंछुभाई साकरचंद खुशालचंद मंछुभाई साकरचंद नेमचंद अभेचंद जे. पी. नेमचंद गुलाबचंद हीराभाई मंछुभाई साकरचंद खुशालचंद . * देहमुक्त १-सने १९२१ मां ( १२ वर्ष ट्रस्टीपदे.) २-सने १९२७ मां (१८ वर्ष ट्रस्टी.) ३-सने १९३२ मा (६ वर्ष ट्रस्टी.) निीकळी गया १-सने १९१६ मा (७ वर्ष ट्रस्टी.) २-राने १९२८ मां (१९ वर्ष ट्रस्टी.) ३-सने १९३७ मां (२८ वर्ष ट्रस्टी, ते पछी मंत्रीपदे.) Page #45 -------------------------------------------------------------------------- ________________ मों ही भी मुनिसुव्रतजिनेन्द्राय नमः ओं ही नमो सञ्चसाहूणं । श्रीविजयसिद्धिसूरीश्वरो विजयतेतराम् । शेठ देवचन्द लालभाई झवेरीना कुटुंबनी वंशवेल पुरोलेख (लेखक-शाकेरचन्द लालभाई जवेरी) शवत १९४९ कारतक वद ११ वा. भामे हमे हमारी जाते आ लखीने तईआर करु छे. हमे तन भाई शाकेरचंद लालभाई ता. गेलामाई लाखभाई ता. देवचंद लालभाई जन तन हमारा एकथापनामांथी मुबाई जवेरीनो धंधो चलहो ता. जुज धंधो शुरतमा चलाहो तारबाद हालमा हमारु शरीर जरा I aig & test, x x x x x x x x x x आपरु कुतम 'गीगोल'नु केवाम छे जीवनभाई लगे छती पेरी ऊपर ता. नगीनभाई लगे छती पेरी ऊपर फुलचंदशा करीने कोई भापरां परदादां शुरत शेरमा अमदावाद हथवा खभात हथवा मारवारथी आवेला तेनी नकी कोईने खबर नथी तेमनी आगल तेमनां बापनु नाम शु छे ते तेनी कोईने खबर नथी. आपरी गोतरज मां शी रीते मादे छे ने शी रीते वईबत करे छे:-जे छोकरो पेलवेलो पेला खोलानो था छे तेनो एक दाबो कान नीचेनो वीधाम जा १ भोमे.-लेखकनी भाषा कायम राखी, अल्प अर्थ पूर्ण-विराम वगेरे चिदो तथा पेरेग्राफ नवा योज्या छ. २. स्वपरनी केटलीक अंगत बानतो महीं मने बने पछी कमी करी के अने ते स्थाने x x x भावी निशानी मूकी छे. ३ मा माता. मायना. अ.क.४ Page #46 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न वृत्ति. बंशवेल पुरोलेख ॥१९॥ ते शीवाए कोई वीधांतो नथी ता. मांथानी बाबरी लगन आखा कुतमा कोईनां पन थाअ तारे छोकरांनु बधु माथु मुदावे छे ने छोकरीनी एक दामी लत नेवारे छे. दर एकजने शारु शतर शेर ने एक पोश गऊ धोवरांवीने तेनु दल शेकीने बधु, थुला शाते गोतरज आगल मातलीमा थुल भरीने मुके छे ता. शात पान शात | शोपारी शात पईशां ने मांअनां मातला उपर लाल रेशमी रेजो के छे. ते गोतरज पती पछे जे जथाजोग आपु होअ ते फोईने ते बधु आपे छे. तेमा शतर शावला | करे छे तेमा शतर दलनां लारवा मुके छे तेमां शतर पईशा मुके छे तेमा शतर रोतली शतर पापर शतर शोपारी मुके छे. एक पातलो शारो चोखो पवीतर लई तेनां ऊपर शात पान शात शोपारी ने वचमा केरीनो गोतलो पधरावे छे तेने गोतरज कईने जे छोकरां छोकरीने पैनांवे हथवा मुदन करावे हथवा चुरो पेरे तो ताही कई दल करवानु काम नई लगन मुदनमा दल करऊ परे" छे. ए रीते ऑपरी गोतरज केवाती आवे छे ने ए रीते कर थतो परमपरांए आवे छे. पेलो दलमांथी शापोनशेर कोईने आपे छे बाकी शावला पईशा कुतैबमा वेची आपे छे बाकी आपरी गोतरजनो कोई भारी कर नथी 'गरीगरी काम नथी परंतु जैरे लगन मुदन करऊ होअ तारे हथवा पेलवेलो छोकरो होम तेनी धनतेरशने दीने गोतरज "जारवी परे छे. ते पेला खोलांनो छोकरो पेलो५ पने ६ तारे तेने धनतेरशे मोतरजनो कर करीने ते वीवशे तेनी धनीमानीने "गेर राखे छे, ए रीते गीगोलनी गोतरज केवाअ छे. फुलचंदशाने पेते छोकरां बे थआ मानचंदशा दीपचंदशा. ते लोको गैना मोता आबरुदार ने मोतों जवेरीनो बेपार करो आपरी नांत वीश होशवालनी केवातेमा गनां तेमना आर्थनां शीकेली, जवेरीनो धंधो, ते पंन मोता शारा जवेरीमां कीशयी केवाता हतां तारबाद दीपचंदशाने पेते छोकरी ।* तैन केवाअ छे नेमचंदशा ता. जएचंदशा ता. खुपचंदशां. ने मानचंशाने पेते छोकरा बे केवाअच एक मीयाँशां ने एक वखतशा. मीथाशानां छोकरी पानाभाईने | तेना छोकरां खीमांभाई तेना छोकरां दोहाभाई एतळे लगे मोजुत छे. तारबाद बखतशाने छोकरी चार हतां तेवन चार छोकरांने नांनी ऊमरमा मुकीने मरी ४ ढांके. ५ पत्यां. ६ आप. ७ सत्तर. ८ रोटली तथा पापड. ९ पाटलो १० पवित्र ११ गोटलो १२ परणावे १५ मुंबन १४ चुडो १५ त्या ते बखर १६ करवू १७ पडे १८ भापणी १९ सवापाचशेर २० कुटुंबा नेची २१ घडी घडी २२ पडतु २३ ज्यारे २४ झारखी जुहारनी २५ पहेलीवार परणे स्वारेज. कमभाग्ये बीजीवार परणवु पडे तो ते वखते गोत्रज स्थावानी नहि पण गमे ते दिवस गोत्रजनी स्थापनाविना बीजीवारनी धणीभाणीने घेर राखी शकाय. २६ परणे २७ बेर |२८ पेटे २९ गया ३० षणा ३१ मोटा ३२ कर्यो ३३ ओसवाल ३४ हाथना ३५ शीखेका ३६ प्रण ३० मीठाशा ३८ डायाभाई ३९ मोजूद ४० तेवण-तेको ॥१९ कर Page #47 -------------------------------------------------------------------------- ________________ गभा हतां तेमनां एक छोकरां जबेरशा तेमनां छोकरां रूपचंदशां तेमनां छोकरां केशरीभाई ने मोतीचंद बे जनां आ "चोपरी लखातां लगे चरनजीवी के तेमना बाप रूपचंदशां ने दांदां जवेरशा गर्ना होशीआर हतां ने ते जवेरशा शैमिांन हवशेतांमां मरी गभा पछे रूपचंदशा परबालांनो जवेरातनो वेपार शारी रीते चलांबीने अथाजोग पचीश शाथ हजार रुपीआ मुकी छोकरांहोने शोपीने मरन पामां हर्ता. वखतशांना बीजा छोकरां मलकशा हतां तेवन गनां घरमीश हतां ने गनां ऊतेम जीव हतां ने गनां पोर्शी पैरेकमनां ने तैर्वैसा करता हतां ने बीलनां भोली इतां आखी ऊमर लगे धरम हरिधिलो. तेमने पेते छोकरा तन हतां ऊतेमभाई नांहांलजीभाई ता दभमाई. तेमां ऊतेमभाई "मोतां छोकरां ते यनां "नांमेथामे भनेला वेपार धंधामां कीशवी ने कलेवेर हतां कोईथी छेतरांभ तेवा नोता. ते तने छोकरां तेरी जईने वेपार रोजगारमां भोभैमां जतां शौभ गभारो मलकशा पेलां गुजरी गआ हतां तेवन मलुकशानो कोई रैके नई ने कइक जुज पईशां हत. तेमनां भतरीजा शाकेरचंदने पैलवेला मुबाई शीकावी वेपारी करां. तेमनी पछारी कोई नई तारे वाशपुजशमीनु देरांशर मोतीपोलमां रतनचंद गुशनु केवाल छे तेमां नीचे आरशपैनो करांवी काचनु छांपरू करांवी ने ते जगाए शांतीनांथजी मुलेनीएक पथैरींवा तेमनी शीते बे परतमांजी एकबाजुए मांबीपधरांवां तेनी बे बाजुए पारशनांथनी फेनवली ने परतीमां पघरांवी छे तेनी नीचेनी वे बाजुए वे पर्तमी पधरांवी छे. शामी ने एकबाजुए तेमनो कइक जुज "हवेज हतो तेमां शाकेरचंद ने " बधां छोकरां दांदां केतां हृतां तेमने कोई वंश रऊ नई तेथी तेमनां थको ए शातीनांथ भगवानो ४१ मूळ कखाण भाजे एकाद आने मले एवी ते वखते मैड ईन आस्ट्रीयानी अडथे आणे वेचाती एकसरसाईझ बूकमां लखायेलं के, माटे चोपडी. चोपडीनी लगभग नव साइडोमा भा लखाण लखायेलं हे. ४२ सामान्य ४३ अवस्था (स्थिति)मां ४४ पौषध ४५ पडिकमण ४६ तपस्या ४७ भारापेलो ४८ मोटा ४९ नामेठामे ५० वर आ एकज अंग्रेजी शब्द आम वापरायो छे. ५१ त्रणे ५२ र ५३ वासुपूज्यस्वामीनुं ५४ भयरामां ५५ रहा मे ५६ आरसपाषाणनो ५७ शांतिनाथजी ५८ मूकनायक ५९ पथराव्या ६० साये ६१ महावीरखामी बीजीबाजूनी प्रतिमाजीनुं नाम लखायुं नयी, पण लखवा माटे मूल लखाणमा आशरे एक इंचनी जग्या कोरी मूकेली है. ६१ पार्श्वनाथनी ६१ फणावाली ६४ प्रतिमा ६५ आवेज मिल्कत ३६ 'ने' 'अने' ना स्थाने बधे वपरायेलो . साकरचंद अने तथा छोकराभो मलुकचंदने दादा कहेता हता भने महकचंदनों कई वंश रक्षो नहि तेथी. ६७ वंश ६८ भगवाननो Page #48 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. दला. बनवि. वंशवेल रत वृत्ति. ॥२०॥ पुरोलेख गभारो बंधावी आपो हतो. तेनो बईवत हाललगे शाकेरचंद ने शाकरचंदना भाईहो करे है. तेमने बदले शाकेरचंद वाशपुजशामीना देरांशरमा सरच बदले रुपीमा पचीश दर वरशे आपे छे." तारबाद वसतशानां तीजा छोकरी नवलशा हतां तेवन दीलनां शारां मांनश हतां ने कुतमैनी औरैव छोकरी ऊपर शेरको भाव रोखतां हतां ने एके एक छोकरांहोने भेगा करी बधाने लईने जंबा" बेशतां हतो. तेमनां छोकरां तन हतां पेमचंदभाई शरूपचंद ने लखमीचंद ते शरूपचंद लखमीचंद गुजरी गआ डे ने |पेमचंदभाई मोतां छोकरा चरनजीवी छे तेमने पेते एक छोकरो भाई रतनचंद छे तेमने परनांवेलो छे. तारबाद वखतशांना चोथा छोकरी लालभाई काकां करीने हतां तेवन गनां भोला ने गनां भावनां शारा हतो ते अमारी चोपरीनां लक्षनारनां पीताजी थाअ छे. तेवन गनी मोती ऊमर आशरे पचांशी वरशनी ऊमरे शवत १९४७ नां अशार शुद ११ वा. बपोरना एक बागाने शुमारे गुर्जेरी हता. छोकरां तेमनी पछारे तन मुकी गला छे गनी शारी आवस्मा ने गनो जांजोग पईशो पन, ता. शारी आबरु शारां गरवारे बधा छोकरांहोने परनांवी पशतांवी शारी शोभामा । औवरी मोती ऊमरे मरतां लगे कोई रोग नई मदवार नई औखे पांखे शुखी हालते शदा लगे लाल पगिरी बाधतो. कपरालतां "गारी बल सांवां पीवमा गना "शोकी ने दीलना तोकल हता. तेवनां चारे भाईनां पीतां नांहांनी हवर्शतामाथी मातां पीतां गुजरी गा इता. तेवना मोशालीआ गलालचंद भवानीदाशवाला केवातां हतां तेमना आईमां रांजांबाई करीने हतां तेमने ऊछेरीने मोतां करेला, ने आ गैर छे ते पन तेमनी तरफबी मळेल. तेनां चार भाग करीने चारे भाई रक्षली जे भाग मलुककांकांनो हतो ते पेमचंदभाईने आपेलो तेमा "तांकु छे तेमां पानी लेवानो हक बधानो छे ते पेमचंदभाईने आपती बखत खतमा लसांवेडछे. लाडभाईनां छोकरा तन शाकेरचंद ता. गेलाभाई ता. देवाभाई तन छोकरा तेवन पोते तन जन एकेयापंना मुबाई मोतो वेपार जबेरीनो चलावीने ९धानी ७० मा पछी दरबरसे रु. पचीशने बदले अमुक रकम भापेली के व्याजांथा सर्च चलावा माटे पखं जाणवा भावेडं के माणस ४२ कुडंबना | सर्व ७४ सरखो ५ नमवा ७६ काका ७७ असाच बार पछीनी जग्या कोरी रहेली .७८ गुजर्या ७१ घरबार ८०भावडी ८१ मंदबाव ८२ अचि ८५ पापडी |८४ गाडी ८५ शोखी ५ टोकक उदार ७ भवखामाथी ८८ घर सुरत गोपीपुरामा 'हिरजी बझमना' देलामा भावेला घरो. भाजे एदेलावाली पोक 'हिरजी वडमना बांचाने बदले नाके मुरवडीयानी दुकान होवाची सुरवडीयाना खांची तरीके पण बोचाय हे मागपूर्वे पोताना परो 'मोटी पोज'मा बता भने भागमा बनी मिस्कतनी साये पण नाह पाम्या इता. ८९ रोग ९० रांकु. ११ एकठापणामा ॥२०॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ SESEISHUSHIAUSAHA पशंपीने नशीब परमाने गनु नानु "कमांओ. हेशल शुरत शेरमा भाग मोती शवत १८९३ ना "शालमा लांगी आह शेर बळी गळ तेमा गरवार बळी गणा xते वखतमा तेथी ऑगल हमारा पीतांजी शामान अवशतामां आवेला, तारबाद हमे छोकरां ऊमर पुगतामा भावा. नीशाले भैनी तार पछे जीवनचंद मोतीचंदनी दुकाने शेरापी नांमु शीकवां बेयों तांहांथी ऊंथीने शवत १९०९ नां शालमा मल(क)काकां शाते' मुबाई गा, तां हां नांमुधामु चवना ईशाब, पैरोनीगरनो | धंधो जवेरीनो वेपार शीकीने १९२० शाल शुधी धंधो चलाहो तारपछे देवाभाईनी मरजी बीधारांनां धंधा ऊपर लागी तेवन मोती वीधवानो धंधो शीका ने गेलाभाई मुबाई आवां तेवारे मुवाईमां रूपचंदभाई पाशे गेलाभाईने शीकवा वेशारा तेमनी पासे शीकी ऊशीभार था पछे तने भाई मुबाईमा रआ ने केतवां (वर्ष) शावत १९.९थी ते शवत १९१८ मल(क)काकांना मेगा रआ तां आथे रोशोई करवी ने बक मुशीबतमा दीवश "गुजारा तारपछे रूपचंदभाईनां | | मेगा १९२७ नां शाल लगे मेगा रा तारपछे मुबाईमा जुदु गैर लीधु. १९२१ नां शालथी मोतीनो धंधो मोतो चालीहो ने तीर्दीरथी वीलात मोती मोकलवा "मांदु ने वीलातनो धंधो आज लगे चीला करतां गनां नामकीत दिल वेपारी थआ ने नशीब परमांने शारू नानु कमांआ. शाकेरचंदने छोकरा तन छे जीवनभाई गुलापचंद ता. मछुभाई. गेलाभाईने एक छोकरो छे, नगीनभाई देवाभाईने हाल लगे कइ छोकरो नथी एकज १२ संपसंपीने १३ नाणु ९४ कमाया ९५ असल ९६ लागी ९७ 'आगल 'नो अर्थ आगल जता एम भाग पछीनो समझवो. कारण के आगना वखते शेठ लालभाईने भने घरनां बचाने मात्र पहेरेला कपडांभरेज जीव बचाववा बहार नीकलवू पडेल, ते वखते आजनी माफक को, सैफवॉटो के जबरी चीजोरीओ न होती. ने काई पोतानी मिक्कत रोकर नाणु अने अने झरझरियान होय ते घेर पटासओ के दोडापोमा पासेज राखबामा भावतुं. भयंकर भागथी घेराई जतां वसमरे नीकलवा उपरात घभरातना मार्या घोडीयामाथी पोताना नाना बालकने बदले खांदणीनाखाढणी भाने बाळकमानी लुगडामा लपटा हाथर्मा लई नीकली पडेल त्या मित्कतने क्यां पकडवा से. तेथी सामान्य स्थितिमा आवी पडेलां. अना लेखकोट माकर चंदज मोटे भागे घोडीआमा रही गयेला. आगांधी बहार नीकल्यांवाद ध्यान भाववाथी पाया बई घोडीआमांची लई भावेलां ९८ भण्या ९९ शराफिनाम १०० बेठा १ कतीने २ साये नामुठाम तथा मोवीना वजननि गणत्रीना चवना हिसाबो ४ मोती पोरववानो धंधो तथा सवेरातनो | व्यार ५वींधाराना-मोती बांधवाना शीख्या ७ बेसाच्या ८ कौसर्मा मूकेला शो संबंध जाळवदा ममे नवा मूक्यां छे. मूकमा रही मयेला देखाय ९ रखा १.त्यांमुंबईमा हाये रसोई करवी ११ गुजार्था १२ घर भाडेथी जुदु लई त्या वसवाट कर्यो. १३ चलान्यो १४ ते दहादायी १५ मांधु १६ चाल्या १७ नामांकित १८ नाणु Page #50 -------------------------------------------------------------------------- ________________ दे.ला.कु. वंशवेल श्री अध्या. धनवि. रन वृत्ति. ॥२१॥ पुरोलेख CESSAREERSARSAGAR छोकरी छे तेनु वीजीबेहेन नाम छे. शाकेरचंदने छोकरी चार ने छोकरा तन छे खीमकोर ता. ऊमीआकोर ता• रतन ता• देन. वैचा एक छोकरी फुलकोर करीने गनी शारी हती ते वे वरश हौरीथी देवगत थई हती. __आ बधु लखबानु कौरन ए रीते के जीवनभाई गुलभाई मछुभाई ता. गेलाभाईनां छोकरां नगीनभाई तमे वर्धा नांनी ऊमरना छो तमने खबर पैरैवां | शारू के अपरां चैरी होने केवी मुशीबत परी छे ने केवी रीते वेपार करो छे ने केवी रीते शुकदुख वेथीने पईशा "कमांआं छे तेने तारे बधाने शाचवीने रेऊ ने जे "मोतां रऔं हो तेमनां कऔमां चालेऊ पईशा कमांतां गनी मुशकेली परी छे तेने बगारवां नई बधा भाईहोने "शपीने शभौलीने "रेज कुतबमां कोई शाते ७वीरोद राईहो नई. पईशांने नांदांनी लुचाइ करीने बगारवो नई. पईशां शाचवीने राखशो तो शुकीआ रेशो. ऊदम करी जानऊ गर्न | वेपार रोजगार करतां "शीकहो ने आपरां बापदादांनी शोभा परमांने आबरू ईजतसर रेऊ ने जेम बने तेम कमावानो ऊदेम करीने पईशो हाथमां शारी रीते "राखहो. ने धेरैमां बऊ तंतर रेऊ. धरमथी कोई दीवश बदलाऊ नई धरमे जेकार थशे कोई दीवश कोई अधरैमनु काम करऊ नई. धरम छे ते आपरो जेन धरम छे ते कोई पुरर्वनी "मांहांपुने पामेला छई. तेमां आपरो तपगछनो धरम जीनेपैतमा देराशरनो धरम छे तेथी कोई दीवश फेरक नई. जे "धनीने जीनपतमाथी रेगें न होए तेनी शोबत करवी नई ऑपरी छोकरी होअ तेने आपरो शेरैको धरम देरे दरशने जता होम नई तेने ऑपी नई. |हमारी कोई छोकरीने हमे जे पतमांने मांने नई तेने तो पनीवी नथी, ते वाशते छोकरांहो तमारे पै ईआद राखऊ. शरव ऐत शरैकु एकधरमी ऊपर १९ चंदन २० रतन अने चंदननी बनी २१ अगाडीची भा चोपडी लखी तेनां वे वर्ष पहेलाथी २२ कारण २१ पटवा २४ आपणा २५ बडाओने-बडबाभोने। | २६ वेठीने २७ कमाया छीए २८ रहे २९ मोटा ३० रखा ३१ होय ३२ कयामा ३३ चालवू ३४ संपीने ३५ संभाळीने ३६ रहेवू ३७ विरोध ३८ राखयो ३९ सुखी ४० उद्यम ४१ जाणवो ४२ घणो ४३ शिखशो ४४ राखवो-राखशो ४५ धर्ममा ४६ तत्पर अधर्मनु ४८ जैन ४९ पूर्वना ५० महापुण्ये ११बीप ५२ जिनप्रतिमा ५३ फरवू फेरवबो नहि ५४ धणीने ५५ रंग-राग ५६ भापणी ५७ सरखो. आपणां सरखो धर्म ५८ आपबी ५९ प्रतिमाने ६० परणावी ५१ शेठ साकरवंदे, प्रतिमाने नही माननाराने त्यां दीकरी परणाववी नहि एटल जसचवेल पण मारा नम्र मारानन मत मजब-'जिन प्रतिमाने नहि माननारा कोई पण धर्म बालाने त्यांदीकरी आपबी नहि तेमज लेबी पण नहि'ए प्रतिमाने माननाराओ माटे विशेष श्रेयकर देखाय हे. न करे नारायण ने कोई महत् पापना योगे वडीलोनी हवादी न होई, बाळबच्चाबोने मोसाळ पक्षे उछेरावं पड़े या मोसालमा मोटा थवापणुं प्राप्त थाय तो बच्चाओना जिनप्रतिमाने मानवा-पूजवाना संस्कारोमा झोटो विक्षेषज भावी पडे, भने एथी पोताना वंशजो मूक्ति-विच्छेद धर्मावलंबी थई जवा संभव रहे ६२ खूब ६३ राखg ६४ सर्व हेत ६५ सरखं * श्री. जीवणभाई साकरचंद तरफथी आ लखाण आटलुंज मळयुं होवाथी अहींज ते पुरुं थाय छे. RECESSARAK २१॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ફંડના નવીન કાર્યક્તઓ તરફથી નિવેદન - SUCHERG આ કંડનો ભૂત ઇતિહાસ ૌરવભર્યો છે અને તે દ્વારા પ્રગટ થયેલા ગ્રન્યાંકો પરથી જૈન સાહિત્યની થયેલી સેવાનો ખ્યાલ આવી શકશે. કંડદ્વારા થયેલી સેવાનું માન મુખ્યતઃ ફંડ–સંસ્થાપકના કુટુંબીજન તથા ભૂતપૂર્વ ટ્રસ્ટી અને ચાલુ માનદમંત્રી શ્રી. જીવણચંદ સાકરચંદ ઝવેરીને છે. હાલ તેઓ સંજોગવશાત નિવૃત્તિ ઇચ્છી રહ્યા છે તો પણ &Iઆ સંસ્થાના કાર્યકરોને તેમનો ગાઢ અનુભવ તથા માર્ગદર્શનનો લાભ મળતો રહેશે એ આશા વધારે પડતી નથી. આથી છેલ્લાં સાત આઠ વર્ષો થયાં આ સંસ્થાના પુરતક–પ્રકટીકરણમાં શીતતા વ્યાપી ગઈ હતી. આ પ્રકાશન તેનું જીવંત ઉદાહરણ છે. ઈ. સ. ૧૯૩૭ માં છપાવવા શરૂ કરાયેલું આ પુસ્તક ઈ. સ. ૧૯ર્ષના અંતમાં પૂર્ણ થાય છે. 8ાતે જ પરિસ્થિતિ શરૂ કરાયેલાં બીજાં પુસ્તકો “અભિધાન ચિંતામણિ કોશ, “જૈન કુમારસંભવ” અને “સિદ્ધહેમ અવકી ચૂર્ણિ”ની છે. હાલના કાર્યવાહકો તે પુસ્તકો જેમ બને તેમ જલદી લોકોપયોગ માટે સાદર થાય તે માટે ઘટત પ્રયતા કરી રહ્યા છે. છા આ શિથીલતા કે અવ્યવસ્થા બદલ કોણ દોષિત છે અથવા તેના કારણે શાં શાં છે તેની ચર્ચા કરવાનું આ સ્થળ નથી તેમજ તે વિષેની અમારી યોગ્યતા એ નથી. છતાં એટલું જણાવી દેવાની અમે તક લઈએ છીએ કે * * * SLAG Page #52 -------------------------------------------------------------------------- ________________ આ ગણા આ સંસ્થાના આર્થિક બંધારણને અભાર પણ ધોકો નથી લાગ્યો, બટુકે અત્યારે અગાઉના કાર્યકર્તાઓની નિક્રિયતાને બનાવે II પરિણામે પુસ્તક પ્રકાશનના ભંડોળમાં મૂળ રકમની વ્યવસ્થિત રોકાણને પરિણામે ઉત્પન્ન થએલી આવકથી સંગીન બી વધારો થયો છે, લગભગ તેત્રીસ હજાર રૂપીઆ જેટલો. એટલે સંસ્થાની આર્થિક સ્થિતિ સંબંધે જો કોઈના મનમાં સંદેહ ને ૨૨ | જી હોય તો તે અસ્થાને છે. અત્યાર પહેલાંનાં ટ્રસ્ટીઓએ સંસ્થાનું નાણું સુયોગ્ય રીતે સાચવી રાખ્યું છે એ ઓછી સેવા નથી કરી. છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન જુના ટ્રસ્ટીઓમાંથી ત્રણ ટ્રસ્ટીઓ શેઠ નેમચંદ અભેચંદ, જે. પી., શેઠ મંછુભાઈ સાકરચંદ તથા શેઠ હીરાભાઈ મંછુભાઈના શોકજનક અવસાન થયાં છે તેની અમે દુખપૂર્વક નોંધ લઈએ છીએ. હાલમાં ટ્રસ્ટીઓની બોર્ડમાં નીચેના છ તૂટીઓ છે. (૧) શેઠ નેમચંદ ગુલાબચંદ દેવચંદ (૨) શેઠ સાઠેરચંદ ખુશાલચંદ | It૩) શેઠ હીરાચંદ કસ્તુરચંદ (૪) શેઠ મોતીચંદ મગનભાઈ (૫) શેઠ તલકચંદ મોતીચંદ (૬) શેઠ બાબુભાઈ પ્રેમચંદ.Jદી શેઠ જીવણચંદ સાકરચંદે માનદ મંત્રીપદનું પોતાનું રાજીનામું ટ્રસ્ટીઓ પર મોકલ્યું છે તેનો હજી સુધી નિકાલ નથી થયો. | આ સંસ્થાનો વહિવટ પૂર્વવત બહેકે તેથી વધુ અંદર અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે નવા ટ્રસ્ટીઓ ઉત્સકસિ છે, અને જૈન સાહિત્યના પુનરોદ્ધારમાં રસ લેનાર દરેક બંધુ તેમજ પૂજય મુનિવરોની સૂચનાઓને તેઓ આવકારો. જીવળી અત્યાર સુધી જે જે પૂજ્ય મુનિ મહારાજાઓ તથા જૈન સાહિત્યપ્રેમી સજજનોએ આ સંસ્થાના ધ્યેયને મૂર્તિમંત કી SHSHSHSHSHSHS ANTARER ૨૨ છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ મા મા આવન" SUSHISHA KUSHUSHA કરવા સહાય કરી છે તેમનો અત્રે ઉપકાર માનીએ છીએ અને તે જ પ્રમાણે હવે પણ તેઓ ભાર્ગદર્શન અને મદદ 8ાઆપતા રહે એવી વિનંતિ કરીએ છે. અંતમાં આ સંસ્થાના પ્રેરણાદાતા આગમોદ્ધારક પરમપૂજ્ય આચાર્યવર શ્રી સાગરાનંદસૂરીશ્વરજીનો આભાર–ભાર અમે વિશેષતઃ ન રવીકારીએ તો કૃતબીજ ગણાઈએ. શાસન દેવ જૈન શાસનના અવિચળ અભ્યદયાર્થે શ્રીમસૂરીશ્વરને દીર્ધાયું #Iબક્ષો એવી અમારી સહદય પ્રાર્થના છે. લી. સેવકો - મુંબઈ તા. ૯-૧૨-૫ ૮ હિરાચંદ કસ્તુરચંદ ઝવેરી. સં. ૨૦૦૨, માર્ગશીર્ષ શુકલ પંચમી મોતીચંદ મગનભાઈ ચોકસી, (મેનેજીંગ ટ્રસ્ટીઓ) Page #54 -------------------------------------------------------------------------- ________________ किञ्चिदतव्यम् श्रीअध्या. धनवि. रख० वृत्ति कहाश-वश-जमिक-शुल-शिव-विभलिव-मन्दाक-साबिद-हियुगे । बीकविणे पक्वालदु मम शयकमवम्य-पम्बार्क। [रभस-पश-नम्र-मुर-धिरो-विगलित-मन्दार-राजितां-त्रियुगः । वीरजिनः प्रक्षालयतु मम सकलमवद्य-अम्बालम् ॥] -सिद्धहेम (--२८८ विद्वद्वन्दमनोज्ञकाव्यरातिभिर्यः स्तूयते सर्वदा, भूपालप्रतिबोधको गुरुमतिः सिद्धान्तपारणमी । व्याख्यादानविचक्षणः शुभगुणैर्विख्यातकीर्तिः सुधी, आनन्दाब्धिमुनीश्वरं गणपति बन्ने महाशानिनम् । ॥२३॥ KAKKARANSARKAR शेठ देवचंद लालभाई जैनपुस्तकोद्धार फंडना, अने श्रीमती आगमोदय-समितिना मामयी आजे जैनसमाजना साक्षरवर्गमाथी भाग्येज कोई अजाण हशे. कारण के फंड तरफथी आगम-प्रकरण-चरित्रादि तेम ज अंग्रेजी, तथा गुजराती रासायो आदि न्हाना म्होटा सित्याशी अंको अने आगमोदय-समिति तरफथी एकसठ अंको वांचकोना हाथमा समर्पित थई चूक्या छ, फंडमाथी अन्तिम प्रन्थ वि० सं. १९९३मां भरतेश्वर-बाहुबलिवृत्तिनो द्वितीय विभाग "प्रन्थाङ्क ८७" तरीके प्रसिद्ध कर्या बाद लगभग त्रण वर्षे "ग्रन्थाङ्क ८८" वाचकवर्य श्रीमद्मास्वातिविरचित प्रशमरति-प्रकरण श्रीहरिभद्रसूरिना विवरण, तेम ज अज्ञातनाम पूर्वाचार्यप्रथीत संक्षिप्त अवचूरी सहित नामनो ग्रन्थ वांचको समक्ष रजु करवामां आव्यो. अने श्रीधनविजयजी गणि| तथा श्रीरत्नचन्द्रजी गणिए करेल बन्ने टीकाओ साथे श्रीमुनिसुन्दरसूरिकृत 'मध्यात्मकल्पदुम "प्रन्याङ्क ८९" मो सिद्धि * ॥२३॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ दातानी कृपावडे प्रसिद्ध करवा भाग्यशाली थयो छ. आ पछी थोडा समयमां ज "अङ्क ९०" मो श्रीरूपचन्द्रपाठककृत श्रीक्षमाकल्याणपाठकनी 'प्रकाश' टीका सहित 'गौतमीयमहाकाव्य' जनसमक्ष समर्पण करवामां आवशे. ए उपरांत प्रेसमां नीचे मुजबना प्रन्थो चालु करायेला छे: (१) सटीक वैराग्यशतक-वैराग्यरसायन-पद्मानंदशत वगेरे त्रण शतको उल्लासिकमस्तोत्र, धर्मशिक्षाप्रकरण आदि (२) अभिधानचिंतामणि कोष-निघंटुशेष, एकाक्षर नाममाला-लिंगानुशासन, शब्दभेदप्रकाश, शिलोंछ ए अने (३) जैनकुमारसम्भव सटीक. उपरांत (१) 'प्रमाणनयतत्त्वलोकालंकार रत्नाकरावतारिका टीका, टिप्पण, पंजिकासहित' तथा (२) 'आवश्यक-नियुक्ति छायासहित' अने (३) दिर्घाल खर्चवालो शक्य एटलो सम्पूर्ण अने सुन्दर श्रीमद् आनंदसागरसूरीश्वरजीनी देखरेख नीचें 'प्राकत | कोश' छपाववा सम्बंधी विचार कार्यकरो करी रह्या छे. वळी श्रावकना कृत्योर्नु साचं मार्गदर्शन करावनार श्रीरत्नशेखरसूरिरचित श्री श्राद्धविधि" "विधिकौमुदी' नामनीस्वोपज्ञवृत्तिसह मूळ, तेमज तेनुं गुजराती भाषांतर छपाववानी अत्यावश्यकता कार्यवाहकोना ध्यानमा छे अने सत्वर ते काम हाथमा लेवानी तेओने ऊमेद छे. __ प्रस्तुत मूल ग्रंथना प्रणेता 'संतिकरं स्तोत्र'ना कर्ता सहस्रावधानी सुप्रसिद्ध आचार्यप्रवर श्रीमन्मुनिसुन्दरसूरिजी छे, के जेओ विक्रम संवत् १४७८ थी १५०३ सुधी आचार्यपदे रही आ भारतभूमिमां विचर्या हता अने शासनप्रभावक तरीके ख्यातिमंत थया हता. प्रस्तुत ग्रंथ शिवाय बीजा पण अनेक ग्रंथो आ सूरिवरे रच्या छे, जेवा के४१ विद्यगोष्ठी, श्लोकसंख्या ८९७, रच्या काल वि० सं० १४५५ । *२ उपदेशरत्नाकर (स्वोपज्ञवृत्ति), श्लोकसंख्या ७६७५ Page #56 -------------------------------------------------------------------------- ________________ किश्चि द्वक्तव्य श्री अध्या. ४३ जयानंदकेवलीचरित्र (श्लोकबद्ध), श्लोकसंख्या ६०७५ । ४ नरवर्मचरित्र, श्लोकसंख्या ५०० । ४५ मित्रचतुष्टयकथा - धनवि. श्लोकसंख्या १४६०, रच्या काल १४८४ । ६ चतुर्विंशतिजिनस्तोत्र, श्लोकसंख्या ५७५ । ७ स्तोत्ररत्नकोष, लोकसंख्या ११५०।। . रत्न० वृत्ति. ISI४८ संतिकरं स्तोत्र, गाथा १३ । ९ सीमंधरजिनस्तुति । *१० साधारणजिनस्तुति । ॥२४॥ ___ यद्यपि आथी विशेष ग्रंथो पण सूरिवरना बनावेला होवानो असंभव तो नथी ज! परंतु अमोए आ ग्रंथसूचि मात्र जैनग्रंथावली ना आधारे आपी छे! ___ आ उपरथी समझवानुं के आ सूरिवर एक सारामां सारा संस्कृतप्राकृतादि-भाषाना धुरंधर विद्वान् हता, एटलं ज नहीं, किंतु मंत्र शास्त्रना पण सारा निष्णात हता, के जे बाबतना प्रमाणमा एमर्नु बनावेलुं संतिकरं स्तोत्र अने तेनो महिमा सुप्रसिद्ध छे. एनी अंदर एवी तो उत्तम मंत्रानाय एओश्रीए गोठवी छे के जेना स्मरणद्वारा भव्यात्माओ अनेकविध उपद्रवोथी शांति मेळवी शके छे. एज | कारणथी तपागच्छना पूर्वाचार्योए पाक्षिकादिना पूर्व दिवसे तेमज विहारना दिवसे देवसिक प्रतिक्रमणमा स्तवनना स्थाने अने | पाक्षिकादिप्रतिक्रमणना अंतमा आ स्तोत्र कहेवानुं सामाचारीमा निश्चित कयुं छे. ___ आ सूरिराजनो विशेष इतिहास जाणवानी इच्छा धरावता वांचकोए मुंबई शेठ मोतीशाहना लालबाग उपाश्रयना संघ तरफथी प्रकाशित 'विद्यगोष्ठी'नी प्रस्तावना, तथा आ फंड तरफथी मुद्रित 'उपदेशरत्नाकर'नो उपोद्घात, तेमज जाणीता साक्षर इतिहासवेत्ता, श्रीयुत मोहनलाल दलीचंद देशाई, बी. ए., एल्. एल्. बी. लिखित 'जैनसाहित्यनो संक्षिप्त इतिहास' आदि जोवां. x आ ग्रंथो अन्य संस्थामो तरफथी प्रकाशित थया के. * मा ग्रंथो अनुक्रमे प्रस्तुत फंड तथा भागमोदयसमिति तरफथी प्रकाशित यया के. RREARRESS ॥२४॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ | प्रशस्तिगत पद्यथी स्पष्ट जणाई आवे छे के,-विक्रम संवत् १६७४ ना वर्षे विजयादशमी शुक्रवारमा 'दिवसे गच्छाधिराज श्रीमान् विजयदेवसूरिजीनी आज्ञाथी अने पोताना दीक्षा-विद्यागुरु श्रीशांतिचंद्रोपाध्यायनी कृपाथी वाचकवर श्रीरलचंद्रगणिए अध्यात्मकल्पलता नामनी आ सुंदर वृत्ति रची छे. एमनो पण विशेष इतिहास जाणवा माटे उपर्युक्त 'जैन गूर्जरकविओ-प्रथम माग' तथा 'जैनसाहित्यनो संक्षिप्त इतिहास' वांचकोए जोवा. सुरतवासिओने मान लेवा जेवी वात छे के, आ टीका श्रीरत्नचंद्रगणिए सुरतने आंगणे पूर्ण करी छे, अने प्रद्यम्नचरित्र वगेरे बीजा पण केटलाक अन्थो रची सुरतमा पूर्ण कर्या छे. ___ अध्यात्मकल्पद्रुम ग्रन्थ, (१) शृंगार, (२) हास्य, (३) करुण, (४) रौद्र, (५) वीर, (६) भयानक, (७) बीभत्स, II (८) अद्भुत अने (९) शांत ए नवे रसोमांना सर्व रसोना अधिराजसमा शांतरसथी सोळ अधिकारोमा विभूषित करवामां आवेलो होई एमां स्वपरने हित थवाना हेतुथी शांत्यादि भावोर्नु प्रतिपादन करवामां आवेलुं छे. एनुं वाचन, मनन, अध्ययन अने तदनुसार आचरण, आत्माना वैरीरूप क्रोध, मान, माया, लोभ, राग अने द्वेष तथा ते वडे उत्पन्न थतां आत्मानां अन्य बंधनो या अंतरायो उपर जय मेळवी जयश्री-जयकमला वरवान; तेम ज भवोनी अभिवृद्धि-रूप संसारचक्रमां वारंवार न पीलातां कुंभकारना चक्र उपर माटी पिंडमांथी नीकळतां शुद्ध-पात्रादिकनी जेम अथवा कादव-पाणी इत्यादिथी निराळा शुद्ध कमळ-दलनी जेम आत्मानी शुद्धतावडे कल्याण-कमला या मोक्षलक्ष्मीनी प्राप्तिनुं मुख्य साधन छे. BATASARAGARRIGAISATGAL च.क.५ Page #58 -------------------------------------------------------------------------- ________________ C श्री अध्या. धनवि. रत. वृत्ती. किञ्चिद्वक्तव्य ॥२५॥ १५. A RRRRRRRRR प्रन्थ-विषयादि संबंधे विस्तृत अने उपयोगी आलेखन करी आपवा, अध्यात्मकल्पद्रुमने सचोट अने सुन्दर रीते गुजराती भाषामां मूकनार श्रीयुत मोतीचंद गिरधरलाल कापडीआ सोलिसिटर मुंबई, तथा अन्धकार भगवान् मुनिसुन्दरसूरि अने बन्ने टीकाकारो श्रीमान् धनविजयजी गणि तथा श्रीमद् रत्नचंद्रजी गणि संबंधे शोधनपूर्ण विस्तारथी गूजरातीमा लेख लखी आपवा इतिहासप्रेमी श्रीयुत मोहनलाल दलीचंद देशाई बी. ए., एल एल्. बी. एडवोकेट हाईकोर्ट मुंबई, एमनां वचनो मळेला होवाथी तत् संबंधे विशेष लखवु उचित धारतो नथी. वचनो मुजब बन्ने महाशयोना विद्वत्तापूर्ण लेखो बद्दल अमो तेमनो आभार स्वीकारीए छीए. ___ आ पन्थना संशोधनकार्य माटे आगमोद्धारक आगमव्याख्याप्रज्ञ साक्षरशिरोमणि आचार्यप्रवर श्रीमद् आनन्दसागरजी सूरीश्वरना | हुँ तथा श्रीमान ट्रस्टीवर्यो अहर्निश ऋणी छीए, के जेमनां कृपादृष्टि अने परिश्रमवडे ९० प्रन्थो बहार पाडवा शक्तिमान् थया छीए. शेठ दे० ला. जैन पुस्तकोद्धार फंडना उद्भवनो सामान्य इतिहास अत्रे आपवो योग्य लेखु छु: जेमनी स्मृतिने अर्थे आ फंड स्थापवामां आव्युं छे ते शेठ देवचंदलालभाई जवेरीए पोताना मृत्युपत्रमा रू. १००००० (एक लाख)नी रकम विलथी जाहेर करी निराली तपशील मुजब नीचे प्रमाणे शुभकार्योमा खर्चवा माटे पोताना टूस्टीओने फरमाव्यु हतुं. २०००० जूनां दहेरासरोनो जीर्णोद्धार करवामां. ( आ रकम शेठ आणंदजी कल्याणजीनी पेढी मारफते, ए पेढीनी पण एटली ज रकम उमेरावीने राणकपुरजीना धन्नाशाह पोरवाडना जगप्रसिद्ध 'त्रैलोक्यदीपक' दहेरासरना जीर्णोद्धारमा शेठ देवचंदना ट्रस्टीओए भाईश्री गुलाबचंदनी देखरेख नीचे खरचेल छे. वि० सं० १९७१।७२ लगभग) CAKACEAESAR Page #59 -------------------------------------------------------------------------- ________________ ५००० पांजरापोळ सुरत अने बीजे. (सुरतनी पांजरापोळमां अपाई.) २५००० वाडी करवा मांडी छे तेनी धर्मशाला करवी. (सुरतमा शेठ देवचंदे रू०२०००० वीस हजार खरची मकान सहित वाडी बांधवा मांडी हती तेमां पचीश हजार उमेरी धर्मशाला स्थापी. जेथी धर्मशालामा रू. ४५००० पिस्तालीश हजारनी रकम वपराई.)* ५००० केशर अने बरास फंडमां. (आ रकम शेठ घेलाभाई लालभाई झवेरी केशर बरास फंडमां अपाई छे.) शेठ देवचंद उपर मुजब रू०५५००० (पंचावन हजार ) खरचवानी यादि लखी शक्या हता, अने रू. एक लाखमांथी रू० ४५००० (पिस्तालीश हजार ) शेमां खरचवा फरमावq ते विचार करी लखवाना हता. परंतु पोताना अवसान-काल पूर्वे ए यादि पूर्ण करी शकाई नहि, जेथी पिस्तालीश हजारनी रकम नाम-निर्देश विनानी शुभकार्यमा खरचवानी बाकी रही. ए रू० पिस्तालीश हजारनी रकम शुभकार्योमा खरचवानी शेठ देवचंदना सुपुत्र शा. गुलाबचंदनी कायदेसर रजा मळवा उपरांत, शा. गुलाबचंद देवचंदे पोताना तरफथी पण महूंमनी यादगीरी माटे शुभकार्यमा खरचवा काढेला रू. २५००० (पचीश हजार ) पण आ रकममा उमेरी महूम *शेठ देवचंदनो आशय "रू. वीस हजार खरच्या छे तेमा रू. पांच हजार उमेरी रू. पचीश हजारनी धर्मशाला करवी" एवो हतो. पण कायदेसर वीकनो अर्थ एवो थयो के "शेठ देवचंद गमे एटली रकम खरंची गया होय ते बिलमा या निराला तपशीलपत्रमा ए मुजबर्नु स्पष्ट करेलुं नम होवाथी ए खरचेल रकम गणवानी नहि, पण तेमा रू. पचीश हजार दृस्टीओए वधारे मापी ते वाडीनी धर्मशाला स्थापवी." आ धर्मशालानो धर्मशाला तरीके लाभ लेवातो न होवाथी स्व. गुलाबचंदे कोर्टनी रजा मेळवी धर्मशालाने 'श्रीरबसागरजी जैन बोडींग हाऊस' तरीके फेरवी, जेनो सुंदर लाभ आजे विद्यार्थीओ लई रया छे. Page #60 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ती. ॥२६॥ शेठ देवचंदना नामनुं एक स्थायी फंड स्थापवा सूचव्युं. आथी रू० पचीश हजारनी रकमने रू० पिस्तालीस हजारनी रकम साथे उमेरी रू० ७०००० ( सित्तेर हजार ) संगीन फंड स्थापवा माटे विलना ट्रस्टीओद्वारा जुदा राखवामां आव्या.* आचार्य महाराज १००८ श्रीमद् आनन्दसागर सूरीश्वरजी (ते समये पन्यास पदे ) नी सलाह अने उपदेशथी तथा शा. गुलाबचंद | देवचंद झवेरीनी सम्मतिथी, आ एकत्र रकमोनुं महूम शेठ देवचंदनी यादगीरी माटे “शेठ देवचंद लालभाई जैन पुस्तकोद्धार फंड ” नामनुं आ ट्रस्ट शेठ देवचंदना मृत्युपत्रना ट्रस्टीयो (१) शेठ नगीनभाई घेलाभाई, (२) शेठ केशरी चंद रूपचंद, (३) शा. जीवण चंद साकरचंद अने ( ४ ) बाई वीजकोरे ( शेठ देवचंदनी पुत्री ) ईस्वी सन् १९०९मां स्थाप्युं. तेमज योग्य व्यवस्था जलवाई रद्देवा माटे ( १ ) शेठ नगीनभाई घेलाभाई, (२) शेठ केशरीचंद रूपचंद, (३) शा० जीवणचंद साकरचंद, (४) शा० गुलाबचंद देवचंद, ( ५ ) शेठ फुलचंद कस्तूरचंद, अने (६) शा० मंछुभाई साकरचंदने ट्रस्टीओ निमी ट्रस्टडीड कराववामां आव्युं. * शेठ देवचंदनो आशय वीलमां लख्या मुजब लाख रू० पूरा खरचवानो हतो परंतु " जुदी जणावेली यादि प्रमाणे ते ते खाताओमां खरचवा " तेम विलमां दर्शावेलुं हतुं, ज्यारे जुदा तपशीलपत्रकमां पोते मात्र रू० पंचावन हजारनी रकमनी यादि लखी शक्या भने रू० पिस्तालीश हजारनी यादि पूरी करी शक्यां नहि. आथी कायदेसर एवो अर्थ नीकळ्यो के "बील करती वखते रू० एक लाख खरचवानी इच्छा हशे, परंतु तपशील लखती वखते रू० पंचावन हजार ज खरचवानी इच्छा ते ते स्थलोसर नक्की होई रू० पिस्तालीश हजार नहि खरचवा माटे ज तपशीलपत्रकमां नोध्या नहि होय, तेथी ए रकमनो मालीक दत्तक पुत्र गुलाबचंद ज थाय अने तेनी मरजी होय तो ते प्रमाणे शुभमार्गे खरचाय. ट्रस्टीओने पोवानी मरजीथी शुभकामोमां ए रू० पिस्तालीस हजार खरची देवानी सत्ता नथी. पण जो वारस गुलाबचंद ए रकमनो मालीक पोते न थतां खरचवा माटे ट्रस्टीओने सम्मति आपे तो तेनी मरजी मुजब ट्रस्टीओने ए रकम खरचवाने सत्ता प्राप्त थाय छे." भाईश्री गुलाबचंदनी इच्छा ए रकम पोते लेवानी नहोती तेथी सेनी मरजी मुजब तेनी सम्मति मळवाथी ज आ फंडनी स्थापना थई शकी. किञ्चि द्वक्तव्य ॥ २६ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ महूम शेठनी दीकरी, शेठना मृत्युपत्रनी एक एक्झिक्युट्रिक्स, अने महूम शा० मूलचंद नगीनदास झवेरीनी विधवा बाई वीजकोरनी, रू. २५००० (पचीश हजार ) उपरांतनी रकमनी आखी मिल्कत बाई वीजकोरना मृत्युपत्रना टूस्टीयो तरफथी, ईस्वी सन् १९११ना एक दस्तावेजद्वारा भेट मळवाथी, तथा मर्दुम शेठना भत्रीजा अने फंडना मुख्य ट्रस्टी महूम शेठ नगीनभाई घेलाभाई झवेरीना मृत्युपत्रनी रूये रू. २००० (बे हजार )नी रकम तेमना ट्रस्टी अने एक्झिक्युट्रिक्स "बाई चंदन उर्फे लीलावती" तरफथी | ईस्वी सन् १९२२मा भेट मळवाथी तथा परचुरण व्याजनी रकमो मळवा-वधवाथी फंडनु भंडोल रू० ११०००० (एक लाख दश हजार)ना आशरानुं थयुं छे. फंडनो आन्तरिक उद्देश "जैन श्वेतांबर मूर्तिपूजक धार्मिक साहित्यनी, जेवू के प्राकृत, मागधी, संस्कृत, गुजराती, अंग्रेजी वगेरे | भाषामा लखायेला वंचायेलां प्राचीन पुस्तको, काव्यो, निबन्धो, लेखो वगैरेनी जाळवणी, खीलवणी, पुनरुज्जीवन, रक्षण अने अभिवृद्धि करवानो छे." प्राचीनतानी हद विक्रम सं० १९५० पूर्वेनी ट्रस्टडीडमां आंकवामां आवेली छे. | शेठ केशरीचंद रूपचंद सने १९१६मां ट्रस्टीपदमाथी मुक्त थया, अने शेठ नगीनभाई घेलाभाई सं० १९७८,-ईस्वी सन् | १९२१मा देहमुक्त थवाथी तेमना स्थाने शेठ अमरचंद कल्याणचंद अने शेठ नेमचंद अमेचंद जे. पी.ने सने १९२६मां दृस्टी | निमवामां आव्या. भाई श्री गुलाबचंद देवचंद सं० १९८३-सन् १९२७मां देहमुक्त थवाथी, तथा शेठ फुलचंद कस्तूरचंदना सने १९२८ना राजीनामाथी तेमना स्थाने शा० नेमचंद गुलाबचंद देवचंद अने शेठ हीराभाई मछुभाईर्नु सने १९२९मां दृस्टी तरीके संवरण करवामां आव्युं, अने ए चारे नवा ट्रस्टीओd सने १९२९मा निमणुकखत (एपोइंटमेंट-डीड) करावी लेवडाव्युं. Page #62 -------------------------------------------------------------------------- ________________ दुकव्या श्री अध्या. शेठ अमरचंद कल्याणचंदना सने १९३२मां थयेला अवसानथी, शेठ साकरचंद खुशालचंदने सने १९३६मा ट्रस्टी-पदे धनवि. संवरवामां आव्या, अने ते बाबतनो सने १९३६मा निमणूकनो दस्तावेज (एपोइंटमेंट-डीड) कराववामां आव्यो. रत्न. वृत्ती. दा सने १९३७मां में-जीवणचंदे ट्रस्टीपणानुं राजीनामु आप्यु; अने अमुक समय बाद टूस्टीमंडले मारु राजीनामुं स्वीकारी मने ॥ २७॥ ट्रस्टीपदथी मुक्त करी मंत्री तरीके नीम्यो. . फंडनी शरूआतथी फंडर्नु भंडोळ सं० १९९३ सुधी गवर्नमेंट सिक्युरिटिमां रोकवामां आवेलुं हतुं. सं० १९९३मां मुंबई ६ बहार-कोट कालबादेवी रोड उपर फंडने वधु उत्पन्न करवा माटे स्थावर मकान खरीदवामां आव्युं त्यारथी फंडनुं सघर्छ भंडोळ ते स्थावर मिल्कतमा रोकायेलुं छे. फंडनी ए स्थावर मिल्कत उपर आ मुजब नामो अंकित करायां छेःमिल्कतनी मालिकी-सूचक] "शेठ देवचंद लालभाई जैन पुस्तकोद्धार फंड मिल्कत (सुरत)" मिल्कतर्नु नाम-सूचक] "आगमोद्धारक" ॥ २७॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ छेल्लां पांच छ वर्षथी फंड तरफथी आगळ जेटला वधु प्रमाणमां पुस्तको प्रसिद्ध न थवानुं कारण ए हतुं के ए समय दरमियान फंड पासे पूरती रोकड रकमनो अभाव हतो. ते पहेलांनां वर्षोमा आगळ करतां वधु रकम खरचाई गयेली, अने निर्दिष्ट वर्षो दरमियान टू वेचवाना पुस्तकोर्नु भंडोळ घणुं वधी गयु होवाथी पुस्तकना वेचाणमांथी थती आवक पण आगळ करतां बहु ओछी थई गई हती. आथी थोडो समय पुस्तकप्रकाशननुं काम मुलतवी राखवु आवश्यक थई पड्यु हतुं. त्रणे वर्ष व्याजनी रकम भेगी थवा देवामां अने पुस्तकोनो स्टॉक वेचवामां गयां. आ पछी ट्रस्टीओए फंडर्नु आशरे रू. एक लाख दश हजारनुं थवा जतुं आऱ्या भंडोळ वधारे उत्पन्नमाटे सिक्युरिटिमाथी छूटुं 18| करी मकानमा रोक्यु. ते पछी एकाद वर्षे मकाननी आवक एकत्र थवा मांडी. आ रीते पैसानी छूट थतां पुस्तकप्रकाशन, कार्य हवे फरी हाथमा लेवामां आव्युं छे. जो विक्रय प्रमाणमां ठीक चालु रहेशे तो पुस्तको मोटा प्रमाणमा प्रसिद्ध करवानुं अमारे माटे वधु सुगम बनशे. जैनसमुदाय आ वात लक्ष पर लई बने एटलां पुस्तको खरीदी ज्ञानप्रभावनाना कार्यने उत्तेजन आपशे, एवी आशा राखुं हुं. मुंबाई ता० १७ ऑगस्ट, १९४० शनिवार. वि० सं० १९९६, श्रावण शुद्ध नारियेळी-पूर्णिमा. जीवणचंद साकरचंद जवेरी __ अवैतनिक मत्री Page #64 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. TE द्वक्तव्य धनवि. रनवृत्ती. ०-१०-० ०-८-0 ॥२८॥ गाथासहस्री ०-२-० मोहमयिस्थे श्रीजिनदत्तसूरि-ज्ञानभाण्डागारे लभ्यग्रन्था:द्वादशकुलकानि (सटीकानि) १-०-० | नवपदादितपविधिसंग्रहः । पदस्थानप्रकरणम् (सटीकं) ०-८-. पंचप्रतिक्रमणादिसूत्रम् (मूलमात्र शास्त्री) ०-१०-९ भक्कामरस्तोत्रम् (सटीकं) ____" कल्याणमन्दिरस्तोत्रम् (सटीक) " (, गुजराती) सामाचारीशतकम् पंचप्रतिक्रमणसूत्रम् (गुर्जरशब्दार्थभावार्थयुक्तम्) राइदेवसी प्रतिक्रमणसूत्रम् (मूलं शात्री) ०-५-० विधिमार्गप्रपा , , , (, गुजराती) . श्रीपालचरित्रम् (श्लोकबद्धम्) भेट दादासाहेबकी पूजा (शास्त्री) ।, , (प्राकृतं, हिन्द्यनुवादयुतं) २-०-० जिनदत्तसूरिजी जीवनचरित्र (गुजराती) आत्मप्रबोधः मेट जिनकुशलजीवनप्रभा (गुजराती) साधुपंचप्रतिक्रमणसूत्रम् (हिन्दी-शब्दार्थयुक्तम् ) १-०-० | जिनचंद्रजीवनचंद्रिका (गुजराती) श्रावक " " " " १-०-० | सप्तसरणादिस्तोत्रसंग्रहः अभय ग्रन्थमाला-बीकानेर प्रकाशितानि पुस्तकानियुगप्रधानजिनचन्द्रसूरि (हिन्दी) 1-0-6 | दादा श्रीजिनकुशलसूरि (हिन्दी) ऐतिहासिककाव्यसंग्रहः (प्राचीनरास) १-८-० | मणिधारी श्रीजिनचन्द्रसूरि (हिन्दी) सूचना-उपायनलभ्यानामपि ग्रन्थानां पोष्टव्ययनं दातव्यमेव भविष्यति ग्राहकैरिति । प्राप्तिस्थलं-श्रीजिनदत्तसूरि-ज्ञानभण्डार-महावीरखामी-जैन-मन्दिर, पायधुनी, मुंबई ३ २८॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ A Brief Account of the Fund USHUSHUSHUSHUSHUSHA I find some people anxious to know something more about Setha Deyacanda Lalabhai Jaina Pustakoddhāra Fund than they do at present. Hence I give here a brief account as to how it was incorporated, and a short note as regards its inner machinery since then up to date. Setha Devcanda Lalabhāi, to commemorate whose memory this Fund was established, directed in his will that a sum of Rupees one-lac be used in charity as follows: (1) Rs. 20000 towards reparation of old delapidated Jaina temples. (2) Rs. 5000 towards pinjarapoles at Surat and other places. (3) Rs. 25000 to be utilised for building a dharmasala in place of a proposed bungalow in a compound owned by the donor in Surat, and then under construction. (4) Rs. 5000 to be spent towards providing saffron and camphor (barasa) to Jaina temples. The above sums totalling Rs. 55000 mentioned in the will were respectively utilised in the following manner : sto Page #66 -------------------------------------------------------------------------- ________________ Adhya DI Account tma Kalpa druma nortnortortort (1) This sum was spent after reparation of the well-known Jaina temple at Ránakapura through A Brief Setha Anandaji Kalyāṇaji firm, under the supervision of the late Gulabacanda Devacanda, The Anandaji of the Kalyānaji firm contributed an equal sum towards this undertaking, Fund (2) This sum was handed over to the Surat Pinjarapole, (3) The late donor had already spent Rs. 20000 after a compound for a bungalow with a garden, which was then under construction. The sum of Rs. 25000 was added to it, and a dharmasala was built therein. (4) This sum was donated to the said Setha Ghelabhar Lalabhal Jaina Kesara-Barāsa Fund. The donor had not decided how to spend the remaining Rs. 45000, and expired before giving any instructions as to this sum. The court interpreted this fact in a rather curious way: The donor, when he prepared the will, might have intended to spend the entire sum of Rs. one lac in charity. But the fact that he has not mentioned as to the disposal of more than the said Rs. 55000 means that he might 1 The donor intended to add a sum of only Rs. 5000 to the sum he had already spent; that is, Rs. 36000 was Turen the entire sum he intended to spend after the dharmasala. But, according to the court interpretation the words meant a fresh sum of Rs. 25000; and hence Rs. 25000 more had to be spent after the dharmas'ald building. tu Page #67 -------------------------------------------------------------------------- ________________ have changed his intention at the last moment. Hence the surplus sum of Rs. 45000 must go to his adopted son Gulābacanda. If, however, the heir Mr. Gulabacanda wants to spend that sum in his father's charities, he is at liberty to do so.' Late Gulābacanda, a worthy son of the donor, asked the trustees of the will of l the late donor to spend that sum in some charitable work, and added a sum of Rs. 25000 to it in memory of the revered father. He further instructed the said trustees that they should spend the totalling sum & towards some charitable concern which was permanent. Pujyapada Agamoddhāraka Acārya (then pannyāsa) Anandasāgara advised the trustees of the will of the late donor, (1) Setha Naginabhāi Ghelabhal, (2) Setha Keśaricanda Rupacanda, (3) Mr.Jivanacanda Sákaracanda, and (4) Mrs.Vijakora Mūlacanda (daughter of the late donor) to spend the sum in establishing a pustakoddhāra fund, and Gulabacanda gave his sanction for the same. Hence the present Fund was established. The following were its original trustees: (1) Setha Naginabhāi Ghelābbãi, (2) Setha Kesaricanda Rūpacanda, (3) Mr. Jivanacanda Sākaracanda, (4) Mr. Gulābacanda Deyacanda, (5) Setha Fūlacanda Kasturacanda, (6) Mr. Manchubhāi Sākaracanda. Mrs. Vijakora, widow of the late Mūlacanda Naginadāsa Jhaveri, daughter of the late donor and executrix of his will, donated a sum of more than Rs. 25000, her entire estate, to the Fund at her Page #68 -------------------------------------------------------------------------- ________________ Adhya tma Kalpadruma I death. This sum was handed over to the Fund in 1911. Similarly one of the chief trustees of the 12|| A Brief Fund and a nephew of the late donor, Naginabhāi Ghelabhai donated a sum of Rs. 2000 to the Fund, I Account of the at his death in 1921, which was handed over to the trustees in 1922. These two donations and Fund sundry interests etc. added to the main sum have amounted to about one-lac and ten-thousand Rupees. Il Bo 11 The aim of this Fund as laid down in the trust-deed is as follows: It should undertake the preservation, circulation, publication etc. of ancient literature pertaining to the Svetāmbara Mūrtipājaka sect of Jaina religion, written in any language-Sanskrt, Präkrt, Apabhrarsa, Pali, Gujarati, English, German &c. It was also laid down that no work composed after V.S. 1950 should be considered ancient. SSSSSSSSSS Setha Keśaricanda Rūpacanda resigned in 1916 and Setha Naginabhäi Ghelabhas expired in 1921. Setha Amaracanda Kalyānacanda and Setha Nemacanda Abhecanda were appointed as trustees in their stead in 1926. Mr. Gulābacanda died in 1927 and Setha Fälacanda Kasturacanda resigned in 1928. Hence Mr. Nemacanda Gulābacanda Devacanda and Setha Hirābhāi Manchubhai were appointed in 1929 as trustees in their place. In 1929 an appointment-deed was got executed for the appointment of the said four new trustees. Setha Amaracanda Kalyāṇacanda expired in 1932. Hence Setha Säkaracanda Khusalacanda was Page #69 -------------------------------------------------------------------------- ________________ SHOES SASSY nominated for the place in 1936, and an appointment-deed to that effect was got executed in the same year. In 1937 I tendered my resignation, and after some delay it was accepted. Thereupon the trustees appointed me the Honarary General Secretary of this Fund. Since the establishment of this institution, its funds were invested in the Government Securities. But since we bought a building situated at Kalabādevi Road, Bombay, in V. S. 1993, the said fund is mainly invested in that immovable property. This building is renamed as follows: SeŢHA DEVACANDA LĪLABĀI JAINA PUSTAKODDHĀRA FUND ESTATE (SURAT) ĀGAMODDHĀRAKA Here the first line indicates the ownership, while "Agamoddhāraka" the name of the building. ) Topiwāla Chawl, Sandhurst Road, Bombay, 4 Friday, 11th April, 1941 Caitra Sud 15, 1997 JIVANOHAND SAKARCHAND JAVERI Hon. Secretary Page #70 -------------------------------------------------------------------------- ________________ ORRUSH किश्चिद श्री अध्या. धनवि. रत० वृत्ति ॥३१॥ . . . . . . . . . सुरतद्रङ्गस्थे श्रीजिनदत्तसूरि-ज्ञानभाण्डागारे लभ्यग्रन्था:पञ्चलिङ्गीप्रकरणम् (सटीक) २-८-० विधिमार्गप्रपा सन्देहदोलावली (वृहद्वृत्तियुता) धर्म० उत्सूत्रखण्डनम् १-०-० |संवेगरणशाला (सच्छाया-प्रथमो विभागः) २-८-० वैराग्यशतकम् (मूल-छाया-शब्दार्थ-भावार्थसहितम्) मेट जयतिहुमणस्तोत्रम् (सटीक) साधुपंचप्रतिक्रमणसूत्रम् (हिन्दी-शब्दार्थयुक्तम्) प्राकृतदीपालिकल्पान्वितं 'दुरियस्यसमीर' स्तोत्रम् (सटीक) श्रावक , , , ) भक्तामरस्तोत्रम् (सटीकं) पंचप्रतिक्रमणादि सूत्रम् (मूलमात्र, शास्त्री) ईर्यापथिकी पदनिशिका (जयसोमीया, सटीका) १-०-० राइदेवसिप्रतिक्रमणसूत्रम् (, | पौषधषदत्रिंशिका (जयसोमीया, सटीका) ,) श्रीजिनदत्तरिचरित्रम् (पूर्वाईम्) श्रीपालचरित्रम् (सं० श्लोकबद्ध) मेट |"., (प्राकृतं, हिन्धर्थसमन्वितं) " , (उत्तरार्दम्) २-०-० चैत्ववन्दनकुलकम् (सटीक) बृहत्स्तवनावली कल्पसूत्रम् (कल्पलताब्याख्या) प्राकृतव्याकरणम् धन्यचरित्रमहाकाव्यम् प्रश्नोत्तरमंजरी (भाग १-२-३ हिन्दी) सामाचारीशतकम् हर्षहृदयदर्पणम् (भाग १-२ हिन्दी) गाथासहस्त्री कृपाविनोदः सूचना-उपायनलभ्यानामपि प्रन्धानां पोष्टव्ययनं दातव्यमेव भविष्यति ग्राहकैरिति । । प्राप्तिस्थान-श्रीजिनदत्तसूरि-ज्ञानभण्डार-गोपीपुरा-शीतलवाडी उपाश्रय, सुरत . - . . पसमाम्बत) . । मेट ॥३१॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ श्लोकः अ अकारणं यस्य च दुर्विकल्पैः अकृच्छ्रसाध्यं मनसो वशी अङ्गेषु येषु परिमुह्यसि अणीयसा साम्यनियन्त्रणा अत एव जिना दीक्षा अत्यल्पकल्पितसुखाय अधीतिनोऽर्चादिकृते अधीत्यनुष्ठानतपः अध्येषि शास्त्रं सदसद्विचित्रा अनित्यताचा भज भावनाः अध्यात्मकल्पद्रुमस्थश्लोकानाम् अकारादिक्रमेणानुक्रमणिका । पृष्ठम् लोकाङ्कः ७११२१ (१४) ७० १२० (१३) २३३९ (५) १२४२१७ (३६) १४२२४७ (९) ३७ ६२ (१) ५५ ९४ (३) ४७ ८१ (११) ११८ २०४ (२३) १२६ २२१ (४०) अधिकार: चित्तदमना० در ललनाममरख० यतिशिक्षोप० मिथ्यात्वादि० विषयनिग्रह • गुणाधि कषायनिग्रहा यतिशिक्षोप० यतिशिक्षोप० श्लोकः अमेध्यभस्त्रा बहुः अमेध्यमांसाव आ आच्छादितानि सुकृतानि आजीविकादिविविधार्ति आजीविकार्थमिह यद्यति आजीवितं जीव भवान्तरेऽपि आत्मन् परस्त्वमसि आत्मानमल्पैरिह वञ्चयित्वा आपातरम्ये परिणाम आरम्भैर्भरितो निमज्जति पृष्ठम् श्लोकाः २४४१ (७) २३ ३८ ( ४ ) ९५ १५९ ( ९ ) ११३१९४ (१३) १०८१८५ (४) २७ ४४ (२) ६३ १०७ (७) ७९ १३६ (१२) ३८ ६३ (२) ३१ ५२ (६) अधिकारः ललनाममत्वमो० 33 धर्मशुप० यतिशिक्षोप• 33 अपत्यममतामो० चतुर्गाश्रितो० वैराग्योपदेशा० विषयनिग्रहा० धनममतामो० Page #72 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रनवृत्ति. श्लोकः आराधितो वा गुणवान् | आवश्यकेष्वातनु यन्नं आलम्बनं तव लवादि श्लोकानामनुक्रमणिका ॥३२॥ छ इति चतुर्गतिदुःखततीः | इति यतिवरशिक्षा यः इममिति मतिमानधीत्य | इहामुत्र च वैराग्य SOURCHOICRORE पृष्ठम् लोकाः अधिकारः । श्लोक ३१९५ (१४) यतिशिक्षोप. | करोषि यत्प्रेत्य १४८ २१(१) शुभप्रवृत्तिशिक्षोप. कर्माणि जीव करोषि तानि ७३ १२६ (२) वैराग्योपदेशा. कषायान् संवृणु प्राज्ञ कष्टेन धर्मो लवशः ६३ १०६ (६) चतुर्गत्याश्रितोपदे. कस्ते निरंजन चिरं जनरज १५६ २७० (१०) शुभप्रवृत्तिशिक्षो. कायस्तम्भान के के १५८ २७८ (6) साम्यसर्वस्वाधि० कारागृहाद् बहुविधा १४२ २४६ (८) मिथ्यात्वादिसंवरोप. किं जीव माद्यसि हससि किं मोदसे पण्डितनाम ११२ १९२ (१) यतिशिक्षोपदे. किं लोकसत्कृतिनमस्करणा ८. १३७ (१३) वैराग्योपदेशाधि. किमर्दयनिदेयमशिनः किमु मुह्यसि गस्वरैः पृथक १५४ २७१ (१) साम्यसर्वस्वाधि० कुकर्मजालैः कविकल्पसूत्रजैः कुक्षौ युवत्याः कमयो १३, २३० (४९) यतिशिक्षोपदेशा. कुर्या न कुत्रापि ममत्वभावं १३२ २३३ (५२) " J कुर्वे न सावधमितिः पृष्ठम् श्लोकाः । ४८ २८३ (१३) कषायनिग्रहाधि. ८८ १४४ (२०) मिथ्यात्वादिसंबरो. १४६ २५७ (१९) ४९ ८५ (१५) कषायनिग्रहाधि. '७४ १२८ (५) वैराग्योपदेशाधिः १४३ २४९ (१) मिथ्यात्वादिसंवरो. ३३ ५५ (२) देहममतामोचना. ७३ १२५ (१) वैराग्योपदेशाधि. ५७ ९६ (५) शास्त्रगुणाधिक ११. १८८ यतिशिक्षोपदे. ७९ १३४ (१०) ___ वैराग्योपदेशा. ६४ १०८ चित्तदमनाधि० २७ ४५ (३) अपत्यममताधि. १५३ २६९ (९) शुभप्रवृत्तिशिक्षो. १३० २२९ (४८) यतिशिक्षोपदे. उच्चारयस्यनुदिनं न | उरभ्रकाकिण्युदबिन्दुका ८९ १७ |एवं सदाऽभ्यासवशेन ॥३२॥ कथं महत्त्वाय ममत्वतो कथमपि समवाप्यबोधि Page #73 -------------------------------------------------------------------------- ________________ लोका पृष्ठम् श्लोकाङ्कः अधिकारः । १४४ २५१ (१३) मिथ्यात्वादि. कुलं न जातिः पितरौ गणो |कृताकृतं स्वस्थ तपोजपादि कृपया संवृणु स्वाङ्गं को गुणस्तव कदाच कचित्कषायः कचन प्रमादैः * क्षेत्रवास्तुधनधान्यगावाश्वः क्षेत्रेषु नो वपसि यत् १४४ २५२ (१४) १०४ १७८ (१४) ६४ १०९ (२) पृष्ठम् श्लोकाः अधिकारः | श्लोक १०२१७३ (१) देवगुरुधर्मशुद्धि १५१ २६६ (६) शुभप्रवृत्तिशिक्षो. घ्राणसंयममात्रेण १४३ २४८ (१०) मिथ्यात्वादिसंबरो० ४४ ७५ (५) कषायनिग्रहा चक्षुःसंयममात्रेण रूपा ९० १५० (२६) वैराग्योपदेशा० चतुष्पदैः सिंह इव ३० ५१ (५) धनममतामो चेतोऽर्थये मयि चिरव ३२ ५३ (७) चेद्वांच्छसीदमवितुं पर चौरैस्तथा कर्मकरैः । ९९ १६८ (४) देवगुरुधर्म विषयनिग्रहा. जनेषु गृहृत्सु गुणान् ० १३२ (८) यतिशिक्षोपदे जपो न मुक्त्यै न तपो ११० १८९ (८) जानेऽतोऽस्ति संयम ११६ २०१ (२०) जिनेष्वभक्तिर्यमिना ११६ २०० (१९) जिवासंयममात्रेण १३४ २३५ (५४) ११४ १९७ (१६) तत्त्वेषु सर्वेषु गुरुः मिथ्यात्वादि. यतिशिक्षोप. चित्तदमनाधि. देहममतामोच. कषायनिग्रहा. ५२ ९० (२०) गजाश्वपोतोक्षरथान् | गर्भवासनरकादिवेदनाः गुणस्तुतीर्वाग्छसि निर्गुणोऽपि गुणांस्तबाश्रित्य नमन्त्यमी | गुणेषु नोयच्छसि चेन्मुने गुणैर्विहीनोऽपि जनानति गुरूनवाप्याप्यपहाय गेहं गृहासि शव्याहृतिपुस्तको ९३ १५४ (४) ५. ११४ (.) १०९ १८७ (६) १०३ १७६ (१२) १४५ २५३ (१५) धर्मशुबु चित्तदमनाधि. यतिशिक्षोपदे. देवगुरुधर्म. मिथ्यात्वादि. RRC-RRRRRRRRROR ५८ ११५ (१) देवगुरुधर्म Page #74 -------------------------------------------------------------------------- ________________ श्री अघ्या. धर्मावि. रत्न० वृत्ति. ॥ ३३ ॥ श्लोकः तदेवमात्मा कृतसंवरः तपःक्रियांवश्यकदान तपोजपाद्याः स्वफलाय तपांसि तम्याद्विविधानि तीव्रा व्यथाः सुरकृताः ते तीर्णा भववारिधि त्यक्त्वा गृहं स्वं परगेह त्यज स्पृहां स्वः शिव त्राणाशक्तेरापदि त्वचः संयममात्रेण त्वमेव दुःखं नरकः स्वमेव मोग्धा मनिता स्वमेव सेवस्व गुरुं द ददस्व धर्मार्थितयैव धर्म्यात् दधगृहस्थेषु ममत्वबुद्धिं पृष्ठम् श्लोकाः १४७ २६० (२२) ९६ १६१ (११) ७० ११९ (१२) १४९ २६२ (२) ६० १०२ (२) १०६ १८२ (१) १३० २२८ (४७) १२५२१८ (३७) ૨૮ ૪૨ (૪) १४५ २५४ (१६) १५५ २७२ (२) ७४ १२७ (३) -१५६ २७५ (३) १५०२६५ ( ५ ) १३० २२७ (४६) अधिकारः मिथ्यात्वादि० धर्मशुप० चित्तदमनाधि० शुभप्रवृत्ति० चतुर्गत्याचि ० देवगुरुधर्म ० यतिशिक्षोप● यतिशिक्षोप० अपत्यममतामो० मिथ्यात्वादिसंवरो ० साम्य सर्वस्वाधि० वैराग्योपदेशा ० साम्य सर्वस्वा० शुभप्रवृत्तिशिक्षो० यतिशिक्षोपदे० श्लोकः दाक्षिण्यलजे गुरुदेवपूजा दानमाननुतिवन्दनापरैः दानश्रुतध्यानतपोऽर्थनादि दीपो यथाऽल्पोऽपि तमांसि दुःखं यथा बहुविधं सहसे दुर्गन्धतोयदणुतोऽपि दुष्टः कर्मविपाक भूपतिवशः देहे विमुझ कुरुषे किं द्रव्यस्तवात्मा धनसाधनः द्विषस्विमे ते विषयप्रमादा ध धत्से कृतिन् यद्यपकार धनाङ्गसौख्यस्वजनान सूनपि धन्यः स सुग्धमतिरपि धन्याः केऽप्यनधीतिनोऽपि धर्मस्यावसरोऽस्ति पुद्गल पृष्ठम् लोकाकः अधिकार: देवगुरुधर्म ० १०३१७५ (११) ११७ २०२ (२१) यतिशिक्षोपदेशा० ६६ ११३ (६) ९७ १६३ (१३) ८७ १४२ (१८) ६० १०१ (१) ३५ ५८ ( ५ ) ३४ ५७ (४) ३० ५० (४) १३३ २३४ (५३) ४६ ८० (१०) ८६ १४१ (१७) ९९ (८) ५८ ५८ ९८ (७) ७६ १३१ (७) चित्तदमनाधि० धर्मशुद्ध्युपदेशा० वैराग्योपदेशा० चतुर्गत्याश्रितो० देहममतोमोच देहममतामोच० धनममतामोच० यतिशिक्षोपदेशा० श्लोकानामनुक्रमणिका कषायनिग्रहा० वैराग्योपदेशा ० शास्त्रगुणाधि० ॥ ३३ ॥ वैराग्योपदेशा० Page #75 -------------------------------------------------------------------------- ________________ C श्लोकः अधिकारः धिगागमैर्माद्यसि रंज ध्रुवः प्रमादैर्भववारिधौ शुभप्रवृत्तिशिक्षो. कषायनिग्रहा. यतिशिक्षोपदेशा० न काऽपि सिद्धिर्न च तेऽति न देव कार्ये नच संघ न धर्मचिन्ता गुरुदेवभक्ती नाजीविकाप्रणयिनी नाम्नाऽपि यस्येति जने नानं सुसिक्तोऽपि ददाति नियन्त्रणा या चरणे निभूमिर्विषकन्दली निरवद्यं वचो ब्रूहि | निःसंगतामेहि सदा न्यस्ता मुक्तिपथस्य प पतझमृगणखगाहि AALAUNLODSANSALSO पृष्ठम् श्लोकाङ्कः अधिकारः । श्लोकः ५. ९७ (६) शास्त्रगुणा. पदे पदे जीव पराभि १२८ २२४ (५३) यतिशिक्षोप० परस्य पीडापरिवर्जनात् पराभिभूतौ यदि मान ११५ १९८ (१७) पराभिभूत्याल्पिकया १०६ १४१ (७) देवगुरुधर्मशुद्धि परिग्रहं चेयजहा १०५ १८० (१६) परिग्रहात् स्वीकृत 1 १९० (९) यतिशिक्षोपदे. परीषहानो सहसे १३५ २३८ (५७) परोपकारोऽस्ति तपो १०१९७२ (6) देवगुरुधर्मशुद्धिक पुनःपुनर्जीव तवोपदिश्य १२३ २१५ (३४) यतिशिक्षोपदे. पुराऽपि पापैः पतिता २५ ४२ (6) ललनाममत्वमोच. पुराऽपि पापैः पतितासि १४० २४५ (७) मिथ्यात्वादिसंवरो० पुष्णासि यं देहं १५६ २७३ (३) साम्यसर्वस्वाधिक पूतिश्रुतिश्वेव रते १०० १७० (क) देवगुरु० प्रगल्भसे कर्म प्रमोदसे स्वस्थ ८४ १३८ (१४) वैराग्योपदेशा० | प्रसन्नचन्द्रराजर्मनः पृष्ठम् शोकाः ७८ १३३ (१) १५२ २६० (.) ४३ ७२ (२) १६ ७९ (९) ११८ २०५ (२४) १९ २०६ (२५) १०७१८४ ३६ ६.(.) ८६१४० (१६) ४९ ८४ (१४) ८५ १३९ (१५) ३२ ५४ (१) ६९ ११८ (१) OSA देहममतामोच. वैराग्योपदेशा० कषायनिग्रहा. वैराग्योपदेशा० धनममतामोच. चित्तदमना० वैराग्योपदेशा० धर्मशुङ्युप० मिथ्यात्वादिसंव० ९३१५५ (५) १३७ २४१ (३) 94% Page #76 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ति. ॥ ३४ ॥ श्लोकः प्राप्यापि चारित्रमिदं दुरापं फ | फलाद्वृथा स्युः कुगुरूप ब बन्धोऽनिशं वाहनताडनानि बस्ति संयम मात्रेण ब्रह्म बिभेषि जन्तो यदि दुःख भ भक्तयैव नार्चसि जिन भवी न धर्मैरविधिप्रयुक्तैः भवेत् समनेष्वपि संवरेषु भवेद्रुणी मुग्धकृतैर्न हि स्तवैः भवेद्भवापायविनाशनाय | भवेन्न कोऽपि स्तुतिमात्रतो भावनापरिणामेषु सिंहेषु पृष्ठम् श्लोकाः १३२ २३२ (५१) १०० १६९ (५) ६१ १०३ (३) १४५ ४० २५५ (१७) ६८ (७) १०४ १७७ (१३) ९९ १६६ (२) १४७ २५९ (२१) ११७२०३ (२२) ९११५१ (१) ९४१५७ (७) -७२ १२४ ( १७ ) अधिकारः यतिशिक्षोपदे० देवगुरुधर्मशु० चतुर्गत्याश्रितो० मिथ्यात्वादिसं० विषय निग्रहा० देवगुरुधर्म ० 33 मिथ्यात्वादि० यतिशिक्षोप० धर्मशुप० 22 चित्तदमना० लोकः भावोपयोगशून्याः कुर्वन् भुजे कथं नारकतिर्यगादि म मन्त्रप्रभारवरसायनादि मनोऽप्रवृत्तिमात्रेण ध्यानं मनोवशस्ते सुखदुःखसंगमो मनः संवृणु हे विद्वसंवृत ममत्वमात्रेण मनः महर्षयः केऽपि सहन्ति महातपोध्यानपरीषा माता पितः स्वः सु माशुद्धैर्गुरु मा भूरपत्यान्यव मिथ्यात्वयोगा मुग्धान्यदास्याभि सुनेन किं नश्वर पृष्ठम् श्लोकाः ९७ १६४ (१४) १९६५ (४) ९६ १६२ (१२) १३८ २४२ (४) १२७ २२३ (४२) १३७ २४० (२) २९ ४९ (३) १२९ २२५ (४४) १२६ २२० (३९) १०२ १७४ (१०) १०११७१ (७) २६ ४३ (१) १३६२४९ (१) ६२ १०४ (४) ४२२२१२ (३१) अधिकारः धर्मशु प० विषयनिग्रहा० धर्मशुप० मिथ्यात्वादिसंव यतिशिक्षोपदे० मिथ्यात्वादिसं ० धनमस्तामोच० यतिशिक्षोप० 33 देवगुरुधर्म 33 अपत्यममता • मिथ्यात्वादिसंबरो० चतुर्गत्याश्रितोपदे० यतिशिक्षोपदेशा ० श्लोकानामनुक्रमणिका ॥ ३४ ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ श्लोकः । मृतः किमु प्रेतपतिः मृत्पिण्डरूपेण विन मृत्योः कोऽपि न रक्षितो | मैत्री प्रमोदं करुणां च मोदन्ते बहुतर्कतर्कण पृष्ठम् श्लोकाङ्कः) अधिकारः । श्लोकः४१ ६९ (८) विषयनिग्रहा. | यानि द्विषामप्युपकारकाणि देहममतामोच. ये पालिता वृद्धिमिता: ५३ ९१ (२१) कषायनिग्रहाधिक येऽहःकषायकलिकर्मनिबन्ध १५२ २६८ (6) शुभप्रवृत्ति. योगस्य हेतुर्मनसः समाधिः ५६ ९५ (४) शास्त्रगुणा यो दानमानस्तुतिवन्दनादि पृष्ठम् श्लोकाङ्कः । अधिकारः २९ ४८(३) धनममतामोच. ८८ १४५ (२१) वैराग्योपदेशा० ११९ २०० (२६) यतिशिक्षोपदेशा० ७१ १२२ (१५) चित्तदमनाधिक १२९ २२६ (४५) यतिशिक्षोपदे HORSMOUS PROCESUAARISTOCROSS १२० २०८ (२७) १३१ २३१ (५०) ५. ८७ (१७) १९११७ (0) ४२ ७१ (.)' कषायनिग्रहा० चित्तदमनाधि० कषायनिग्रहा. | यतः शुचीन्यप्यशुची यत् कषायजनितं तव | यथा तवेष्टा स्वगुणप्रशंसा यथा सर्पमुखस्थोऽपि | यदत्र कष्टं चरणस्य | यदिन्द्रियार्थैरिह शर्म | यस्य क्षणोऽपि सुर यस्यागमाम्भोदरसै : यस्यास्ति किंचिन्न याः सुखोपकृतिकृत्व देहममतामो० रक्षार्थ खलु संयमस्य ५५ ७६ (६) लषायनिग्रहा० रङ्कः कोऽपि जनाभिभूति ९२१५३(३) धर्मशुद्युप० रूपलाभकुलविक्रम ७९ १३५ (११) वैराग्योपदेशा रे चित्तवैरि तव किं नु मया १२२ २१३ (३२) यतिशिक्षोप रे जीव सेहिथ सहिष्यसि ३८ ६४ (३) विषयनिग्रहा. १३५ २३७ (५६) यतिशिक्षोपदे | लब्ध्वाऽपि धर्म सकलं जिनो ५५ ९३ (२) शासगुणाधि. १५६ २५८ (२०) मिथ्यात्वादिसंव० | वचोऽप्रवृत्तिमात्रेण मौनं २८ ४७ (१) अपत्यममता | वध्यस्य चौरस्य यथा ६८ ११५ (८) चतुर्गत्याश्रितो. व १३९२४४ (६) मिथ्यात्वादिसंबरो. (६) विषयनिग्रहा. Page #78 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ति. ॥३५॥ श्लोकः वशं मनो यस्य समाहित | वस्त्रपाततनुपुस्तकादिनः | विद्वानहं सकललब्धिरहं | बिना कषायान् न |विमुझसि मेरदृशः विमोझसे किं विषय विराधसे संयमसर्वयोगैः | विशुद्धशीलाङ्गसहस्रधारी विषयेन्द्रियसंयोगात् वेत्सि स्वरूपफलसाधन वेषेण माद्यसि यतेः वेषोपदेशाद्युपधि वैरादि चात्रेति विचार्य पृष्ठम् श्लोकाङ्कः ६६ ११२ (५) १२१ २१० ७५ १२९ ( __ ५१ ८८(१८) २४ ४० (६) १७०(९) १३४ २३६ ( ५५) १४९ २१३ (३) १४५ २५६ (१८) ७६ १३० (६) १०९ १८६ (५) ११२ १९३ (१२) अधिकारः । श्लोकः चित्तदमनाधि. शान्तरसभावनात्मा यतिशिक्षोपदे. शास्त्रज्ञोऽपि तव्रतो वैराग्योपदेशा० शिलातकामे हदि कषायनिग्रहा० शीतातपाद्यान्न ललनाममत्व. शीतात्तापान्मक्षिका विषयनिग्रहा. शैथिल्यमात्सर्यकदा यतिशिक्षोप० श्रुतिसंयममात्रेण शुभप्रवृत्ति श्रुत्वाऽऽक्रोशान् यः मिथ्यात्वादिसं० वैराग्योपदेशा० यतिशिक्षोपदे. संयमोपकरणाच्छलात् सप्तमीत्यभिभवेष्ट कषायनिग्रहा. समग्रचिन्ताहितैः समग्रसच्छास्त्रमहा समाश्रितस्तारकबुद्धि यतिशिक्षोप० । सम्यग्विचायेति विहाय पृष्ठम् श्लोकाः अधिकारः 13 श्लोकानाम१५. २०७(.) साम्यसर्वस्वा०1८नुक्रमणिका १११९१ (१०) यतिशिक्षोप० शास्त्रगुणा. १२२ २११ (३०) यतिशिक्षोप० ९० १४९ (२५) वैराग्योप. ९२ १५२ (२) धर्मशुङ्यु १४४ २५० (१२) मिथ्यात्वादिसंबरो०५ ७४ ७४ (१) कषायनिग्रहा. १२० २०९ (२८) ६२ १०५ (५) १२५ २१९ (३८) १५७ २७६ (६) ९९ १६७ (३) यतिशिक्षोप० चतुर्गत्याश्रितोप. यतिशिक्षोप. साम्यसर्वस्वा० देवगुरुधर्म. कषायनिग्रहा० शत्रूभवन्ति सुहृदः | शमत्र यद्विन्दुरिव ५० ८६ (१६) १२३ २१४ (३३) ४५ ७८ Page #79 -------------------------------------------------------------------------- ________________ अधिकारः " श्लोकः समीक्ष्य तियानरकादि सह तपोयमसंयमयन्न सार्थ निरर्थकं वा सुखमास्से सुखं शेषे सुखाय दुःखाय च सुखाय धत्से यदि सुखेन साध्या तपसां सुदुर्जयं ही रिपवत्यदो मनो सजन्ति केके न बहिर्मुखा स्तवैर्यथा खस्य बिगईणैश्च पृष्ठम् श्लोकाकः ५१ ८९ (१९) १२४ २१६ (३५) १३९ २४३ (५) ८९ ११८ (२४) ६५ १११ (४) १८ ८२(१२) अधिकारः श्लोकः पृष्ठम् श्लोकाङ्कः स्तुतैः श्रुतैर्वाऽप्यपरः ९५ १६० (१०) यतिशिक्षोप० स्वयं प्रमादैनिपतन् भांबुधौ ११४ १९६ (१५) मिथ्यात्वादिसं० स्वर्गापवौं नरकं तथाऽन्तः ६५ ११० (३) वैराग्योपदेशा. स्वाध्यायमाधिससि न प्रमादैः १०७ १८३ (२) चित्तदमनाधि० खाध्याययोगेषु दधस्व १५० २६४ (४) कषायनिग्रहा. स्वाध्याययोगैश्चरणक्रियासु ७१ १२३ (१६) स्त्रीषु धूलिषु निजे च परे १५६ २७४ (४) चित्तदमना० धर्मशुगु हतं मनस्ते कविकल्पजालैः १२७ २२२ (४) Jहीनोऽप्यरे भाग्यगुणैर्मुधा ११५ १९९ (१८) यतिशिक्षोप. चित्तदमना० यतिशिक्षोप. शुभप्रवृत्ति चित्तदमना० साम्यसर्वस्वा० ६८ ११६ (९) ९४ १५८ (6) ९५ १५६ (क) 56%AISANSASSASSAR यतिशिक्षोप० . " Page #80 -------------------------------------------------------------------------- ________________ श्लोकानामनुक्रमणिका . श्री अध्या. धनवि. रत० वृत्ति. ॥३६॥ . . . . . MANORAMAUSAMSUAESANA श्रीजैनआनंदपुस्तकालये लभ्यग्रन्थाः१ अहिंसाष्टकं, सर्वज्ञसिद्धि ऐन्द्रस्तुतिश्च ०-६-०/१५ परिणाममाला (लेजर पेपर) ०-१२-०/२७ युक्ति-प्रबोधः २ अनुयोगद्वार-चूर्णिारिभद्रीयवृत्तिश्च १-१२-०, , (ड्रोईग पेपर) ०.१०-०२८ ललितविस्तरा (सटीप्पना) ३ उत्तराध्ययन-चूर्णिः ३-८-०१६ प्रवचन-सारोद्धारः (पूर्वार्द्धः) ३-०-०२९ वस्त्रवर्णसिद्धिः ४ ऋषिभाषितानि ०-२-०१७ ,(उत्तरार्द्धः) ३-०-०३० विचार-रखाकरः ५ ज्योतिष्करंडकप्रकीर्णकम् (सटीकम्) ३-०-०१८ पंचाशकादिशास्त्राष्टकम् मूलमात्रम् ३-०-०३१ विशेषावश्यक-विषयानुक्रमः अका; ६ जिनस्तुति-देशना (हिन्दी) ०-६-०१९ पंचाशकादिशास्त्रदशकस्याकाराथनुक्रमः३-०-० रादिक्रमः ७ तत्वतरंगिणी .-८-०२० पंचवस्तुकग्रन्थः (सटीकः) २-४-०२२ वंदावृत्तिः ८ विषष्टीयदेशनासंग्रहः 0-6-०२१ पयरणसंदोहो ०-१२-०३३ श्राद्धविधिः (हिन्दी) १-८-० ९ दशवैकालिक-चूर्णिः ४-०-०२२ प्रव्रज्या-विधान-कुलकादि -३-०३४ क्षेत्रलोक-प्रकाशः १० प्रकीर्णकदशकम् (संस्कृतच्छायान्वितम्)1-6-०२३ प्रत्याख्यानादि-विशेषणवती-बीशवीशी १-४-१| बृहतूसिवप्रभाव्याकरणम् द्रव्यलोकप्रकाशः १-०-०२४ बारसासूत्र (सचित्र) १२-०-० आचारांगसूत्रवृत्तिः |१२ नंदीआदिअकारादिक्रमो विषयक्रमश्च १-६-०२५ मध्यमसिद्धप्रभा व्याकरणम् भगवतीसूत्रं दानशेखरसूरिकृतवृत्तिसहितम् १३ नंदीचूर्णिॉरिभद्रीयवृत्तिश्च १-४-०२६ यशोविजयजीकृत १२५, १५०,३५०, पुष्पमाला अपरनाम उपदेशमालाप्रकरणवृत्तिः |१४ नवपद-प्रकरण-बृहद्वृत्तिः ३-०-० गाथायाःस्तवनानि(साक्षिपाठसहितानि)०-८-० तत्त्वार्थसूत्रम् (हारिभद्रीयटीकासहिवस्) श्री-जैन-आनंद-पुस्तकालय, ओशवाल महोल्ला, गोपीपुरा, सुस्त. २-०-० ॥३६॥ १०,३५०, 55 Page #81 -------------------------------------------------------------------------- ________________ साक्षिश्लोकाद्यपदानि पत्राणि पत्राणि पत्राणि M" (ध.) गङ्गातीरे (ध.) विदारयति यत् कर्म, ) आदावभ्युदयकरा (ध.) शास्त्रादौ श्रीश्च लक्ष्मीन ) सज्झायझाणतवओसहेसु (ध.) यवद् विषघातार्थ मनपदे (ध.) यद्वद् उपयुक्तपूर्वमपि (ध.) वृत्त्यर्थ कर्म यथा (ध.) किं वा करोत्यनार्याणाम् (ध.) तेऽष्टचक्रप्रतिष्ठानाः (ध.) वैडूर्यमणिकपाट. (ध.) तेषामेवाभिधानस्तु (ध.) ऊचुस्ते च वयं (ध.) खंती अजव मद्दव (ध.) साम्यं स्यान्निर्ममत्वेन (ध.) धर्मस्वाख्याततां लोक० (ध.) जंच कामसुहं लोए (ध.) अयोगं योगमपरैः विशेषणविशेष्याम्या व्यवच्छेदफलं वाक्यं (र.) दो तुंबडाई हत्थे वयणे (ध.) न सा जाई न सा जोणी """"Turrrrr . (ध.) अयणं भंते ! जीवे (ध.) मक्षिका शकटं धारा ) इत्थीण जोणिमझे ) पीयं थणयच्छीरं ) कीटिकासञ्चितं धान्यं (ध.) मजं विसयकसाया, पमाओ य मुणिंदेहि, रागो दोसो मइन्भंसो, (ध.) कक्खडदाहं सामलिअ. १५ (प.) तिरिया कसंकुसारा० १६ (ध.) चारगनिरोहवहबंध. १६ (ध.) तं सुरविमाणविभवं, (ध.) ईसाबिसायमयकोहमाण. (ध.) सूईहिं अग्गिवण्णाहिं, .. . . MOMMMMMMMMMMMS .. . . . . . . (ध.) अयन भंते ! जीवे (ध.) पञ्चिदिओ उ बउलो । पादाहतः प्रमदया (ध.) न दारपुत्राणां कामाय (ध.) अयणं भंते ! जीवे Page #82 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ती. ॥३॥ ** (ध.) गन्भाओ नीहरंतस्स, (२.) रोगाणं कोडीओ हवन्ति (ध.) जह कच्छुल्लो कच्छु, (ध.) नैवास्ति राजराजख (ध.) धम्मो मरण तो, (ध.) वहमारणअब्भक्खाण ० (घ) तिब्बयरे उ पओसे, ( व . ) आलस्स मोहsवना. (ध.) जातिलाभकुलेश्वर्य ० (२.) कौतुको नर्मणीच्छाया० (ध.) गणिमं जाईफलफोफलाई (ध.) इमीसे णं भंते! रयणपभाए (२.) तिरिया संकुलारा ० (ध.) रोगजलजलण विसहर० (ध.) रूसऊ वा परो मावा, तमेव सचं निस्संकं, पत्राणि ४० १ ४२ ४२ ४५ ४६ ४६ ४९ ५१ ५२ ५२ ५२ ५२ ५३ ५७ ५८ (ध.) जहा खरो चंदणभारवाही (ध.) सत्तसु खित्तज वेयण, (घ) तं सुरविमाणविभवं, (ध.) नियमाः शौचं संतोषः (ध.) रागद्वेषौ यदि स्यातां, (घ) अभयं सुपत्तदाणं, (ध.) पुढविदगअगणिमारुय० (ध.) पंचाश्रवाद विरमणं (घ) इदमः प्रत्यक्षगते ० (घ) अष्टादश निमेषाः स्युः (ध.) अप्पा नई वेअरणी (ध.) दुर्गती प्रपतत्प्राणि० (ध.) जातिलाभकुलैश्वर्य ० (ध.) चत्तारि परमंगाणि. (ध.) दब्बे खित्ते काले (ध.) उरलाइ सत्तगेणं, पत्राणि ५९ ६१ ६२ ६६ ६६ ६७ ६७ ६७ ७५ ७५ ७६ (ध.) लोगप एसोसप्पिणी (घ) अहिंसासुमृतास्तेय० (ध.) लघिमा वशितेशित्वं (ध.) वहमारणअब्भखाण ० (ध.) तिब्वयरे उ पओसे (२.) तिब्वयरे उपभोसे ६८ ७३ (ध.) कनकच्छेदसंकाशशिखा ० ७४ (ध.) निपतन्मत्तमातंग० ७७ ७७ (ध.) तृषा शुष्यत्यास्त्रे पिबति (ध.) उद्धार - अद्ध- खित्ता (घ) आउरचिण्हाई एवाई (ध.) रूवेसु जो गिद्धमुवेइ तिब्वं, (ध.) हरिणो हारिणीं गीतिमा ० (ध.) सद्देसु जो गिद्धमुवेइ तिब्वं (ध.) कुटधान्यकणादान० (ध.) गंधस्स जो गिधिमुवेइ तिब्वं, (ध.) रसस्स जो गिद्धमुबेर तिब्वं, पत्राणि ७७ ७८ ७८ ७९ ७९ ७९ ८० ८० ८१ ८४ ८४ 68 68 ८४ ८४ ८५ आद्यपदानि ॥ ३ ॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ पत्राणि पत्राणि १०८ (ध.) फासस्स जो गिद्धि० (ध.) वशास्पर्शसुखास्वाद. द्विपारातिरपि व्याघ्रो० (ध.) प्रायः स्वजातिविष्ठासु (ध.) मूसिंज्ञानुभावेन, (ध.) परहितचिंता मैत्री, (ध.) अगीयस्थस्स वयणेणं, पत्राणि पासत्थाइ वंदमाणस्स, जोए करणे सञ्चा, जे बंभचेरभट्ठा पाए घ.) न च राजभयं न च चौरभयं, (र.) न च राजभयं न च चौरभयं (ध.) दग्धं मनो मे कुविकल्पजालैः । (ध.) जे नो करंति मणसा (ध.) खंती मज्जव अहव. (र.) जुत्तमेयं सूरियामा!" (ध.) सामाइयं कुणतो सम० (ध.) बाणवई कोडीओ लक्खा (र.) बाणबई कोडीओ लक्खा (ध.) दुविहं लोइयमिच्छं (ध.) अभिगहियमणभिग्गहियं च المی سعی سے سعی سعی १२६ می Page #84 -------------------------------------------------------------------------- ________________ विशेषनामानि श्री अध्या. धनवि. रन वृत्ती. विशेषनामानि . . ॥४॥ ६-१२ . (र.) श्रीविजयदेवसूरिः (र.) श्रीशान्तिचंद्रगणीः (र.) श्रीसुपार्श्वः (ध.) सोमसुन्दरसूरिः मुनिसुन्दरसूरिः (प.) हेमचन्द्रसूरीश्वरः (ध.) उमास्वातिः (ध.) श्रीहरिभद्गसूरिः (ध.) विष्णुकुमारः (ध.) वज्रस्वामी (ध.) स्थूलभद्रः (प.) कोशा ५-३-४ (ध.) सुभूमः (ध.) रावणः (ध.) श्रेणिकः (ध.) कोणिकः (ध.) हेमसूरिः १३ (र.) हेमसूरिः .. २-३ ॥४ ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ (CXCXCXX -X-XX-XXX (२.) गुर्वावली (र.) त्रिदशतरङ्गिणी (ध.) उपदेशरवाकरः (घ) नाममालावृत्तिः (ध.) काव्यानुशासनं (ध.) गौडमवं (घ) काव्यप्रकाशः (घ) अलङ्कारचूडामणिः (ध.) प्रशमरतिप्रकरणम् (ध.) लोकतत्त्वनिर्णयः (ध.) त्रिषष्टिशलाकापुरुषचरित्रं (ध.) (र.) योगशास्त्रम् (ध.) (र.) योगशास्त्रवृत्तिः (ध.) उत्तराध्ययनं (ध.) भगवती सूत्रं (ध.) जीवाभिगमवृत्तिः ४-२ ४-५-३ ६ १२ १२ १५ १५ १६ साक्षिप्रभृतिग्रन्थनामानि (ध.) वेदः (ध.) उपदेशमाला (ध.) उपदेशमाला (ध.) उपदेशमाला (घ) प्रशमरतिः (ध.) आवश्यकवृत्तिः (घ) उत्तराध्ययनवृत्तिः (र.) योगशास्त्रं (र.) उपदेशमाला (ध.) नमिऊणस्तोत्रं (घ) भत्तिभरअमरपणयं (घ) भगवतीसूत्रं (घ) अभिधानचिंतामणिः (ध.) प्रतिक्रमणसूत्रवृत्तिः (ध.) समवायवृत्तिः (ध.) आवश्यकवृत्तिः (ध.) योगशास्त्रम् १७ २८ ३९ ४२ ४२ ४९ ५२ ५२ ५२ ५३ ५४ ६२ ६६ ६७ ६७ ६७ ७५ (ध.) उत्तराध्ययनम् (ध.) षडशीतिकः (ध.) नाममाला (ध.) प्रवचनसारोद्धारः (ध.) लिंगानुशासनविवरणं (ध.) उत्तराध्ययनम् (ध.) योगशास्त्रम् (ध.) उपदेशरत्नाकरः (ध.) उत्तराध्ययनं (ध.) योगशास्त्रं (ध.) गच्छाचारः (च) पतिप्रतिणावचूर्णि (घ) पंचाशकः (प.) (ध.) ऋषिमंडलवृत्तिः (ध.) योगशास्त्रं (र.) परिशिष्टपर्व ७७ ७८ ८० ८० ८४ ८४ ८५ ८५ ८६ १०० १०८ १२८ १३३ १३८ १३८ १३८ (8-6XXX साक्ष्यादि ग्रन्थ नामानि Page #86 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ती. ॥५॥ १ समताधिकारः पद्यानि ३४ २ स्त्री ममतात्यागः ८ ३ अपत्य ममतात्यागः धनममतात्यागः ५ देहममतात्यागः, ६ विषयाः प्रमादाश्च, 39 23 32 ४ ७ ८ ९ पत्राणि २१ (४२) २६ (४६) २८ ३२ ३१ ४२ (६१) अध्यात्मकल्पद्रुमस्याधिकारानुक्रमः । (७०) ७ कषायनिग्रहः ८ शास्त्रगुणाः 31 ८ गतिचतुष्कम् (र-९) ९ चित्तदमनम् (२-९) १० वैराग्यम् ११ धर्मशुद्धिः 33 29 33 पत्राणि २१ (९१) ५४ ५९ ९ (१००) ७ (१०७) १७ (१२४) २६ (१५०) १४ (१६४) ६४ ७२ ९१ ९८ १२ देवगुरुधर्म शुद्धिः,, १३ यतिशिक्षा 33 १४ मिथ्यात्वादिसंवरः १५ शुभवृत्तिः १६ साम्य सर्व स्वं प्रशस्तिः पत्राणि १७ (१८१) १०६ ५७ (२३८) १३६ २२ (२६०) १४८ XXXX CXCXCXC 33 १० (२७०) १५४. ८ (२७८) १५८ (2010) १५९ विषयानु क्रमः ॥५॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ Dowwww XOXOXOXOXOXOXOXOXXX श्रीअध्यात्मकल्पद्रुमस्योपोद्घातः उपादेयोऽयमुमाकर्णिभिरध्यात्मकल्पद्रुमाख्यो ग्रन्थः । ग्रन्थस्यास्य न केवलैवाभिधा मनोहरा, किन्तु ग्रन्थस्यास्य सर्वखं ममतामोचनाद्युपदेशमयत्वात् अध्यात्ममयमेव । अध्यात्मं हि शास्त्रकारा आत्मानमधिकृत्य पञ्चाचारचारिमाणं वर्णयन्ति, पश्चाचारचारिमा च अनेकैः पूज्यप्रवरैः शास्त्रकारैः स्थाने स्थाने फलदर्शनद्वारेण वर्णितोऽस्ति, परं क्रियमाणायां प्रवृत्ती ये तादात्विका दोषा उपस्थानमायान्ति तेषां शमनेन अध्यात्मपोषणं यथा प्रस्तुतग्रन्थकृद्भिः प्रथनेनोपदिष्टं न तथा अद्यावधि विरचितेषु प्रकटीकृतेषु च ग्रन्थेषु कचनापि दरीदृश्यते, अत एव च यतः फलज्ञापनद्वारा कारयिष्यमाणायाः प्रवृत्तेः विघ्नविद्रावणद्वारा कारयिष्यमाणायाः प्रवृत्तेर्गरीयस्त्वं आमनन्त्याम्नायविद् इति गरीयस्त्वं प्रस्तुतग्रन्थस्य । विवेचका यदि निपुणदृष्ट्या विवेचयिष्यन्ति तर्हि ज्ञास्यन्ते एव अस्य ग्रन्थस्य तात्पर्य यतिशिक्षारूपं, यद्यपि यतिशिक्षाऽधिकारोऽत्र त्रयोदशसंख्यस्तथाऽपि अन्येषु पञ्चदशस्खधिकारेषु पद्यसंख्या न तावती यावती अत्र, यतः सप्तपञ्चाशद्वृत्तान्यत्राधिकारे, किंच-नान्यत्र काप्यधिकारे मंगलाधिकारादिनिर्देशः, अत्र तु ते तीर्णा० इत्यादिना स्पष्ट एव नमस्काराद्यधिकारः। किञ्च-इममित्यादि (२७८) ग्रन्थोऽस्यैव अन्त्यभागः स्यात् येन शान्तरस० इत्याद्युपसंहारस्य न पुनरुक्तता स्यात् , किञ्च-यतिशिक्षाया हितोपदेशमय्या अपि केषाञ्चिद् विदुषां कटुकत्वेन भानं स्यात् , परं ज्वरापहार्योषधमिव न तत् कटुकत्वं दोषावह, परिणामसुखस्य प्राज्ञैः पर्येष्यमाणत्वाद्, यदि च कैश्चित् | ग्रन्थप्रसारपटुभिः विज्ञप्तं स्यात् तस्याः कटुकत्वसंवरणाय ततः शेषैः पश्चदशभिरधिकारैः पश्चादपि संवलितः स्यादयं प्रन्थः । मोक्षमार्गमभिलाषुकैरवश्यमयं ग्रन्थः समग्रोऽपि अध्येयः ध्येयश्च यथावत् , विशेषेणैदंयुगीनैः प्रमत्तताबहुलैः, नैषाऽऽशीर्वाग् व्यर्था, यद् अमादपङ्कमपास्यानेन सुविहिताः समाचरिष्यन्ति भगवदर्हदुपदिष्टं यथार्थ मोक्षमार्ग । कारश्चास्य ग्रन्थस्य युगप्रधाना श्रीमन्मुनिसुन्दरसूरयः, Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ती. शुभवन्तो भवन्तो हि यथा चारित्रपात्रतामध्यगमन् तथैव ज्ञानवारिवारिधिरूपतां प्रापुरित्यपि शुभवतां त्रैवेद्यगोष्ठीउपदेशरत्नाकरगुर्वावलीप्रभृतिग्रन्थावलोकनतः प्रकृतग्रन्थावलोकनतश्च विपश्चिद्वरा विनिश्चेष्यन्त्येव । श्रीमतां सूरिवराणां ज्ञानबाहुल्याधिगमाय सहस्रावधानादि जैनेषु स्पष्टमेव जेगीयते । यथैव प्रभवः ज्ञानक्रियाऽनन्यरूपतामात्मनः आविश्चक्रुः तथैव संतिकरस्तोत्रेण मार्युपद्रव| निवारकतया मत्रविन्महत्तामपि स्वीयां प्राचीकटन्नेव । सूरिवराणामितिहासादिजिज्ञासूनामुपदेशरत्नाकरभूमिकाऽवलोकनार्हेति तत्र नायासः। | किञ्च-महोपाध्यायधनविजयगणिना याऽधिरोहिण्याख्या टीका संवलिता सा राजनगरवास्तव्यप्राग्वाटज्ञातीयश्रेष्टिवर्यभगुभाई| आत्मजमनःसुखभाईनाम्ना परमास्तिक्यवता स्वकीयोद्यापननिमित्तमुन्मुद्रिता, परं साऽपि अधुना दुष्प्रापेति, अत्र तु पुस्तके | साधिरोहिण्याख्या टीका महोपाध्यायश्रीमद्रत्नचन्द्रगणिविरचितया अध्यात्मकल्पलतानाच्या वृत्त्या संयुतोन्मुद्रिता, उभेषां चैषां वृत्तान्तं गौर्जरकविनामके पुस्तके विवेचितं परैस्तत एव तदवलोकनीयम् । प्रस्तुतवृत्तिद्वययुतोऽयं ग्रन्थः सुरतवास्तव्यश्रेष्ठिवर्य-देवचन्द्र-लालभाई-जैन-पुस्तकोद्धार-फंड-संस्थया ८९ तमग्रन्थरत्नत्वेनाविर्भाव्य | विदुषां करकमले समर्प्यते,तदस्याध्ययनध्यानादिना विद्वांसः परिश्रमं सफलयन्तु, इत्याशास्य विरमत्ययं श्रीश्रमणसंघसेवार्थी आनन्दसागरः। वीरसंवत्-२४६७ विक्रमसंवत्-१९९७ कार्तिकशुक्ला पञ्चमी चन्द्रवासरे, गिरिगिरीशशत्रुञ्जयसच्छाये पादलिप्तपुरे । यदीयं माहात्म्यं गदितुमनघाऽपि न गिरा, क्षमा न प्रोदामं त्रिभुवनविदोऽसमगुणम् ।। जिनाद् भावात् प्रष्ट इति च गणधारिजुपितः, सदा भयाद् भूत्यै विमलगिरिरेष जगताम् ॥ १॥ कालेऽस्मिन् भविनां भवोद्भवमहादुःखावलीनाशने (द्धेऽशुभे) श्रेष्ठज्ञानविनाकृते कुमतिनां वृन्दैः समंताद्वृते त्राणाय प्रभविष्णु युग्ममनघं सच्छास्त्रतीर्थाह्वयं, तीर्थ क्षेतरतारणैकनिपुणं तत्रापि शत्रुजयः ॥२॥ (तत्र बुधेतरेकहितकृत) 46X6XXXXXXXXXX ॥ ६ ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્લેસ્કોએ ભંગ કરેલ હોવાથી તેને બદલે શ્રી અજિતનાથનું નવીન મોટું બિંબ કરાવી પધરાવ્યું ને તેમાં સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી. I(સં. ૧૪૭૯). વિશેષમાં ગોવિંદે સંઘપતિ થઈ શત્રુંજય, ગિરિનાર અને સોપારકની યાત્રા કરી; જયચંદ્ર વાચકને ઉક્ત સૂરિએ આપેલા જસૂરિપદનો ઉત્સવ કર્યો (સો.સૌ. સર્ગ ૭) ચાંપાનેરનો રાજા જયસિંહ (પતાઈ રાવળ) સોમસુંદરસૂરિના શિષ્ય સોમદેવસૂરિનાં વચનોથી મસ્તક નમાવતો હતો. (સો. સૌ. ૧૦, લો. ૪૦-૪૧, ગુરુ ગુણરત્નાકર કાવ્ય ૧, ૧૯૮), જૂનાગઢમાં લક્ષ્મીસાગરે નાની વય છતાં દુર્વાદીનો મદ ઉતારી મહિપાલ આદિ રાજાઓનાં ચિત્તને રંજિત કર્યું (ગુ. ૨.૧, ૮૫) રા મંડલીક ત્રીજો) સ. ૧૫૭માં ગાદીએ આવ્યો તે જ વર્ષના માઘ(વદિ) સપ્તમી ગુરુવારે વૃદ્ધ તપ ગચ્છના રતસિહસૂરિના પટ્ટાભિષેકને અવસરે પંચમી * અષ્ટમી ચતુર્દશી દિનોમાં સર્વ જીવની અમારિ પ્રવર્તાવી, જ્યારે એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન પૂર્વે થતું જ હતું. (ઉપરકોટમાંનો શિલાલેખ). તેના સમયમાં સં. ૧૫૦૯માં માઘ શુદિ અને દિને ગિરનાર પર શ્રી વિમલનાથનો પ્રાસાદ ખંભાતના સંઘપતિ શાણરાજે બંધાવ્યો ને તેમાં ઉક્ત રતસિહસૂરિએ પ્રતિષ્ઠા કરી (કે જેનો શિલાલેખ ત્યાં મોજૂદ છે). આ રાજા સોમદેવસૂરિની પૂરેલી અને વિદ્વાનોએ વર્ણવેલી મહા અર્થવાળી સમસ્યાને કર્ણથી સાંભળી ચમત્કૃત થયો હતો. (સોમ સૌભાગ્ય કાવ્ય ૧૦, શ્લોક ૩૮, ગુરુ ગુણરત્નાકર કાવ્ય ૧,૧૦૮) ૫ દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ–ગ્રંથકારના દીક્ષાગુરુ દેવસુંદરસૂરિ હોય એમ જણાય છે (દીક્ષા-નામ મોહનનંદન અપાયું હોય એમ જીવીરવંશાવલી પરથી જણાય છે. તે સંબંધી હવે પછી જુઓ.) કારણ કે સં. ૧૪૫૫માં રચેલ વૈદ્યગોષ્ટી નામની પુસ્તિકામાં ગ્રંથકાર પોતાને તે સૂરિના શિષ્ય તરીકે ઓળખાવી જ્ઞાનસાગરસૂરિ પાસેથી પોતે શીખેલ છે એમ જણાવે છે. સં. ૧૪૬૬માં રચેલી ગુવોવલા KIલો. ૪૨૦ ૨૧માં જણાવે છે કે તેમના શિષ્ય તરીકે ગુણરહિત હોવા છતાં મારા જેવાને વાચકોમાંના એક તરીકે ગણવામાં १ श्रीमत्तपागणनभोंगणभास्कराभश्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । श्रीज्ञानसागरगुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुन्दरेण ॥१॥ નૈવૈદ્યગોષ્ઠી અંતે. 4. ક. ૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. યવિ. ૬૦ વૃત્તિ. || ૭ || આવે છે, જેમ ગ્રહસ્વામીના પુત્ર તરીકે શનિને તે પાંગળો હોવા છતાં પણ ગ્રહમંડળમાં પૂજવામાં શું નથી આવતો ?—આવે છે તેમ. તેમના હસ્તકમલના વાસક્ષેપનો પ્રભાવ એવો છે કે જે મુકુટધારી (ગચ્છની ગાદીનો મુકુટ ધરનાર)થી હું મુનિસુંદર યોગ્ય થયો.' આમાં દેવસુન્દરસૂરિનો (નહિ કે સોમસુન્દરસૂરિનો) સંબંધ છે એમ મને લાગે છે. તેમને જ પોતાના ગુરૂ તરીકે જણાવે છે, કારણ કે ગુણરતસૂરિ, સોમસુન્દરસૂરિ અને કુલમંડનસૂરિનું વર્ણન કરીને તેના ૪૧૬મા શ્લોકમાં કથેલ છે કે આ ત્રણે ગુરૂ શ્રી દેવસુંદરનો આશ્રય લે છે; ૪૧૭મો શ્લોક તે ગુરૂનો પ્રશસ્તિશ્લોક છે; ૪૧૮મા શ્લોકમાં તેમના [એટલે દેવસુંદરસૂરિના] ગણરવાસધુમાં મુનીંદ્રરૂપી રત્નો છે' એમ કહી ૪૧૯મા શ્લોકમાં દેવશેખર ગણુનું વર્ણન આપી શ્લોક ૪૨૦ ને ૪૨૧માં ઉપર જણાવ્યા પ્રમાણે પોતાનું નામ ગર્વરહિતપણે દીનતાથી આપે છે. વળી આ ૪૨૧મા શ્લોકપરથી પોતાને વાચકપદ આપનાર પણ ધ્રુવસુંદરસૂરિ હોય તેમ જણાય છે. તે ગુર્વાવલીને અંતે પણ પોતે પોતાને તે સૂરિના વિનેય એટલે શિષ્ય જણાવે છે, અને તે જે વર્ષમાં રચાયેલી તે જ વર્ષમાં—સં. ૧૪૬૬માં—પોતાને ધર્મસાગરની પટ્ટાવલી પ્રમાણે ઉપાધ્યાય-વાચકપદ મળેલું. શુર્વાવલીમાં સં. ૧૪૨૪માં સ્વર્ગસ્થ થયેલા સોમતિલકસૂરિના ત્રણ મુખ્ય શિષ્યો ગણાવ્યાઃ—૧ ચંદ્રશેખરસૂરિ, ૨ જયાનન્તસૂરિ અને ૩ ઉક્ત દેવસુંદરસૂરિ. આ છેલ્લાનો ગુર્વાવલી અને ધ૦ ૫૦ પ્રમાણે જન્મ સં. ૧૩૯૬, જ્યારે સં. ૧૪૮૨નીજિનવ નકૃત તપોગચ્છ ગુર્વાવલી (કે જે મેં ‘ ભારતીય વિદ્યા’ પુ.૧ અંક ૨માં પ્રકટ કરાવી છે તે) પ્રમાણે સં. ૧૩૭, દીક્ષા સં. ૧૪૦૪ ( લઘુ મરૂદેશે) મહેશ્વર ગ્રામે, અને સૂરિપદ પાટણમાં (પલ્લીવાલ કુલના આશ્રેષ્ઠિના વંશજ સોની સિંહે કરેલા પદોત્સવપૂર્વક જયાનંદસૂરિની સાથે) સં. ૧૪૨૦ માં થયાં. પાટણમાં ગુંગડી સરોવરે જોગી ઉદાયીપાએ ઘણા લોક સમક્ષ તેમને પગે લાગી વંદન કર્યું ત્યારે તેમ કરવાનું લોકે કારણ પૂછતાં તે જોગીએ જણાવ્યું કે ગિરનાર પરના સુવર્ણસિદ્ધિ કરનારે ‘એ પુરૂષ યુગોત્તમ છે' એમ કહ્યું તેથી હું નમું છું; (જિનવનની ગુર્વાવલી). જ્યારે આપણો ગ્રંથકાર ગુર્વાવલીમાં શ્લોક ૩૦૬ થી કહે છે १. शिष्यस्तदीयोऽयमपीति मन्यते श्रीवाच केन्द्रेष्वगुणोऽपि मादृशः । ग्रहप्रभोः पुत्र इति ग्रहाबलौ न पूज्यते पङ्गरपीह किं शनिः ॥ ४२० ॥ अहो तेषां कराम्भोजवासानां सुप्रभावता जातो यैमें लिगैर्योग्योऽप्यहकं मुनिसुन्दरः ॥ ४२१ ॥ —ગુર્વાવલી. ग्रन्थका રવિ परिचय तत्कालीन जैनप्रवृत्ति. दीक्षागुरु देवसुंदर ના. ॥ ૭ ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ કે “પાટણના ગુંગડી તળાવમાં ત્રણસો જોગીના જુથવાળો ઉદયીપા યોગી અનેક મંત્રાદિ સમૃદ્ધિસહિત મંદિર કરી ત્યાં સ્થિતિ કરી બેઠો હતો, ઝારીગ કે સ્થાવર જંગમ આપને દૂર કરતો, જલ અગ્નિ સર્પાદિનો ભય ટાળનાર ભૂતભવિષ્ય જાણનારો તે અચુત પુરૂષ નૃપ, ધનિક, મંત્રિ આદિ અખિલ પ્રજાથી પૂજાતો હતો; તેણે પોતાના સાથીઓ સહિત દેવસુંદરસૂરિને દંડવત્ પ્રણામ કર રહીને ભક્તિભાવથી કર્યા XIને લોકો સમક્ષ ગુરૂની સ્તુતિ કરી. સંઘાધિપ નરિયા આદિએ આ નમનનું કારણ પૂછતાં તે જોગીએ કહ્યું કે સુવર્ણસિદ્ધિ કરનારામાં દિવ્ય જ્ઞાની ગુરૂએ એમ આદેશ કર્યો છે કે પદ્મ નામના દંડ પરિકર ચિહ્નવાળા આ સૂરિ બંધ છે અને કલ્યાણદાતા યુગપ્રધાન આદિ છે તેથી હું જનમ્યો. (ધ. ૫વિશેષમાં કહે છે કે આ નમન સં. નરિયાને વૈરાગ્યનું કારણ થયું.) વટપદ્રવાસી સારંગમંત્રી પૂર્વજોના ચાલ્યા આવતા ક્રમ પ્રમાણે , જિનધર્મ પ્રત્યે દ્વેષી હતો તે દેવવાણીથી તેમને યુગોત્તમ ાણી સિદ્ધપુર જઈ વાંદવા આવ્યો, ને ગુરૂપાસે જૈન ધર્મ. ગ્રહણ કર્યો પછીના ૩ર૭થી ૪૮૦ શ્લોકમાં દેવસુન્દરસૂરિના મુખ્ય શિષ્યો-જ્ઞાનસાગરસૂરિ, કુલમંડનસૂરિ અને સાધુરસૂરિ, તેમજ અન્ય શિષ્ય શિષ્યા આદિ પરિવારમાં સોમસુંદરસૂરિ ને ગુણરત્નસૂરિ તથા દેશેખરગણિ, મુનિસુંદરગણિ—ગ્રંથકાર પોતે, શ્રુતસુંદરગણિ આદિ ઉપાધ્યાય, ચારિત્રચૂલા ]િ આદિ મહત્તરાઓ વગેરે અનેક ગણવેલાં છે. તેમના સ્વર્ગવાસની વાત ગુર્નાવલીમાં જણાવી નથી તેથી તેની રચનાના વર્ષ સં. ૧૮૬૬ સુધી તેઓ વિદ્યમાન હોય એમ લાગે છે ને તે અનુમાન તે સૂરિના સં. ૧૪૬૬ના મળતા લેખ (. ૭૬૧ બુ. ૧)થી ખરૂં કરે છે. ધર્મસાગરજી કે જેમણે પોતાની પટ્ટાવલી મુખ્યત્વે Iઉક્ત ગુર્નાવલી પરથી ઘડી છે તેમાં પણ સ્વર્ગવાસનું વર્ષ જણાવેલું નથી. શ્રી મોતીચંદભાઈ પોતાના અધ્યાત્મકલ્પકુમના ગૂજરાતી જભાષાંતરની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ (પૃ.૬૦) દેવસુન્દરસૂરિ સં. ૧૪૫માં કાલધર્મ પામ્યા હતા એમ કોઈ આધાર આપ્યા જ હાવિના જણાવે છે. સોમસુંદરસૂરિને સૂરિપદ સં. ૧૪૫૭માં મળ્યું તે પરથી આચાર્ય મૃત્યુસમય આસપાસ કોઈ શિષ્યને સૂરિ કરી પધરાણી નીમી જાય છે એવું ઘણીવખત બને છે તેમ અત્ર પણ બન્યું હશે એમ ધારી, તેઓ ઉપરનું સ્વર્ગવાસવર્ષ જણાવવા પ્રાયઃ દોરાયા હશે, પણ તે અનુમાન કે કલ્પના સત્ય નથી. સં. ૧૮૬૬ સુધી વિદ્યમાન હોવાનું ઉપર જણાવેલ કારણે બરાબર જણાય છે. વળી Page #92 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकाરાફિક परिचय विद्यागुरुનાદર, શ્રી અધ્યારવીરવંશાવલિ કે જે જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અંક ૩માં પરિશિષ્ટ તરીકે પ્રસિદ્ધ થયેલ છે તેમાં, અને પ્રાયઃ તે પરથી (હાલ સ્વ.) શ્રી R GIવિજયધર્મસૂરિ દેવકુલપાટકમાં પૃ. ૧રની ટિપ્પણીમાં, દેવસુંદર સૂરિ સં. ૧૮૬૨માં સ્વર્ગે ગયા એમ જણાવેલું છે તે પણ ખરૂં નથી, કારણ કે Iકાસ. ૧૪૬૨માં લખાયેલી શ્રીમલયગિરિ વિરચિત સપ્તતિકા ટીકાની તાડપત્રની પ્રતિને સં. ૧૪૬૫ માં શ્રીદવસુંદરસૂરિના ઉપદેશથી પત્તન (પાટણ)ના જ્ઞાનકોશમાં મૂકવામાં આવી (પત્તનસ્થ પ્રાચ જૈન ભાંગારીય ગ્રંથસૂચી નં. ૩૩૨ પૃ.૨૦૨; તેમ જ થોડા વખતમાં પ્રસિદ્ધ | ૮. થનાર શ્રી જિનવિજયસંપાદિત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ નં ૬૮ પૃ. ૬૭) એટલે એ પરથી સં. ૧૪૬૫ સુધી તો તેઓ અવશ્ય જીવંત હતા. | આ લખાયા પછી મેં સં. ૧૮૮રની ૫. જિનવર્દ્રનગણિની તપગચ્છ ગુર્નાવલી ભારતીય વિદ્યાના પ્રથમ વર્ષ બીજા અંકમાં છપાવી છે તે જોવા આલેતાં મને માલૂમ પડ્યું કે તેમાં દેવસુંદર સૂરિના સ્વર્ગવાસનું વર્ષ સં. ૧૪૬૮ આપેલું છે અને તે યથાસ્થિત હોવામાં હવે શંકાને સ્થાન નથી. વિશેષ શોધમાં જણાય છે કે સમતિલકસૂરિ સં. ૧૪૨૪માં સ્વર્ગસ્થ થયા જ્યારે તેને આગલે વર્ષે તેના મુખ્ય ત્રણ ઉક્ત શિષ્યો પૈકી ચંદ્રશેખરસૂરિ સ્વર્ગસ્થ થયા હતા એટલે બીજા બે શિષ્યો નામે જયાનંદસૂરિ અને દેવસુંદરસૂરિ બન્ને પટ્ટધર પોતાને ગણાવતા હતા. જ્યાનંદસૂરિ સં. ૧૪૪૧ માં સ્વર્ગસ્થ થયા, પછી દેવમુંદરસૂરિ સોમતિલકસૂરિના અનન્ય પટ્ટધર જીવનપર્યત રહ્યા (જુઓ પિત્તનસ્થ ઉક્ત સૂચી ને ૩૫૦ પૃ. ૨૧૫, ને નં. ૩૮૧ પૃ. ૨૩૨). દેવસુંદર સૂરિએ પાંચને સૂરિપદવી આપી હતીઃ-૧ જ્ઞાનસાગરસૂરિ સં. ૧૪૪૧ ખંભાતમાં, કુલમંડનસ, અને તેની સાથે જ ગુણરત્નસૂરિ સં. ૧૪૪રમાં ખંભાતમાં સોમસુંદરસૂરિ સં. ૧૪૫૭ પાટણમાં, અને સાધુરત્તસૂરિ સં. ૧૪૫૮માં પાટણમાં. | ૬ વિદ્યાગુરુ જ્ઞાનસાગરસૂરિગ્રંથકાર પોતાની ગુર્નાવલીમાં દેવસુંદર સૂરિની પાસે ૫૦ નો અંક મૂકી તપાગચ્છના ૫૦મા પટ્ટધર તેને બતાવી તેના પછી પટ્ટધર તરીકે ૫૧ નો અંક તેના શિષ્ય જ્ઞાનસાગર સૂરિ અને સોમસુંદર સૂરિ બંને પાસે મૂકી બંનેને સૂચવે છે. આ પૈકી) જ્ઞાનસાગર સૂરિ આપણુ ગ્રંથકારના વિદ્યા-ગુરૂ હતા, કારણ કે ગુર્વાવલી પહેલાંની વૈદ્યગોષ્ટી નામની કૃતિના આદિમંગલમાં તથા એતના બ વિશ્લોકમાં પોતે જ જણાવે છે કે શ્રી જ્ઞાનસાગર નામના ગુરૂના જ્ઞાન-સમદ્ર જેવા ઉપદેશ પર આધાર રાખીને હું વિધગાણી | છું; શ્રીમનું તપ ગણુરૂપી આકાશને આંગણે સૂર્ય જેવી કાંતિવાળા શ્રી દેવચંદર ગરછનાયકના શિષ્ય અને જેને શ્રી રાનસાગર નામના | Page #93 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ગુરૂએ ભણાવ્યો છે એવા મુનિસુંદરે (ભં) બાલ્યાવસ્થામાં પણ તર્કના કૌતુકથી આ વૈદ્યગોષ્ઠી પોતાના અને અન્ય વિદ્વાનોના શિશુદીકાલમાં જીભની પટી માટે–જીભનો પડદો ખોલવા માટે–સં. ૧૪૫૫માં રચી.' વળી ગુર્નાવલી પછી પાકટ વયે ચૂરિ–કાળમાં રચેલી ઉપદેશ-રન્નાકર નામની કૃતિના આરંભના દશમા શ્લોકમાં ગ્રંથકાર કહે છે કે – ‘આ મારા જેવા કઠણ પથ્થર જેવામાં પણ જેમણે પોતાનાં વચનોરૂપી કિરણોથી ઉત્તમ બોધ રૂપી રસ ઉપજાવ્યો છે અને અમૃતનું દાન દિવા તત્પર એવા આ નવા ચંદ્ર સરીખા શ્રી જ્ઞાનસાગર ગુરૂને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું CL ગુર્નાવલીમાં શ્લોક ૩૨૭ થી ૩૪૭માં પ્રથમ કથેલ છે કે જ્ઞાનસાગર સૂરિનો જન્મ સં. ૧૪૫, દીક્ષા સં. ૧૪૧૭, સૂરિપદ Sી ખંભાતમાં ધન (તથા તેના ભાઈ સહદેવ) નામના સંઘપતિએ કરેલા ઉત્સવ પૂર્વક સ્તંભન પાર્શ્વનાથ ચૈત્યમાં સં. ૧૪૪૧, (વળી જુઓ પાટણ તિરુચિ પૂ. રપ૮) અને સ્વર્ગવાસ સં. ૧૪૬૦માં થયાં. પછી ખાસ કહ્યું છે કે “સોમસુંદર ગુરૂ પ્રમુખ-ઈત્યાદિ તેમના (જ્ઞાનસાગર સૂરિના) Sાત્રિવિદ્યારૂપી અગાધ સાગરમાં ડૂબકી મારી ઉત્તરાર્થરૂપી મણિના ઢગની એંધી લક્ષ્મી પ્રાપ્ત કરી પુરૂષોત્તમપણું ધરાવે છે અને તે સાગર ગર્જતો હતો ત્યારે મારા (ગ્રંથકારના) જેવો એક વાદળ રૂપે ઉચ્ચ પદ લઈ બેઠો હતો તે સારસ્વત પ્રવાહ શોષાઈ જતાં જેમ હાલના કાળમાં લોકો l १ श्रीशानसागराहखगुरुणां ज्ञानवारिधिं। उपजीव्योपदेशं च कुर्वे त्रैवैद्यगोष्टिकम् । श्रीमत्तपागगनभोंऽगणभास्कराभ-श्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । श्रीज्ञानसागरागुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुन्दरेण ॥ शरशरमनुमितवर्षे १४५५ खस्यान्येषां च शैशवे सुधियां । जिहापटिमोपकृते विदधे જોશી – દૈવૈદ્યગોષ્ઠી. २ थैर्मादृशेऽपि कठिनोपलसंनिनेऽस्मिन् गोभिर्व्यधायि वरबोधरसोद्भवः खैः। नव्यानिमानेमृतदानपरान् सुधांशुन् श्रीज्ञानसागरगुरून् प्रणतोऽस्मि भक्त्या ॥ - ઉપદેશરન્નાકર Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગણ્યા. આ નદીનો પ્રવાહ શોષાતાં કૂવાઓથી કામ ચલાવે છે તેમ શિષ્યોથી-વિદ્યારૂપી જલકૂવાથી ચલાવાય છે. જ્ઞાનસાગરના સમયમાં સાધુસંઘ ग्रन्थकाવનવિ. ની ‘દુ:સ્થ હતો-એમ ૩ર૭માં શ્લોકના “વફાડવયં સુdવત્ વિટ સુમેષઃ' એ ચરણુથી જણાય છે. તેમનું તો ઉત્તમ સંયમ-ચરિત્ર હતું रादि SIને તે મહાપુરુષ ભારે યોગી હતા એમ ગુર્નાવલીના ઉલ્લેખોથી કળી શકાય છે. તેમણે કેટલીક અવચૂર્ણઓ (સૂત્રો ઉપરની નાની નાની Iિ રહ૦ વૃત્તિ. परिचय વ્યાખ્યાઓ) કરેલી છે અને ભરૂચ તથા ઘોઘા તીર્થના સ્તોત્રો પણ રચેલાં છે. | 8 | | શ્રી સોમસુન્દરના દીક્ષા-ગુરૂ જયાનન્દ સૂરિના સં. ૧૪૪૧માં સ્વર્ગવાસ થયા પછી સોમતિલક સૂરિના અનન્ય પટ્ટધર બનેલા દેવ-Isી विद्यागुरुસુન્દર સૂરિએ સોમસુંદર મુનિને ઘણું દુર્ગમ અને વિશેષાર્થવાળા સદગ્રંથો સમજવા અને ભણવા માટે જ્ઞાનસાગર સૂરિ પાસે મોકલ્યા ज्ञानसागरહતા અને તેની પાસેથી આગમાદિ શીખી લીધાં હતા. (સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ ૫ લોકથી ૧૨) આ પરથી સોમસુન્દર (કે જે પછી IMA સરિ પદ પામી છેવટે દેવચંદર સૂરિના પટ્ટધર થાય છે) ના પણ જ્ઞાનગુરૂ જ્ઞાનસાગર સૂરિ હતા, કે જેને પોતે સૂરિ થયા પછી પણ કરી Sામોમસુંદર સૂરિએ પોતાના રચેલા “યુમ અમ્મદુ શબ્દ રૂપાંકિત અષ્ટાદશસ્તવમાં છેવટે ભૂલી ગયા વગર પોતે તેમના પાદ–પદ્મ-રેણું છેIR એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. १ श्रीसोमसुन्दरगुरुप्रमुखास्तदीयं त्रैवैद्यसागरमगाधमिहावगाह्य । प्राप्योत्तरार्थमणिराशिमनर्घ्यलक्ष्मी,-लीलापदं प्रदधते पुरुषोत्तमत्वम् ।। न स्थैर्य सुमनःपथे प्रविदधनवापि वर्णोज्वलः प्रोद्यच्चापल उल्लसजडतया यो निम्नगोल्लासकृत् । यद् गर्जलपि मादृशो जलदवत्सोचेःपदं संश्रितः तत् त्रैवेद्य-महाब्धिशीकरकणादानस्य तम्भितम् ॥ સાતે પ્રવાહે તેવાં શોધું તે પુના બિંદૂ શિષ્યરુચિત્તે વિદ્યામ : – ગુર્નાવલી શ્લોક ૩૪૫ થી ૩૪૭. २ श्री देवसुन्दरगुरूत्तमशिष्यमुख्यश्री ज्ञानसागरगुरुक्रमपद्मरेगोः । श्री सोमसुन्दरगुरोरिति युष्मदस्मदष्टादशस्तवकृतिः कृतिनां मुदेऽस्तु ॥ – જૈન સ્તોત્રસંગ્રહ ૧ પૃ.૨૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેવસુંદર સૂરિ સં. ૧૮૬૮માં સ્વર્ગસ્થ થયા, ને તેમના સૂરિશિષ્યો–ાનસાગર સૂરિ સ્વ. સં. ૧૪૬૦, કુલમંડન સૂરિ સ્વ. સં. | ૧૪૫૫ ચૈત્ર, ગુણરત્ર સૂરિ સં. ૧૪૬૬ની દેવસુંદર સૂરિના નિર્દેશથી વ્યાકરણ પરની ક્રિયારવ સમુચ્ચયની કૃતિ પછી–અને તેમનો | પ્રતિષ્ઠા લેખ સં. ૧૮૬૯નો મળે છે (બુ. ૧ નં. ૧૨૯૧)-(જ્યારે “સંસ્તારક' પન્નાની અવસૂરિ સં. ૧૪૮૪માં રચેલી પીટર્સન ૩, પૃ. ૪૦૬માં જણાવાઈ છે પણ તેમાં સંવત-દોષ લાગે છે કારણ કે સં. ૧૪૮૨ પહેલાં જિનવર્ધનના કથન મુજબ સ્વર્ગસ્થ થયા છે, તેથી સં. ૧૪૬૯ પછી અને સાધુરત્ર સૂરિ સં. ૧૪૫૬માં યતિજિત કલ્પવૃત્તિની રચના કરીને સં. ૧૪૫૮માં પાટણમાં આચાર્યપદ મેળવ્યા પછી ) થોડાં વર્ષમાં સ્વર્ગસ્થ થયા. આ ચારેના સ્વર્ગવાસ પછી સોમસુંદર સૂરિ અનન્ય તપાગચ્છનાયક બન્યા. (જિનવર્ધન કૃત સં. ૧૪૮૨ની પદ્ધતિ Kાવલી) એટલે સં. ૧૪૬૯ પછી અને સં. ૧૪૭૨ સુધીમાં અવશ્ય તેઓ ગણધીશ થયા. તેમનો પહેલો પ્રતિષ્ઠા લેખ સં. ૧૪૭૧ નો મળે છેIS eણા(બુ. ૨ નં. ૫૦૦). (બુ. ૧ નં. ૧૭૮૦માં સં. ૧૪૪૮ નો સંવત લેવામાં ભૂલ થઈ લાગે છે, તે સં. ૧૪૮૮ હોવો સંભવિત છે.) સં. ૧૪૭૧ના | |તથા સંવત ૧૪૭૨ના લેખમાં “તપાગચ્છ નાયક શ્રીદેવસુંદર સૂરિ શિષ્ય શ્રી સોમસુંદર સૂરિભિઃ' એમ, અને સં. ૧૪૭૪ થી લેખોમાં “તપગપેશ” હજી યા ભટ્ટારક' એમ તેમના માટે જણાવેલ છે. ૭ પદવીદાતા ગુરૂ–સોમસુંદર સૂરિ. ગ્રંથકારને સૂરિપદ આપનાર સોમસુંદર સૂરિ હતા, અને તેમના સં. ૧૪૯૯માં થયેલા સ્વર્ગવાસ પછી આ મુનિસુંદર સૂરિ અને જયચંદ્ર સૂરિ બંને પટ્ટધર થયા હતા. સં. ૧૫૨૪માં રચાયેલા સોમસુંદર સૂરિના શિષ્ય પ્રતિષ્ઠા સોમના સોમસૌભાગ્ય કાવ્યમાં જણાવ્યું છે કે વૃદ્ધનગર (વડનગર-ગૂજરાત) માં સમેલા નામનું તળાવ અને જીવંત સ્વામી તથા વીરના બે વિહારો | નગરની શોભા રૂપ હતાં, ત્યાં દેવરાજ, હેમરાજ અને ઘડાસહ-ઘટસિંહ એ ત્રણે ભાઈઓ શ્રીમંત શ્રાવકો હતા; દેવરાજે ભાઈઓની સંમતિથી કરેલા ઉત્સવ પૂર્વક સોમસુંદર સૂરિએ મુનિસુંદર વાચકને સૂરિપદ આપ્યું. (સં. ૧૪૭૬, ધર્મસાગર પટ્ટાવલીમાં સં. ૧૪૭૮); પછી | દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદર સૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. (સર્ગ ૬, શ્લો. ૩૧ થી ૫૯) (આ યાત્રા વખતે રચેલાં જાશત્રુંજ્ય અને ગિરિનારના નાયકનાં સ્તવનોની રચ્યા સાલ મુનિસુંદર સૂરિ સં. ૧૪૭૬ આપે છે. જુઓ જૈન સ્તોત્ર રનકોશ સંબંધી હવે Page #96 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધનવિ. પછી જણાવેલ વિગત.) શ્રી સોમસુંદર સૂરિપટ્ટે શ્રીમાન્ મુનિસુંદર સૂરિ વિરાજ્યા, કે જે સૂરિને સૂરિમંત્રના સ્મરણથી પ્રાપ્ત થયેલ શક્તિ જગને વિસ્મયકારી થઈ હતી. (સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ શ્લો. ૧ થી ૪). ગ્રંથકારે ગુર્વાવલીમાં સોમસુંદર સૂરિનું વર્ણન શ્લોક ૩૪૫, ૩૪૮ થી ૩૬૩, ૩૯૧ થી ૪૦૬માં કર્યું છે. તે સૂરિએ પાંચને સૂરિપદવી આપી હતી: (૧) મુનિસુંદર સૂરિ (ર) જયચંદ્ર સૂરિ (૩) જીવન ર૦ વૃત્તિ X સુંદર સૂચિ (૪) જિનસુંદર સૂરિ અને (૫) જિનકત્તિ સૂરિ, વીરવંશાવલિમાં ઉક્ત સે. દેવરાજ સંબંધી તથા તેણે મુનિસુંદર સૂરિનો ॥ ॥ પદોત્સવ કર્યો તે વખતે જ બીજા ત્રણને સૂરિપદ આપેલ હતું એમ જણાવેલું છે કે—તિહાં (શ્રી બ્રુનગરÜ) પ્રાગ્લાટ રૃ. સં. દેવરાજે શ્રી અભિનંદન સ્વામીનઉ બિંબ સપ્તધાતુમય નિપજાવ્યો, તે શ્રી સરિઇ (સોમસુન્દર સૂરિએ) પ્રતિછ્યો. તિશુદ્ધિજ અવસરિ સં. દેવરાજિન” હર્ષિં સ્વ ચ્યાર શિષ્યન” સૂરિપદ કીધા, તેહના નાંમઃ- પ્રથમ મોહનનંદન નામ શ્રી મુનિસુંદર સૂરી નાંમ દીધો ૧. ખીજા શિષ્ય જયઉદય નામ શ્રી જિનકિર્તિ સૂરિ દીધો ૨. ત્રીજા શિષ્ય શ્રી ભુવનધર્માંનો નાંમ શ્રી ભુવનસુંદર સૂરિ દીધો ૩. ચોથા જયવંતહર્ષ તેહનો નામ શ્રી જિષ્ણુસુંદર સૂરિ દાધો ૪. વિ. સં. ૧૪૭૮ વર્ષ છત્રીસ હજાર ટકા વ્યય” સૂરી પદોત્સવ ક્રીધા.” આ પરથી મુનિસુંદર સૂરિનું નામ મુનિ અને ઉપાધ્યાય તરીકે હતા ત્યારે મોહનનંદન હશે એમ જણાય છે. સૂરિ પદ આપતાં ઘણી વખત મૂળ નામ બદલાય છે એ રીતે અહીં ચારેનાં નામ બદલાયાં. ] X*66+ આમ દીક્ષા, વિદ્યા ને પદવી આપી થયેલા ગ્રંથકારના ત્રણ ગુરૂઓનું સ્મરણ પોતે પોતાના ઉપદેશરનાકરના આરંભના ૯ થી ૧૧ શ્લોકમાં કરે છે. विश्वोत्तमै हिमलब्धिगुणैरशेपैर्भास्वत्सु येषु किरणैरिव भानवत्सु । सूक्ष्मोडुवन्ति निखिला अपि सूरयोऽन्ये श्रीदेव सुन्दरगणप्रभवो मुद्रे ते ॥ ९ ॥ यैर्मादृशेऽपि कठिनोपलसंनिभेऽस्मिन् गोभिर्व्यधायि वरबोधरसोद्भवः स्वैः । नव्यानिमानमृतदानपरान् सुधांशून श्रीज्ञानसागरगुरून् प्रणतोऽस्मि भक्त्या ॥ १० ॥ 3633 ग्रन्थका રવિ परिचय पदवीदाता सोमसुन्दरના. || શ્॰ ॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ मूर्ति सुधारसमयीमिव वीक्षमाणा येषां सुधाप्लवसुखं ददता दृशां ज्ञाः। अक्ष्णामवाप्य मतिकृत्त्वमुदासते ते, श्रीसोमसुन्दरगणप्रभवो जयन्तु ॥ ११॥ – મહિમા અને લબ્ધિ રૂપ સર્વ વિશ્વોત્તમ ગુણો રૂપી કિરણોએ કરીને જે સૂર્યની પેઠે પ્રકાશિત હોતે છતે, બીજા બધા આચાર્યો સૂક્ષ્મ તારા સમાન લાગે છે એવા તે શ્રી દેવચંદર ગણુપ્રભુ-ગચ્છનાયક (મારા) હર્ષ માટે થાઓ. (૯) આ મારા જેવા કઠણ પથર જેવામાં પણ જેમણે પોતાનાં વચનો રૂપી કિરણથી ઉત્તમ જ્ઞાન રૂપી રસની ઉત્પત્તિ કરી છે, તથા અમૃતનું દાન દેવામાં તત્પર એવા આ નવા ચંદ્ર સરીખા શ્રી જ્ઞાનસાગર ગુરૂને હું ભક્તિપૂર્વક નમેલો છું. (૧૦) આંખોને અમૃતના છંટકાવનું સુખ આપનારા એવા જે છે અને જેની અમૃતરસ-મય મૂર્તિને જોનારા વિદ્વાનો પોતાની આંખોનું કૃતકૃત્યપણું પામે છે એવા ગચ્છનાયક શ્રી સોમસુંદર સૂરિ જયવંતા વત્તો. (૧૧) તેમજ પોતે જયાનન્દ કેવલિ ચરિત્ર નામના પોતાના સંસ્કૃત પદ્યગ્રંથમાં પણ આદિના ૮ થી ૧૨ સુધીના શ્લોકવડે તે ત્રણે આચાર્યને આ રીતે સ્મરે છે – अहो यत्सार्ववैद्याब्धि गाहमानाः सतां धियः । अजडाः स्युः स्तुवे तान् श्रीदेवसुन्दर-सद्गुरून् ॥ ९॥ यैर्वाङायरसासारात् सुधांभोदैरिवोन्नतैः । चक्रेऽश्माभेऽपि गर्जद्भिर्मयि विद्यालतोद्भवः ॥ १० ॥ जगत्तापहरान् स्फुर्जद्विद्युतः सुघनागमान् । श्रीज्ञानसागरायां स्तान स्तुवे सूरीन् जगद्गुरून् ॥ ११ ॥ (युग्मं ) ज्ञानाकोणां गुरो येषामुल्मूकन्ति प्रवादिनः । विश्वाास्ते जयन्तु श्रीसोमसुन्दरसूरयः ॥ १२ ॥ -અહો! જેમની સર્વ વિદ્યાના સાગરમાં ઉડુ આન કરનારા જડતા રહિત અને સારી બુદ્ધિવાળા થાય છે તે શ્રી દેવસુન્દર સૂરિ સદ્દગુરૂની હું સ્તુતિ કરૂં છું (૯) જેમણે વામયરસરૂપી જબરા વરસાદમાંથી અમૃતરૂપી ઉચાં અને ગર્જતાં વાદળાંવડે મારાં જેવા પથ્થર જેવામાં પણ વિદ્યારૂપી લતાનો ઉદ્દભવ કર્યો, તે જગના તાપને હરનારા ફરતી વીજળી વાળા મેઘ જેવા જગદગુરૂ શ્રી જ્ઞાનસાગર Page #98 -------------------------------------------------------------------------- ________________ धनवि. | ?? श्री अध्या. નામના સૂરિની સ્તુતિ કરૂં છું (૧૦-૧૧) જે જ્ઞાનરૂપી સૂર્ય હોઈ પ્રવાદીઓને મશાલરૂપ થાય છે એવા વિશ્વપૂજ્ય શ્રી સોમસુન્દર સૂરિ ग्रन्थकाજયવંતા રહો (૧૨). रादिરહ૦ વૃત્તિ અને તે ગ્રંથો અને બીજા પોતાના ગ્રંથની અંતે પણ પોતાને ઉક્ત ત્રણે સૂરિઓના શિષ્ય તરીકે ગ્રંથકાર જણાવે છે. परिचय | ગુજરાતના સુલતાન અહમદ શાહના માન્ય ગુણરાજ સાધુના ભાઈ આમ-આબાએ સ્ત્રી સંપત્તિ આદિ તજી વૈરાગ્યવાનું થઈ દેવસુંદર સૂરિ પાસે દીક્ષા લીધી હતી તેને મુનિસંદરજીએ સં. ૧૪૬૫ માં પાઠક પદ આપ્યું હતું. (ચિત્રકૂટ પ્રશસ્તિ શ્લોક ૪૫ ને ૪૬); જ્યારે સોમ मुनिसुन्दर સૌભાગ્ય કાવ્ય સર્ગ ૮ શ્લોક ૧૮ થી ૨૨મા પરથી લાગે છે કે તે આગ્રે ગુજરાતના કર્ણાવતીમાં સોમસુંદર સૂરિપાસે દીક્ષા લીધી હતી. જાચિત્રકૂટ પ્રશસ્તિ સં. ૧૪લ્પમાં એટલે સં. ૧૫૨૧ના સોમસૌભાગ્ય કાવ્યથી ૨૫ વર્ષ પહેલાં તકાલે રચાયેલી હોઇ તેનું વક્તવ્ય સ્વીકાર્ય છે. આમ उपाध्याय, T ૮ મુનિસુંદર ઉપાધ્યાયનું વર્ણન–સોમસૌભાગ્ય કાવ્યમાં સૂરિપદ અપાતી વખતે છઠ્ઠા સર્ગના શ્લોક ૩૭ થી ૩૮ માં મુનિસુંદર વાચક–ઉપાધ્યાયના ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે – તેઓ એવા પ્રખર વાદી હતા કે જ્યારે તેઓ બુદ્ધિથી તરબોળ વિકલ્પ તર્કના જાળવાળું ઘણું બોલે છે ત્યારે સંસ્કારયુક્ત મદોમત્ત વાદીઓનો સમૂહ કાગાઓ ભાગે તેમ તરત નાસી જાય છે, તેઓ વાદભૂમિ પર પોતાના સાધ્યને સાધવા હેત (કારણું) નો ઉપજવાસ વિસ્તારે છે ત્યારે વાદીઓનો જેટલો ઉન્માદ હોય તે સઘળો શરીરના પરસેવા સાથે જાગી ઉઠે છે. તેમનો વૈદ્યગોષ્ઠી નામને ૧૮૯ વર્ષની વયે-ઉપાધ્યાય થયા પહેલાં રચેલો ગ્રંથ જોતાં તેમની વાદ-પદ્ધતિ અને તર્ક-દક્ષતા દેખાઈ આવે છે. તેમનો ગુરૂ ઉપર પરમ રાગ અને ભક્તિ ભાવ હતો. તેમણે રચેલી શ્રીગુરૂની ભવ્ય કાવ્યમય વિજ્ઞપ્તિ રૂપી ગંગા, ગુણ રૂપી સારા છે ? १ जल्पत्यनल्पं सविकल्पजालं सदाप्यनुस्यूतमतिप्रभूतं । द्राक् संस्कृतं प्रोन्मदवादिवृन्दं ननाश यस्मिन् किल काकनाशम् ॥ ३३ ॥ खसाध्यसिध्यै सति यत्र हेतूपन्यासमातन्वति वादभूमौ । प्रावादुकोन्मादभरः शरीरे खेदेन सार्द्ध किल जागरीति ॥ ३४ ॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ તરંગોવાળી 'તથા કલિકાળના પાપના ઢગને ધોઈ નાંખનારી હતી અને વિદ્વાનોના સમૂહોને હર્ષિત કરી આકર્ષતી હતી.’ આ વિરાપ્તિ તે એક ગ્રંથ જેવડી એકસો આઠ હાથ પ્રમાણુ લાંબી હતી. ને તેનું નામ “ત્રિદશ તરંગિણી' રાખ્યું હતું. તે સં. ૧૮૬૬ માં રચીને સ્વગુરૂ દેવસુંદર | સૂરિને મોકલવામાં આવી હતી. તે આખી હમણાં સુધી ઉપલબ્ધ થઇ નથી; પણ પૂર્વ ધર્મસાગર ઉપાધ્યાયે તેને જોઈ લાગે છે તેથી તેનું ! વર્ણન પોતાની પટ્ટાવલીમાં કર્યું છે કે તેમાં પ્રાસાદ, પાચક, ષષ્કારક, ક્રિયાપ્તક, અભ્રમ, સર્વતોભદ્ર, મુરજ, સિહાસન, અશોક, ભેરી, સમવસરણુ, સરોવર, અષ્ટમહા પ્રાતિહાર્ય વગેરે નવા ત્રણસો બંધ, તર્ક પ્રયોગાદિ અનેક ચિત્રાક્ષરો, યક્ષર, પંચવર્ગ પરિહાર આદિ અનેક સ્તવોવાળી ત્રિદશતરંગિણી વિજ્ઞપ્તિ નામનો એકસો આઠ હાથનો લાંબો લેખ શ્રી ગુરૂને મોકલ્યો હતો.” વળી તે પર્યુષણ પર્વમાં यनिर्मिता श्रीगुरुभव्यकाव्यविज्ञप्तिगङ्गा गुणसत्तरंगा । प्रक्षालयन्ती कलिकदमलौघं दृष्टानकार्षीत्सुमनःसमूहान् ॥ ३५॥ येन प्रलप्ताः स्तुतयः स्तवाश्च गाम्भीर्यनव्यसदर्थसाथोंः । श्रीसिद्धसेनादिमहाकवीनां कृतीमतीद्धा(१) अनुचकिरे ताः ॥३६॥ सयुक्तिमत्संस्कृतजल्पशक्तिः सहस्रनाम्नां कथनैकशक्तिः । तात्कालिकी नव्यकवित्वशक्तिर्न यं विनान्यत्र समीक्ष्यतेऽद्या ॥ ३७॥ विद्या न सास्ते निरवद्यताभूत-कला न सा चास्ति बरा धरायां । यस्यां न यस्याङ्गिगणार्चितस्य बुद्धिविशुद्धा प्रसरीसरीति ॥३८॥ मेधाविनः सन्ति परः सहस्रा अदूष्यवैदुष्यधरा धरायां । परं न कस्य प्रसरत्प्रकर्ष प्रज्ञस्य विज्ञस्य तुलाभृतः स्युः ॥ ३९॥ –સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ ૬) ૧ સં. ૧૪૮૨ની જિનવર્ધન ગણિત પટ્ટાવલીમાં કહેલ છે કે “ભવિક જન પુરંદર, સૂરિ શ્રી મુનિસુંદર, જે ચીઠ્ઠડ કરી અઠોત્તર સી હાથ-પમાણ, પરવાદી તણુઉ ઊતારિઉ માણ.' २ येनानेकप्रासाद-पद्मचक्रषट्कारकक्रियागुप्तकार्द्धभ्रमसर्वतोभद्र-मुरज-सिंहासनाशोकमेरी-समवसरणसरोवराऽष्टमहाप्राविहार्यादिनव्यत्रिशतीवन्धतर्कप्रयोगाद्यनेक चित्राक्षरत्यक्षरपश्चवर्गपरिहाराद्यनेकस्तवमय-त्रिदशतरङ्गिणी विज्ञप्तिनामधेयाष्टोत्तरशतहस्तमितो लेखः श्रीगुरूणां प्रेषितः । Page #100 -------------------------------------------------------------------------- ________________ ી ISIનમાવવા રૂપે હતો ને તેમાં ૩ સ્રોત અને ૬૧ તરંગ હતાં, એમ તે પૈકી ત્રીજા સ્રોતનો ગુર્નાવલી નામનો છેવટનો એક વિભાગ સૂરિ થયાજા ग्रन्थकाક્રિીપર્વે સં. ૧૪૬૬ માં રચેલો મળે છે તેના અંતભાગ પરથી જણાય છે.' ધન. | દિતેમણે અનેક સ્તુતિસ્તવનો રચ્યાં હતાં–ગાંભીર્યવાળાં નવાં, ઉત્તમ અર્થવાળી સ્તુતિઓ અને સ્તવનો, શ્રી સિદ્ધસેન આદિ મહાકવિઓની તથા પ્રતિભાશાળી કૃતિઓનું અનુકરણ કરતાં હતાં.’ આ પિકી કેટલાંક છપાઈ ગયાં છે. परिचय તેમનામાં સંસ્કૃત ભાષા યુક્તિપુરઃસર શબ્દોવાળી બોલવાની શક્તિ હતી અને તેઓ સહસ્રાવધાની તથા શીઘ્રકવિ હતા.-“સારી યુક્તિવાળી मुनिसुन्दरRા સંસ્કૃત (ભાષા) બોલવાની શક્તિ, એક સહસ્ત્ર નામોને એક સાથે કહેવાની શક્તિ અને તાત્કાલિક નવ્ય કવિત્વની શક્તિ તેમનામાં હતી | eીતેવી હાલ બીજા કોઈનામાં જોવામાં આવતી નથી. સર્વ વિદ્યા ને કળામાં તેમની બુદ્ધિ પ્રસરેલી હતી અને હાલ નિદૉષ વિદ્વત્તાવાળા | હરિ, મેધાવી પુરૂષો છે પરંતુ એમના જેવી વ્યાપક પ્રકર્ષકત્તાની સાથે તલના કરે એવા નથી.' સહસાવધાનીનો અર્થ એક સાથે હજાર વિષય પર ધ્યાન આપનારા થાય પણ અત્રે બતાવ્યું છે તેમ એક સાથે હજાર નામોને યાદ રાખી કહેનારા એ તેનો અર્થ છે. (સં. ૧૬૦૨ માં | સોમવમલની પટ્ટાવલી ઝાય “જે સહસવધાની સહસ્ર વાટલી નાદ, ઉલખીયા નિજમનિ છતા પરમત વાદ’ જણાવે છે.-એ. સઝાય માલા પૃ. ૪૯; ધર્મસાગરે ૧૦૮ વાટકીઓના નાદને ઓળખવાની શક્તિવાળા બાલ્યાવસ્થામાં પણ સહસ્ત્ર નામોને ધારનારા જણાવ્યા છે. દેવોમલે પણ તેવું જ હીર સૌભાગ્ય કાવ્ય ૪, ૧૨૬ માં અને તે પરની ટીકામાં જણાવ્યું છે.). १ रसरसमनुमित वर्षे १४६६ मनिसन्दर सूरिणा कृता पूर्वम् । मध्यस्थैरवधार्या गालीयं जयश्रीद्धा ॥ ४९३ ॥......इति श्रीयुगप्रधानावतारश्रीमत्तपागच्छाधिराज बृहदगच्छनायक पूज्याराध्य परमाप्त परमगुरु श्री देवसन्टर सरिगणराशिमहिमाऽर्णवानुगामिन्यां तद्विनेय श्री मुनिसुन्दरगाण જ ૨ हृदयहिमवदवतीणे श्री गुरुप्रभावपद्यहदप्रभवायां श्री महापर्वाधिराज श्रीपर्यषणापर्व विज्ञप्ति त्रिदशतरजिण्या तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलिनानि महाहदेऽनभिव्यक्तगणना एकषष्टिस्तरशाः। २ अष्टोत्तरशत १०८ वर्तुलिकानादोपलक्षकः बाल्येऽपि सहस्राभिधानधारकः । Page #101 -------------------------------------------------------------------------- ________________ તેમણે વડનગર પાસેના ઉમાપુરમાં છ વર્ષની વયે લક્ષ્મીસાગરને સં. ૧૪૭૦ માં દીક્ષા આપી (ગુરુગુણ રત્નાકર કાવ્ય ૧, ૮૩ ૮૪)* ૯ સૂરિ થયા પછીનું વર્ણન-ગ્રંથકારના જ શિષ્ય ચંદ્રરત્ર ગણિ તેમના ગ્રંથ નામે જયાનન્દ કેવલિ ચરિતના સંશોધક હતા; તેમણે તે ગ્રંથની અંતે ચાર શ્લોકની નીચેની પ્રશસ્તિમાં પોતાના ગુરૂનો પરિચય ટુંકમાં કરાવ્યો છે – ચંદ્રકલમાં તપાગચ્છમાં પ્રસિદ્ધ થયેલા શ્રી સોમસુન્દર ગુરૂની પાટે પ્રતિષ્ઠિત કરાયેલા શ્રી મુનિસુન્દર સૂરિરાજમાં ઈંદ્ર જેવા (છે)J કે જેનાં ગીતો મારિના ઉપદ્રવનું નિવારણ કરવા અર્થે શાંતિસ્તવથી કરેલા સંઘના રક્ષણ આદિથી તેમના ગણુ અને પ્રગણુથી ભદ્રબાહુ Vા ગુરૂ પેઠે ગવાય છે, (કારણ કે પૂર્વે ભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર પ્રાકૃતમાં રચી સંઘરક્ષણ કર્યું હતું, અને જે મરૂ દેશ આદિ દેશોમાં અમારિન પડો વગડાવી પ્રસિદ્ધ થયેલા હોઈ શ્રી હેમચંદ્ર સૂરિનું પોતાની શક્તિ વડે સ્મરણ કરાવતા હતા (કારણ કે શ્રી હેમાચાર્ય AKIકમારપાલ રાજાને પરમાત બનાવી તેની પાસે અમારિ પ્રવર્તાવી હતી), તે ઉત્તમ ગુરુના ઉત્તમ શિષ્ય ચંદ્રર ગણિ અને પંડિતે ગુરુ ભક્તિથી પોતાની બુદ્ધિથી શોધી શોધીને આ ગ્રંથ શુદ્ધ કર્યો.” (૧–૪) સોમસુંદર સૂરિના સં. ૧૪૯૯માં સ્વર્ગવાસ પછી તેના એક પટ્ટધર તરીકે મુનિસુંદર સૂરિનું વર્ણન સોમસૌભાગ્ય કાવ્યના દશમા સના પ્રથમના ચાર શ્લોકમાં આપેલું છે કે – “યુગપ્રધાન શ્રી સોમસુંદર સૂરિની પાટે શ્રીમાન મુનિસુંદર સૂરિરાજ વિરાજ્યા, કે જેમની ઉત્તમ શ્રી સૂરિમંત્રના સ્મરણથી જ પ્રાપ્ત થયેલી શક્તિ પૃથ્વીપર વિસ્મયકારી દાન આપવામાં દક્ષ હતી. શ્રીરોહિણી (શિરોહી) નામના નગરમાં તીડના ઉપદ્રવને ટાળવાથી જેનું હૃદય) १ चन्द्रकुले तपागच्छे ख्याताः श्रीसोमसुन्दरगुरूणां । पट्टप्रतिष्ठिताः श्रीमुनिसुन्दरसूरिराजेन्द्राः॥१॥ (मार्यामुपद्रव) मारीत्यवमनिषारण-शान्तिस्तवसंघरक्षणप्रमुखैर्ये । गीयन्ते खगणैः प्रगणैः प्रति भद्रबाहुगुरोः ॥ २॥ मरुदेशादिषु देशेष्वमारिपटहप्रघोषणैः प्रथिताः । श्रीहेमचन्द्रसूरीन् स्मारितवन्तः खशक्त्या ये ॥३॥ વહs૨ तेषां गुरूत्तमाना शिष्यवरश्चन्द्ररत्नगणिविबुधैः । शोधं शोध खधिया व्यधायि शुद्ध गुरुभक्त्या ॥४॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका श्री अध्या. धनवि. ૨૦ Iિ रादि परिचय | ૨૨ . मुनिसुंदरनुं सूरि तरीके વન, ચમત્કૃત થયું હતું એવા તેના રાજાએ મૃગયા કરવાનો (શિકારનો) નિષેધ સ્વીકાર્યો, અને પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી. તે પહેલાં દેવકુલપાટક (મેવાડના દેલવાડા)માં સંતિકર (શાંતિકર) નામના (પોતે પ્રાકૃત ભાષામાં રચેલા) સ્તવનથી રાજાઓ જેના ચરણકમળમાં ઢળે છે એવા આ સૂરિરાજે મહામારિના ઉપદ્રવનો નાશ કર્યો. એવાં શાસનની ઉન્નતિ કરનારાં પ્રસિદ્ધ કાર્યોથી ચમત્કૃતિ કરનારા અને કુમુદ , જેવા ઉજવળ ગુણથી તે (સૂરિ) એ શ્રી માનદેવ હું અને પવિત્ર માનસવાળા માનતુંગર આદિ પ્રભાવક ગુરૂઓનું સ્મરણ કરાવ્યું હતું.” સ્ત્રી સં. ૧૫૦૧માં લક્ષ્મીસાગર મુનિને મુંડસ્થલમાં વાચકપદ આપ્યું અને તેનો ઉત્સવ સંધપતિ ભીમે કર્યો (ગુરુ–ગુણરત્નાકર. ૧, ૯૦). ૧૦ તે સમયનાં અન્ય વૃત્તાંતો-ગુરૂ-ગુણરત્નાકર કાવ્ય સં. ૧૫૪૧ માં સોમચારિત્ર નામના મુનિએ સંસ્કૃતમાં લક્ષ્મીસાગર સૂરિના ચરિત્ર રૂપે રચ્યું તેમાં તે સૂરિને મૂલ દીક્ષા અને વાચકપદ આપનાર શ્રી મુનિસુંદર સૂરિના કેટલાક ગુણોનું ટુંક સમુચિત વર્ણન પ્રથમ સિર્ગ બ્લોક ૬૭ થી ૭૧માં કરેલું છે – अध्यात्मकल्पद्रुम-वल्गुगुर्वावली-विचित्राऽऽप्तपतिस्तवादीन् । ग्रन्थान् बहून् प्रेथुरजिझमत्या येऽपास्तवाचस्पतिदर्पदीप्त्या ॥ ६७ ॥ |श्रीसूरिमन्त्रस्मरणाऽतिशेषात् षष्ठाष्टमादेश्च तपोविशेषात् । प्रत्यक्षतामाययुरार्यपद्मावत्यादिदेव्यः प्रमदेन येषाम् ॥ ६८॥ લઘુશાંતિ નામનું મહિમાવાળું સ્તોત્ર રચનાર પૂર્વાચાર્ય નમિઊણ અપનામ ભયહર સ્તોત્ર તથા ભક્તામર સ્તોત્ર એ બે મહિમાવાળાં દિલ સ્તોત્રના રચનાર પૂર્વાચાર્ય. १ श्री सोमसुन्दर-युगोत्तमसूरिपट्टे श्रीमान् रराज मुनिसुन्दरसूरिराजः। श्री सूरिमन्त्रवरसंस्मरणैकशक्तिर्यस्याभवद् भुवनविस्मयदानदक्षाः ॥१॥ श्रीरोहिणीति विदिते नगरे ततीति पश्चात्कृतेः किल चमत्कृतद्वत्पुरेशः । ऊरीचकार मृगयाकरणे निषेधं प्रावर्त्तयन्निखिलनीवृतिमाप्य मारिं ॥२॥ प्रागेव देवकुलपाटकपत्तने यो मारेरुपद्रवदलं दलयांचकार । श्री शांतिकृत्स्तवनतोऽवनतोत्तमांग-भूपालमौलिमणि-पृष्टपदारविन्दः॥३॥ श्री मानदेव-शुचिमानस-मानतुंग-मुख्यान प्रभावकगुरून् स्मृतिमानवद्यः । श्री शासनाभ्युदयद-प्रथितावदातैस्तैस्तैश्चमत्कृतिकरैः कुमुदावदातैः ॥ ४ ॥ રૂા Page #103 -------------------------------------------------------------------------- ________________ निर्माय यैः शान्तिकरं स्तवं नवं निवारिता मारिरिहाऽतिदुस्तरा । ध्यानात्तथा तिड्डुभरेतिरऽञ्जसा जाग्रद्गुणैजैनमतप्रभावकैः ॥ ६९ ॥ पीयूषयूष मधुरात्मगिरा दुरन्तमाऽऽनेमुषामिह विमोहविषं हरन्तः । भव्योत्सवं भुवि विहारविधिं सृजन्तः श्रीमानतुङ्गगुरुवन्महिमर्द्धिमन्तः ७० सत्क्षुल्ललाभमनिभश्रुतसंविदेकाऽऽलोकात् समीक्ष्य मुनिसुन्दरसूरिराजाः। स्वाश्रय्युमापुरमुमापुरनामधेयं ग्रामं क्रमादनुपमं तमुपागमंस्ते(युग्मं) —‘અધ્યાત્મકલ્પદ્રુમ; સુંદર ગુર્વાવલી, આસોમાં મુખ્ય એવાનાં જુદાં જુદાં સ્તવો વગેરે બહુ ગ્રંથોને સરલ મતિથી અને વાચસ્પતિના અભિમાનને અસ્ત કરનારી દીપ્તિવડે જેમણે રચ્યા, શ્રી સૂરિમંત્રના અહુ સ્મરણથી છ અઠમ આદિના તપ-વિશેષથી જેમની પાસે આર્ય પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થઈ આવતી હતી, જે જિનમત પ્રભાવકે પૃથ્વીમાં નવું શાન્તિકર સ્તવ રચીને અતિ દુસ્તર એવી મારિ તથા ધ્યાન ધરીને તીડોના ટોળાનો ઉપદ્રવ જામદ્ ગુણો વડે શીઘ્રતાથી નિવારેલ હતાં, તેઓ પિયૂષના રસ જેવી મધુર વાણીથી પોતાને નમનારા લોકોના વિમોહ રૂપી ઝેરને દૂર કરનારા, પોતાની વિહારવિધિ અને ભવ્યોત્સવ રચતા શ્રી માનતુંગ ગુરૂ પેઠે મહિમાની ઋદ્ધિવાળા મુનિસુંદર સૂરિ......વિહાર કરતા કરતા ઉમાપુર આવ્યા.’ આ કાવ્યની પહેલાં ને સૂરિજીની હયાતીમાં (૧) સં. ૧૪૭૯ ની લખાયેલી દેવચંદ્ર સૂરિ કૃત શાંતિનાથ ચરિતની લેખક-પ્રશસ્તિમાં દેવસુંદર સૂરિના પદે આવેલા સોમસુંદર સૂરિની હયાતીમાં તેમના ચાર શિષ્યોઃ—૧ મુનિસુંદર, ૨ જયચંદ્ર, ૩ જીવનસુંદર અને ૪ જિનસુંદર —એ ચાર શિષ્ય–સૂરિઓનાં વર્ણન આપતાં પ્રથમ આપણા ગ્રંથકારને વર્ણવે છે કેઃ— (૧) શાંતિ-સ્તવથી જેમણે લોકોમાં ચાલતી મારિને હરી લીધી, સહસ્રનામાવધાની એવું બિરૂદવાળા, મહિમાના અનન્ય ધામ અને વિવિધ શાસ્ત્રના વિધાનમાં વિધાતા જેવા જેઓ હતા તે પહેલા શિષ્ય મુનિસુંદર સૂરિ જયવંત છે. १ शांतिस्तवेन जनमारिहृतस्सहस्रनामावधानिबिरुदा महिमैकधाम । तेष्वादिमा विविधशास्त्रविधानधातृतुल्या जयंति मुनिसुन्दरसूरिराजाः ॥ —જીઓ પાટણ સૂચી નં. ૩ર૭ ૫. ૨૦૦; પ્રશસ્તિ સંગ્રહ નં. ૧૧૩ પૃ. ૭૪; શ્રી જિનવિજય સંપાદિત જૈન પુ. પ્રશસ્તિ સંગ્રહ નં. ૪૯ પૃ. ૫૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका દ્રિ श्री अध्या. धनवि. ૨૦ વૃત્તિ. I ૨૪ . | परिचय | (૨) રશેખર સૂરિ પણ સં. ૧૪૯૬ માં પોતાની “શ્રાવિધિ” નામના ગ્રંથની અંતે એમ જ જણાવે છે.' (૭) લક્ષ્મીભદ્ર ગણિએ રચેલી ને સં. ૧૪૯૮માં પાલણપુરમાં લખાયેલી તે વખતની ગુજરાતી ભાષામાં “શ્રી મુનિસુંદર સૂરિ વિજ્ઞપ્તિ’| એ નામની દશ કડીની ટૂંકી કૃતિમાં કડી ૭ થી ૮ સુધીમાં જે જણાવ્યું છે તે આપણા ગ્રંથકારશ્રીનો પરિચય આપતાં આદિમાં જ મૂકેલું છે. GI એ. સજઝાયમાળા પૃ. ૫૮ થી ૬૦ ). (૪) ચારિત્રરનગણિએ સં. ૧૪૯૯ માં પોતાના “દાનપ્રદીપ’ પુસ્તકની અંતે કહ્યું છે કે “તેઓ મારિનું નિવારણ કરવાના પૂર્વ અ દતથી ભદ્રબાહુ જેવા પરમ મહિમાવાળા છે.” (૫) સોમધર્મ ગણિએ પણ સં. ૧૫૩માં રચેલ ઉપદેશ-સપ્તતિના પ્રાંતે એ પ્રકારનું દર્શાવ્યું છે કે જેમણે શાંતિકરસ્તોત્ર રચ્યું, ને રાજા વગેરેને પ્રતિબોધ્યા, પ્રવાદોમાં જય મેળવ્યો એવા શ્રી મુનિસુંદર સૂરિ શોભે છે.” | (૬) સૂરિજીની હયાતી બાદ-સોમમંડન ગણિ યુગાદિદેશનાને અંતે તેઓ યુગોત્તમના ગુણુવાળા, વિસ્તૃત ઉદયવાળા અને સહઅT નામોની અવધાની હતા” એમ કથે છે.* (૭) હેમહંસગણિએ અમદાવાદમાં રચેલી સં. ૧૫૧૫ ની ન્યાયાર્થ-મંજૂષા નામની કૃતિની પ્રશસ્તિમાં જણાવેલ છે કે “સુર-દવથી, કરેલી મારિ જેણે શાંતિસ્તવ રચીને નિવારી તે શ્રીમાન મુનિસુંદર નામના ગુરૂ મારા દીક્ષા-ગુરૂ હતા” १ मारीलवमनिराकृति सहस्रनाम-स्मृतिप्रभृतिकृत्यैः । श्री मुनिसुन्दरगुरवचिरन्तनाचार्यमहिमभृतः॥ -રશેખર સૂરિના સં. ૧૪૯૯ ના શ્રાવિધિ ગ્રંથની પ્રશસ્તિ. શ્લોક ૮. २ श्री मुनिसुंदरगुरवः प्रथमाः प्रथमानपरममहिमानः । मारिनिवारणपूर्वैरवदातैर्भद्रबाहुं प्रति थे ॥१०॥ ३ कृतशान्तिकरस्तोत्राः नुपादिप्रतिबोधकाः । जितप्रवादा भान्ति श्री मुनिसुन्दरसूरयः ॥३॥ ४ युगोत्तमगुणाश्चासंस्तत्पढे प्रथितोदयाः । सहस्राह्यावधानाः श्री मुनिसुन्दरसूरयः ॥३॥ ૬ મરિન નિવારિતા સુતા સંગ રાતિસવં ૪ શ્રીમા મુનિસુમધગુફદ્દીક્ષાગુર્મમયનું I(પી. ૪ ને. ૫૦૦ પૃ. ૧૮) ૪ | Page #105 -------------------------------------------------------------------------- ________________ ધમૈસાગરજી સં. ૧૬૪૬ની પટ્ટાવલીમાં જણાવે છે કે “સંતિકર નામનું મહિમાવાળું સ્તવન કરીને જોગણીઓએ કરેલા મારિના ઉપદ્રવના શનિવારક, ૨૪ વાર વિધિપૂર્વક સૂરિ-મંત્રનું આરાધન કરનાર તેઓ હતા અને તેમાં પણ ૧૪ વાર (કરતાં) તેમના ઉપદેશથી ચંપરાજ, દેપા,T ધારા આદિ રાજાઓએ પોત પોતાના દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. શિરોહી દેશમાં સહસ્રમલ રાજાએ પણ અમારિ પ્રોવી હતી તેથી Jતેમણે તીડોનો ઉપદ્રવ દૂર કર્યો હતો' છે ઐતિહાસિક સજઝાયમાળાની પ્રસ્તાવનામાં મુનિશ્રી વિદ્યાવિજય વિશેષમાં જણાવે છે કે “વળી કુવામાંથી ઋષભદેવની મૂર્તિ કઢાવીને t&ાતે શીરોહીના લાખા રાજાને આપી હતી. રાજાએ તે મને પોતાના મહેલની છબી તરફના હોટા દેરાસરમાં સ્થાપિત કરી હતી. આ માટે શો આધાર છે તે ત્યાં દર્શાવેલ નથી, તેમ અમને આ વાત બીજે કયાંય જણાઈ નથી; તેથી તે દંતકથા હોઇ શકે. ૧૧ બિરૂદો-તેમનું બિરૂદ “સહસ્રનામાવધાની' હતું એ ચોક્કસ છે. સ. ૧૪૮૯માં લખાયેલી કલ્પભાષ્ય, નન્દિસૂત્રની પ્રતમાં તે વાત સરનામાનિ જવા મfમષામ' એમ કથેલ છે તે પરથી સિદ્ધ થાય છે. (પાટણ ભ. સૂચી પૃ. ૨૦૦; પ્રશસ્તિસંગ્રહ 'પ્રથમ પૃ. ૭૭). સં. ૧૯૪૬માં પૂર્ણ કરેલી પટ્ટાવલીમાં ધર્મસાગર ઉપાધ્યાય જણાવે છે કે આ આચાર્યને ખંભાતના દફરખાને “વાદિ-ગોકુલ-સેડ’ | બિરૂદ આપ્યું હતું, અને દક્ષિણમાં “કાલિ સરસ્વતી’ નું બિરૂદ મળ્યું હતું. ધર્મસાગરજીને દેવવિમલ ગણિ ટેકો આપે છે-કારણ કે હીર १ 'सन्तिकरमिति समहिमस्तवनकरणेन योगिनीकृतमायुपद्रवनिवारकः । चतुर्विंशति वार २४ विधिना सूरिमंत्राराधकः । तेष्वपि चतुर्दश १४ वारं यदुपदेशतः। खखदेशेषु चम्पकराज देपा धारादि राजभिरमारिः प्रवर्तिता। सीरोही दिशि सहस्रमलराजेनाप्यमारि-परिवर्त्तने कृते सति येन तिङ्ककोपद्रवो निवारितः। भाभा। શિરોહીમાં રાજાએ અમારિ પ્રવર્તાવી એટલે આ સૂરિએ તીડનો ઉપદ્રવ ટાળ્યો, એ જણાવ્યું છે તે યોગ્ય નથી; આથી ઉલટું મુનિસુંદરસૂરિવિરાતિ, સોમસૌભાગ્ય કાવ્યાદિમાં જણાવ્યું છે એ યોગ્ય અને યુક્તિસર છે, કારણ કે જેન આચાર્ય અમુકના બદલામાં અમુક કરે એમ બને નહિ; તે જે કર | પરોપકારાર્થે ફલની ઈચ્છા વગર કરે. २ स्तम्भतीर्थे दफरषानेन 'वादिगोकुल-सण्ड' इति भणितः दक्षिणस्यां कालिसरखतीति प्राप्तबिरुदः । Page #106 -------------------------------------------------------------------------- ________________ SK ग्रन्थका रादिपरिचय मांत्रिक मुनिसुंदर દૂર. શ્રી અબ્બાસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૧૪ શ્લોક ૨૦૪ માં “વાદિ–ગોકુલ-સંકટ’ એ બિરૂદ ખંભાતમાં દફરખાન સૂબાએ (જુઓ પત્ર ૩/૧ ની ટિપ્પણી નં. ૧) धनवि. અને સર્ગ ૪, ૧૨૭માં “કલી સરસ્વતી’ બિરૂદ દક્ષિણના પંડિતોએ આપ્યું એમ ખાલી જણાવ્યું છે.' આ દફરખાનસંબંધી અગાઉ કહેવાયું છે. [“સં. ૧૮૨૯માં કા. શુ. ૪ રવિવારે પત્તન (પાટણ)માં પૂર્ણમા પક્ષના જ્ઞાનકલશ મુનિ દ્વારા લખાયેલ નલાયન મહાકાવ્યના પુસ્તકના રત વૃત્તિ અિંતમાં ઉલ્લેખ છે કે તે સમયે મહારાજાધિરાજ પીરોજ પાતસાહિથી નિયુક્ત ખાન દફરખાન સમસ્ત ગુર્જર ધરિત્રીનું પરિપાલન કરતા હતા”—મારા મિત્ર પંડિત શ્રી લાલચંદ્ર કૃત “શ્રી જિનપ્રભસૂરિ અને સુલતાન મહમદ' પૃ. ૧૧૫, આ દફરખાન (પહેલો) ભિન્ન સમજવો.] છે ? . આ બિરૂદોનો ઉલ્લેખ તત્કાલીન અગર તે સમયની આસપાસના ગ્રંથોમાં જણાતો નથી. આ અધ્યાત્મકલ્પદ્રુમના ટીકાકાર અને ધર્મસાગરજીના સમકાલીન ધનવિજય ગણિ “સહસ્રાવધાન-ધારી, સાક્ષાત્સરસ્વત્યનુકારી, શ્રી સોમસુંદર સૂરિના પટ્ટાલંકારી, તપાગચ્છનાયક યુગપ્રધાન સમાન | મુનિસુંદર સૂરિ” એટલું પોતાની ટીકાની આદિમાં જણાવે છે, તેમાં ઉક્ત બે બિરૂદોનો ઉલ્લેખ નથી. જયચંદ્ર સૂરિને રાજસભા સમક્ષ દક્ષિણના | વાદીઓએ “કૃષ્ણ સરસ્વતી’ કહા (ગુરુ-ગુણરત્નાકર કાવ્ય ૧, ૯૨); સોમસુંદર સૂરિના શિષ્ય ચારિત્રરને “કૃષ્ણ સરસ્વતી’નું બિરૂદ ધારણ કર્યું હતું એમ તે સૂરિના શિષ્ય ૫. પ્રતિષ્ઠાસોમ સોમસૌભાગ્ય કાવ્યના સર્ગ ૧૦ માના શ્લોક ૫૧માં જણાવે છે. આમ કાલી કે કૃષ્ણ સરસ્વતીનાં બિરૂદો તત્સમયના ગ્રંથો મુનિસુંદર સૂરિથી અન્યને અપાયાનું હોવાનું ઉલ્લેખે છે. મને લાગે છે કે જયચંદ્રસૂરિનું “કૃષ્ણ સરસ્વતી” બિરૂદ, મુનિસુંદર સૂરિના નામે અસાવધાનતાથી ચડી ગયું જણાય છે. ૧૨ પ્રખર માંત્રિક મુનિસુંદરસૂરિએ સૂરિ-મંત્ર સોમસુંદરસૂરિ પાસેથી ગણ-વિધા મેળવી વિધિપૂર્વક સાધી તે વડે ચમકાર-પોતે જ રચેલા સંતિકરસ્તવથી (મેવાડના) દેલવાડામાં મારિ ઉપદ્રવનું નિવારણ, અને શિરોહીમાં તીડોના ઉપદ્રવનું ટાળવું વગેરે-કરી બતાવ્યા એમાં આશ્ચર્ય પામવાનું નથી. એક ભાઈના શબ્દોમાં “આર્યાવર્તની ધાર્મિક ઇતિહાસ અસંખ્ય ચમત્કારોથી ભરપૂર છે. દેવો, સંતો, મહર્ષિઓ અને ભક્તોની આ ભૂમિમાં ચમત્કારોમાં આજે પણ પ્રજાનો ઘણું મોડો ભાગ અડગ શ્રદ્ધા ધરાવે છે. વિજ્ઞાનના આગમનથી શિક્ષિત વર્ગની આવી १ अलम्भि याम्यां दिशि येन काली सरखतीदं बिरुदं बुधेभ्यः । रवेरुदीच्यामिव तत्र तेजोऽतिरिच्यते यत्पुनरत्र चित्रम् ॥ ૬૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ | શ્રદ્ધા જરાક શિથિલ બની છે, છતાં યોગ્ય પ્રસંગે તેમની એ શ્રદ્ધા થડે વર્તે અંશે પણ પ્રકટ થયા વિના રહેતી નથી, એટલું જ નહિ પણ, ચમત્કાર-કથાઓમાં તેઓ સાહિત્યની દૃષ્ટિએ પણ રસપાન કરી શકે છે. આવા અદ્દભૂત ચમકારો આજે તો ભાગ્યે જ રઈ શકાય છે. જે ચમકારો છે તે કેવળ વિજ્ઞાન-સિદ્ધિના છે અને તેને તો સહેલાઈથી સમજાવી શકાય છે, ને તેમાં દૈવી તત્ત્વના *અસ્તિત્વનું આપણને ભાન થતું નથી. આમ છતાંય ઘણાક શ્રદ્ધાળુઓ, ધર્મપ્રિય સજજનો અને વિદ્વાનોની માન્યતા પ્રમાણે આજે પણ ભારત ભૂમિ છેક જ ચમકારશૂન્ય બની નથી. દેશના વિવિધ ભાગોમાં, તીર્થસ્થળોમાં અમુક પ્રકારના ચમત્કારો થવાનો આજે દૃઢતાથી SIનર્દેશ કરવામાં આવે છે. વળી (ભૈરવ પદ્માવતી કમ્પની પ્રસ્તાવના રૂપે મંત્રવિદ્યા સંબંધી એક પુસ્તક જેવો નિબંધ અંગ્રેજીમાં મારી મિત્ર રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી લખી રહ્યા છે ને તે છપાતો જાય છે, તે છપાયા પછી મંત્રશક્તિ પર ઘણું પ્રકાશ પડશે.) ઉક્ત સૂરિમંત્ર જેનપરંપરા પ્રમાણે શ્રી ગૌતમસ્વામી જે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર થયા તેની કૃતિ તરીકે ગણાય છે, કારણ KIકે સરિમંત્ર એટલે આચાર્યસંબંધી મંત્ર-અને ગૌતમસ્વામી એ જ પ્રથમ આચાર્ય ગણાય. શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા અપ્રકટ સૂરિમંત્રસ્તોત્રમાં તે મંત્રની સ્તુતિ તીર્થકર, તીર્થ, ગૌતમસ્વામી, સુધર્મસ્વામી તરીકે સંબોધી કરી છે – [त्वं तीर्थकृत् त्वं परमतीर्थ स्वं गौतमस्त्वं गणभृत्सुधर्मा, स्वं विश्वनेता त्वमसि हितानां निधिः सुखानामिह मंत्रराजः ॥२॥] તેને માટે તે જ સ્તોત્રમાં આગળ કહ્યું છે કે શ્રી વર્ધમાન-મહાવીરસ્વામીના આદેશથી ગચ્છનેતા શ્રી ગૌતમસ્વામીએ તે મંત્રની સ્થાપના કરી છે. [श्रीवर्द्धमानस्य निदेशतस्त्वं प्रतिष्ठितो गौतमगच्छनेत्रा, सिद्धीः समग्राः शिवसंपदश्च सर्वोपपुग्यौषफलानि दत्से ॥ ७॥] વળી તેમના બીજા અપ્રકટ સૂરિમંત્રસ્તોત્રમાં તે મંત્રની સ્તુતિ કલિકાલમાં તીર્થ તથા આહંત ધર્મની પ્રવૃત્તિના એકલા હેતુ તરીકે કરી છેહાતીર્થ શર્મા તથાતા હૈદરોડ િવ ા ઈત્યાદિ. સૂરિમંત્રકલ્પોમાં તેની પરંપરા શ્રી વૃષભદેવ ભગવાનથી બતાવી છે અને તેમાં બાહુબલી આદિ સહસ્ત્ર વિદ્યાનો ન્યાસ શ્રી પુંડરિક ગણુધરે કર્યો હતો એવો ઉલ્લેખ છે. સૂરિમંત્રની પાંચ પીઠ છે તેનાં નામ-૧ વિદ્યાપીઠ, Page #108 -------------------------------------------------------------------------- ________________ ી જml૨ મહાવિદ્યાપીઠ, ૩ ઉપવિદ્યાપીઠ, ૪ મંત્રપીઠ અને ૫ મંત્રાધિરાજ પીઠ-એમ છે; તેના અધિષ્ઠાયિકા તથા અધિષ્ઠાયિકો અનુક્રમે (૧) વાણીIી ન્યa ISા અર્થાત સરસ્વતી (૨) ત્રિભુવન સ્વામિની (૩) શ્રીદેવી () ગણિપિટક યક્ષરાજ અને (૫) સર્વે ગ્રહો, દિપાલો, ઇન્દ્રો, ૧૬ વિધાદેવીઓ, | વનવિ છે પતિ65૨૪ શાસને યક્ષ ને ૨૪ શાસન યક્ષિણ આદિ છે. આ પૈકી પ્રથમની ત્રણુ વિદ્યાપીઠો કહેવાય છે કારણુ કે દેવીઓ તેની અધિષ્ઠાયિકા છે | परिचय પ્ત થતા અને છેલ્લી બે મંત્રપીઠો કહેવાય છે કારણ કે ચોથી પીઠના પુરૂષદેવ અધિષ્ઠાયક છે ને પાંચમી પીઠમાં મુખ્યત્વે પુરુષદેવો અધિષ્ઠાયક છે.' હાવિદ્યા અને મંત્રનો આમ મંત્રશાસ્ત્રમાં ભેદ પાડવામાં આવે છે; અને બીજી રીતે (વિશિષ્ટ) સાધનાવાળી તે વિદ્યા; અને (વિશિષ્ટ) સાધના- खर्गवास. રહિત તે મંત્ર; એમ ભેદ છે. બે સંસ્કૃત સૂરિમંત્રસ્તોત્રો, પ્રાકૃતમાં ગૌતમગધરસ્તોત્ર, પાંચે પીઠના અધિષ્ઠાયકોનાં પાંચ સંસ્કૃત સ્તોત્ર, ડીપાંચમી પીઠની અધિષ્ઠાયિકા તરીકે શ્રી ચકેશ્વરી દેવીનું જ સંસ્કત સ્તોત્ર તથા ગણિવિદ્યાધિષ્ઠાયકનું પ્રાકૃત સ્તોત્ર કે જેમાં સૂરિમંત્રના સવા અધિષ્ઠાયકની ભેગી સ્તુતિ કરી છે–આ ન સ્તોત્ર મુનિસુંદરસૂરિનાં રચેલાં અપ્રકટ છે કે જેની નકલ ર. મોહનલાલ ભ. ઝવેરી પાસે છે. ઉપર કહ્યું તેમ શ્રી મુનિસુંદર સૂરિએ સંતિકર સ્તવનની રચના મારિનિવારણ માટે કરી હતી. એ વાત બરોબર લાગે છે કારણ કે ઉક્ત સ્તવનમાં રોગ ઉપદ્રવનિવારણ માટેના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સૂરિમંત્રની પાંચે પીઠોના અધિષ્ઠાયકો અને નામાંભિધાનપૂર્વક સોળે વિદ્યાદેવીઓ, ચોવીસે શાસન-યક્ષો, ચોવીસે શાસનદેવીઓ તથા સર્વે સમ્યગ્દષ્ટિ દેવોનું સ્મરણ રક્ષાર્થ કર્યું છે. સૂરિમંત્રના પહેલી પીઠમાંના લબ્ધિપદો શ્રી શાંતિનાથ ભગવાનના નામ સાથે યોજી ઉક્ત સંતિકર સ્તવનની બીજી તથા ત્રીજી ગાથામાં ઉપદ્રવનિવારણ Sતથા આરોગ્યપ્રાપ્તિ અર્થે મૂક્યાં છે. જેવાં કે નમો વિજોષિાનાં સાદા, છે નમો છેeatપત્તા, તથા f૬ ગમો કવોલાપત્તા - ૧૩ સ્વર્ગવાસ-તેમનો સ્વર્ગવાસ સં. ૧૫૩ કાર્તિક શદ ૧ (ગુજરાતી બેસતા વર્ષે) થયો કે તે કોરટામાં થયો એમ એ સઝાય | ૬ છરીમાળાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. આ હકીકત માટે આધાર આપવામાં આવ્યો નથી, પણ વીરવંશાવલીમાં તેવો ઉલ્લેખ મળે છે , Kતે આધારે ત્યાં તે જણાવેલ હશે. કોરટ-કોટિક એક પ્રાચીન તીર્થ છે, તે પરથી કોરંટક ગરછ પણ નીકળ્યો હતો. તે હાલ નાનું ગામ છે, જટાને મારવાડના જોધપુર રાજ્યના પરગણામાં એરનપુરા સ્ટેશનથી પશ્ચિમે ૧૩ માઈલ દૂર છે. (જુઓ જે. ૧. ક. ૩, ૨૨૬૦ - ) Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રતિષ્ટાલેખો-(૧) પં. ૧૪૪૮ વર્ષે પણ શુ છે ગાધિરાગ શ્રીમોઢવવિઝયરાજે બાવા સા .....પ૦ રન મા છા ગયે श्रीशत्रुजयगिरिनारार्बुदजीरापल्लीचित्रकूटादि तीर्थयात्रा कृता श्रीसंघमुख्य सा० धणपालेन......कुटुंबपरिवृतेन श्रीशांतिनाथप्रासादः कारितः प्रतिष्ठितस्तपालपक्षे श्रीदेवसुंदरसूरिपट्टपूर्वाचकदिननायक तपागच्छनायक निरुपममहिमानिधान युगप्रधानसमान श्री श्री श्रीसोमसुंदरसूरिभिः ॥ भट्टारकपुरंदरश्रीमुनिसुंदर सूरि श्रीजयचंद्रसूरि श्रीभुवनसुंदरसूरि श्रीजिनसुंदरसूरि श्रीजिनकीर्तिसूरि श्रीविशालराजसूरि श्रीरत्रशेखरसूरि श्रीउदयनंदिसूरि श्रीलक्ष्मीसागरसूरि महोपाध्याय श्रीसत्यशेखरगणि श्रीसूरसुंदरगणि श्रीसोमदेवगणि कलंदिकाकुमुदिनीसोमोदय पं० सोमोदयगणि प्रमुखप्रतिदिनाधिकोदयमान शिष्यवर्गः ॥ चिरं વિનય થી રાતિનાથવયં અરચિતા જ –જાવર (ઉદેપુર)ના ખંડેરના મંગલચૈત્ય ઉપરનો લેખ. વિ. નં. ૧૧૮, –આ લેખ પ્રમાણે રાણા મોકલના રાજ્યમાં સં. ૧૪૭૮ પૌષ શુદિ પ દિને શત્રુંજય, ગિરનાર, આબ, છાવલી, ચિતોડ આદિ તીર્થોની| Aી યાત્રા કરનાર સંઘમુખ્ય એવા પિરવાડ વણિક ધનપાલે શ્રી શાંતિનાથ પ્રાસાદ કરાવ્યો તેમાં તપાગચછના દૈવસંદર સૂરિના પટ્ટધર અને ગછા નાયક સોમસુંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી. ને સૂરિના શિષ્યવર્ગમાં ભટ્ટારકેદ્ર મુનિસુંદર, જયચંદ્ર, ભૂવનસંદર, જિનસુંદર, જિનકીર્તિ, વિશાલરાજ, રતશેખર, ઉદયનંદિ, લમીસાગર-એ નવ સૂરિઓ-આચાર્યો તથા સત્યશેખર, સૂરસુંદર, સોમદેવ, સોમોદય એ ચાર ઉપાધ્યાયો આદિ | છે. શ્રી શાંતિનાથ ચયને કરાવનાર (ઉક્ત ધણુપાલ)નો ચિરકાલ વિજય થાઓ”—રાણ મોકલના રાજ્યમાં પ્રતિષ્ઠા કરનાર સોમસુંદર સૂરિ | અને કરાવનાર સા. ધણપાલે, સં ૧૪૭૮માં પ્રતિષ્ઠા કરાવી હતી એ અહીં નોંધાયેલ છે તે હકીકત સત્ય છે, કારણુ કે મેવાડનો મોકલ- | રાણી સં. ૧૪૮૦ લગભગ અને સોમસુંદર સૂરિ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા હતા એટલે તે બન્ને સં. ૧૪૭૮માં વિદ્યમાન હતા. પણ શિષ્યવર્ગમાં જણાવેલ ભટ્ટારક અને સૂરિઓ તે વર્ષમાં તે તરીકે નહોતા. મુનિસુંદર સં. ૧૪૭૬માં સૂરિ થયા પણ ભટ્ટારક તો સોમસુંદર સૂરિના અવસાન પછી સ. ૧૪૯૯માં થયા; જયચંદ્ર વાચકને સોમસુંદર સૂરિએ તારંગા૫ર સં. ૧૪૭૯માં પ્રતિષ્ઠા કરતી વખતે સૂરિપદ આપ્યું-ચારAJપછી બીજી વખત દેવકલપાટક ગયા ત્યારે સંઘપતિ નિબના ઉત્સવપૂર્વક ભુવનસુંદર વાચકને સૂરિપદ આપ્યું-પછી ગુણરાજ સંઘપતિ સાથેના IMાશત્રુજય ગિરનારની તીર્થયાત્રામાં મધુમતી-મહુવામાં જિનસુંદર વાચકને સૂરિપદ આપ્યું-ત્યારપછી ત્રીજી વખત મેવાડના દેવકુલપાટક-લ Page #110 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ति. ॥ १७ ॥ -KO-KK વાડા ગયા ત્યારે વીસલે કરેલા ઉત્સવપૂર્વક વિશાલરાજને વાચક-ઉપાધ્યાયપદ (સૂરિપદ નહિ) આપ્યું. વિશાલસને સૂરિપદ સોમસુંદર સૂરિના સં. ૧૪૯૯માં અવસાન પછી મળ્યું લાગે છે, ને તે જ પ્રમાણે રન્નશેખર તથા લક્ષ્મીસાગરને સં. ૧૫૦૨ અને સ. ૧૫૦૮માં અનુક્રમે સૂરિપદ મળેલ છે. આથી આ લેખને યા આ લેખના શિષ્યવર્ગવાળા ભાગને ઉત્તીર્ણ કરાવવાનો સમય સં. ૧૫૦૮ પછી લાગે છે. (२) सं० १४८८ फा. सु. ८ श्रीमालज्ञा० सा० देवकुलिका कारिता प्रतिष्ठिता तपागच्छनायक श्रीसोमसुंदरसूरि श्रीमुनि (सुंदर) सूरिभिः ॥ श्रीश्रणहिलपुरपत्तन वास्तव्य... हेसवाडा - भेवाउना भंहिरना. २ (हेसवाडामां सं. १४८८मां भुनिसुंदर सूरिये यार था संस्कृत पद्यमां रथी. ) (3) सं० १४८९ वर्षे वै० शु० ३ ऊकेशज्ञा० व्य० सदाकेन श्रीसुमतिनाथबिंबं का० प्र० तपा श्रीदेवसुंदरसूरि पट्टभूषण श्रीसोमसुंदरसूरि शिष्य श्रीमुनिसुंदरसूरिभिः । - भात करारवाडाना भनभोडन पार्श्वनाथ भंहिरभां पु. २. (४) सं० १४९७ वर्षे वै. व. ४ श्रीमाल ज्ञा० श्रे० निरिआकेन श्रीआदिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्रीसोमसुंदरसूरि शिष्य श्रीमुनिसुंदरसूरिभिः ॥ - साडोसना भंहिरभां पु. १ नं. ४६५. (५) सं० १४९९ वर्षे आ. शु. १० प्राग्वाट व्य० खेताकेन श्रीमुनिसुव्रतबिंबं का० प्र० तपागच्छे श्रीमुनिसुंदरसूरिभिः ॥ - भातरना मंदिरमां . २ (६) सं० १४९९ वर्षे ओसवाल ज्ञा० मं० नाईभकेन श्रीमहावीरबिंबं का० प्र० तपा श्रीमुनिसुंदरसूरिभिः ॥ - भहावाहना हेवसानो भाडो પાર્શ્વ મંદિરમાં છુ. ૧ નં ૧૦૭પ (७) सं० १५०० वर्षे वैशाख शु. ५ गुरौ उकेश ज्ञा० मं० शिवराजेनश्री अनंतनाथबिंबं का० प्र० तपा श्रीमुनिसुंदरसूरिभिः । -पंथતીર્થી, પાટણ કનાસાના પાડામાં શાંતિજિનમંદિર ખુ. ૧ નં. ૩૧૪ (८) सं० १५०० वर्षे वै. शु. ५ उपकेशज्ञातीय सा० चाहडेन...... श्रीचन्द्रप्रभबिंबं कारितं प्रतिष्ठितं श्रीतपागच्छनायक श्री श्रीमुनिसुंदरसूरिभिः ॥ — पंचतीर्थी - यात्राना सीमंधर भंहिरभां ना. २ ग्रन्थका रादि परिचय प्रतिष्ठालेखो ॥ १७ ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૮) સં. ૧૫૦૦ વર્ષ ૪૦ ૪૦ ૪૧૦ પાના...શીવર્ધમાનવં 10 g૦ તપાછના શ્રી મુનિસુંદ્રસૂરિમા – અમદાવાદ શાંતિનાથમંદિરમાં બુ. ૧ નં. ૧૦૪૨ (૧૦) સં. ૧૫૦૧ ઘઉં મા. . ૧૦ કરા......તાહીરાન શ્રીરાતિવિઘં 5૦ તપ છીતોમસુંદરસૂરિશિષ્ય શ્રીમુનિjજૂરમિઃ -જેસલમેર સુપાર્શ્વમંદિર ના. ૩. (૧૧) સં. ૧૫૦૧ વ ના વરે , કાવટ દી૦.વીમાના...શીકુમતિવિવં #ર ા ત શ્રીમુનિસુવર્ણમ ઉદેપુરના રીગોડીજી ભંડારની ધાતુમૂર્તિ વિ. સં. ૧૮૦, કે જે લેખ ના. ૨ નં. ૧૧૨૬ છે. (૧૨) પં. ૧૫૦૧ ઘઉં હૈ. . રૂ નૌકાસાતી તેજાનોત્રે એ દીરાન....ત્તિ છë શ્રીમુનિસુંમિ તપશઃ –ખેડા ભીડભંજન પાર્થમંદિરમાં નં. ૫૦ બ. ૨ ( આ વખતે મુનિસુંદર સૂરિ તપાગચછના નાયક હતા સોમસુંદર સૂરિના નામનો આ સં. ૧૫૦૧નોIA કાબીજો લેખ બુ. ૧ નં. ૮૮૧ છે તેમાં સંવતમાં ભૂલ લાગે છે. સોમસુંદર બદલે મુનિસુંદર જોઈએ. તે સોમસુંદર સૂરિ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થાની થયા હતા.) આ જ તિથિનો લેખ નાશતીય છે. સામાન સંભવવેવં વારિતં તિતં તાજા છે. શ્રીમુનિહુશમિતા –વિ. સં. ૧૮૬ છે. (१३) सं० १५०१ वर्षे ज्ये. सुदि १० प्राग्वाट व्य० रामाकेन श्रीसुमतिनाथबिंब कारित प्र० तपा श्रीसोमसुंदरसूरिशिष्य श्रीमुनिसुंदरसूरिभिः ॥x જૈિનપુરમંદિરમાં ના. ૧ નં. ૭૦૪. (१४) सं० १५०१ वर्षे ज्ये. व. ९ रवौ ओसवालज्ञा० व्यव० आकाकेन श्रीवासुपूज्यमुख्यपंचतीर्थीकारिता तपा० श्रीमुनिसुंदरसूरिभिः प्र० । -ઉદેપુર ગોડીજી ભંડારની ધાતુમૂર્તિ વિ. સં. ૧૯૦. ૧૫ જ્યäક–ઘણુ ગ્રંથકારોએ અમુક અંક-ચિહ્ન રાખેલું છે. જેમ કે શ્રી હરિભદ્ર સૂરિએ “વિરહાંક', કુવલયમાલાની પ્રાકૃત કથાના પ્રસિદ્ધ કર્તા ઉદ્યતન સૂરિએ “દાક્ષિણ્યાંક, રન્નમંડન ગણિએ “મંડનાંક, યશોવિજય ઉપાધ્યાયે ગ્રંથની આદિમાં એંકારાંક ને અંતે “યશાશ્રી” Page #112 -------------------------------------------------------------------------- ________________ દિ 6 શ્રી અર્થા) અંક રાખેલ છે. તેથી તે ચિતપરથી ગ્રંથના કર્તાનું તુરત સૂચન થાય છે. આપણું આ ગ્રંથકાર મુનિસુંદર સૂરિએ “જયશ્રી '-પ્રાકૃત “જયસિરિ’એIAL ग्रन्थका હાઅંક-ચિઠ રાખેલ છે કે જે તેમની સંસ્કૃત અને પ્રાકૃત રસ કૃતિઓમાં આદિમાં તેમ જ અંતે, યા આદિમાં જોવામાં આવે છે. ઘનવિ. ૧૬ ગ્રંથો–(૧) વિ(ચોટી-આમાં લક્ષણ-વ્યાકરણ, છંદ-કાવ્ય અને પ્રમાણુતર્ક એ ત્રણ વિદ્યાસંબંધી હકીકત આપી છે. પ્રથમ દિ परिचय Mી ભૂમિકામાં એ વિદ્યાનાં સાધનો -૧ વિશુદ્ધ બુદ્ધિનો આભોગ, ૨ સરૂસમાયોગ, ૩ સશુરૂવિનયપ્રયોગ, ૪ પુસ્તક પ્રાપ્તિયોગ, ૫ પ્રમત્તતાનો જ વિયોગ, ૬ સતત ઉપયોગ (લક્ષણાનુસંધાન), ૭ શુદ્ધ અભિયોગ, ૮ દેહારોગ્ય, હું ભાગ્ય આદિ કહ્યાં છે. એ સર્વે એક સાથે દુર્લભ ગણાય, ઇજા , ૨૮] છતાં એ ધરાવનારા અનેક વિદ્વાનો થયા છેઃ-સિદ્ધસેન દિવાકર, મલવાદિ, હરિભદ્ર, વાદિદેવ, હેમચંદ્ર વગેરે. લક્ષણુગોષ્ટિમાં જૈનદ્રાદિ વ્યાક. રણનાં નામ બતાવી તેનું અધ્યયન કરવાની રીત ને તેથી લાભ કથેલ છે. છંદોનુશાસન ને કાવ્યગોષ્ટિમાં છંદના ને કાવ્યના પ્રકાર બતાવેલ છે છે. પ્રમાણુગોષ્ટિમાં પ્રમાણુના ભેદ કથેલ છે, પછી દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણ તત્ત્વનાં લક્ષણે-તે ત્રણની પરીક્ષા વગેરેનું નિરૂપણ કર્યું છે. આ સંસ્કૃત ગદ્યમાં છે, અને તેમાં કયાંક શ્લોકોનાં અવતરણું છે. તેની આદિ અને અંત બે બે શ્લોકોથી કરી છે – जयश्री लीलालीवितरतु ममानन्तमहिमा, जिनः श्रीमान् वीरत्रिभुवनविभुः सर्वकलनः । प्रवादा यस्यैवागमजलनिधेरत्र निखिलाः, समादाय स्वैरं कतिपथलवान् सत्त्वमभजन ॥१॥ श्रीज्ञानसागरावस्वगुरूणां ज्ञानवारिधिम् । उपजीव्योपदेशं च कुर्वे त्रैवि(वै)द्यगोष्ठिकाम् ॥ २॥ श्रीमत्तपागणनभोंऽगणभास्कराभश्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । __ श्रीज्ञानसागरगुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुंदरेण ॥ १॥ | ૧૮|| शरशरमनुमितवर्षे १४५५ स्वस्यान्येषां च शैशवे सुधियाम् । जिह्वापटिमोपकृते विदधे त्रैवि(वै)द्यगोष्ठीयम् ॥ २॥ આની ૧૧ પત્રની સં. ૧૫૧૬માં લખાયેલી હાથપ્રત સરકારી ગ્રંથસંગ્રહ કે જે હાલ ભાંડારકર ઓરિયેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયુટ, 66 )-&X-6-8-6-8 Page #113 -------------------------------------------------------------------------- ________________ બ...ગઢ *** પૂનાના હસ્તક છે તેમાં છે કે જેનો જૈનગ્રંથ તરીકે નં. ૩૭૯ સને ૧૮૮૦-૮૧ છે.-કીહૉર્ન રી. ૧૮૮૦-૮૧ પૃ. ૭૭. (૨) પત્ર ૧૯ લ. સં. ૧૯૫૫ ૧. શુ. ૧૪ ગુરૂ. નં. ૨૪૩ જૈનાનંદ પુ. સુરત. આ ગ્રંથ મુંબઈના લાલબાગ જૈનસંઘ તરફથી ( હાલ સ્વ૰) શેઠ દેવકરણ મૂલજીએ પત્રાકારે નિર્ણયસાગર પ્રેસમાં છપાવી સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરેલ છે. (૨) ગુર્વાવલી—તેમાં ૪૬ શ્લોકમાં શ્રીવર્ધમાનપ્રભુથી માંડી તપાગચ્છના શ્રી ધ્રુવસુન્દર સૂરિ અને તેમના પટ્ટધર સોમસુન્દર સૂરિ અને તેમના શિષ્યો સુધીનો તેના રચનાકાલ સ. ૧૪૬૬ પર્યંતનો ક્રમ-શ્રેણિપૂર્વક ટુંક વૃત્તાંત છે. કર્રાના સૂરિ થવા પહેલાં સં. ૧૯૬૬માં પૂર્ણ કરેલી આ ગ્રંથની રચના છે અને તે પોતાના ગુરુ (દીક્ષાગુરુ) ને ગચ્છનાયક શ્રી દેવસુન્દર સૂરિ પર મોકલેલી પર્યુષાવિજ્ઞપ્તિ જેને ત્રિદેશતરંગિણી નામ આપેલ તેના ત્રણ સ્રોતના છેલ્લા-તૃતીય સ્રોતરૂપે આ ગુર્વાવલી છે એમ અગાઉ કહેવાઈ ગયું છે. તેમાંથી કર્તાના સમયની ઘણી વિશ્વસનીય હકીકત મળે છે. આ યશોવિજય જૈન ગ્રંથમાલા (૪) તરીકે કાશીમાં યશોવિજય જૈન પાઠશાલા તરફથી સન ૧૯૦૫ ( સં. ૧૯૬૧)માં મુદ્રિત થઈ પ્રસિદ્ધ થયેલ છે. તેની ૧૧ પત્રની હસ્તપ્રત કાથવર્ટના રીપોર્ટમાં નં. ૧૩૬૧ તરીકે નોંધેલી પૂના ભાં ઇ હસ્તકના સરકારી સંગ્રહમાં અને ૧૧ પત્રની પ્રત રો. એ. સો. મુંબઈ (નં. ૧૭૧૨ વેલકર સૂચી)માં છે. તેની આદિ જ્ઞેયશ્રિયં રાતુ ગિનેન્દ્રપાઃ થી શરૂ થાય છે અને અંતના શ્લોકનું છેલ્લું ચરણ પણ ‘જયશ્રી’વાળું વર્યામીLX: 5 જ્ઞતિ શ્રીલ પદુમ' છે. આમાં પોતાનો જન્મ, દીક્ષા, વાચકપદ ક્યાં ને કયારે થયાં તે સંબંધી કર્તાએ મૌન જ સેવ્યું છે. (૩) જિનસ્તોત્રરનકોશ. કોશમાં અનેક સ્તોત્ર-સ્તવનો હોવાં જોઈએ, કારણ કે તેના એક કરતાં વધારે ભાગ પ્રસ્તાવ’ એ નામથી પાડવામાં આવ્યા જણાય છે, અને તે પૈકી ૨૩ સ્તોત્રોનો પ્રથમ પ્રસ્તાવ યશોવિજય જૈન ગ્રંથમાલા–કાશી તરફથી પ્રકટ થયેલ જૈનસ્તોત્રસંગ્રહ ભાગ ૨'માં મુદ્રિત થયેલ છેઃ— ૧ ચતુર્વિશતિ શ્રીજિનાશીર્વાદરૂપ-ગથિયાનાપરિયાયુષૅ થી શરૂ થતું ૨૭ શ્લોકનું, ૨ શત્રુંજયમંડન શ્રીઆદિનાથસ્તવરૂપ વ Page #114 -------------------------------------------------------------------------- ________________ 'જી TIKIબ જ વિરતિષ થી શરૂ થતું ર૭ શ્લોકનું. ૩ ગિરિનારમૌલિમંડન શ્રી નેમિનાથસ્તવનરૂપે વિસિં ક થી આરંભાતી પ્રિન્થधनवि. કa૩ શ્લોકનું. [ આ બીજું ને ત્રીજું સ્તવન "સં. ૧૪૭૬ વર્ષે સં. દેવરાજ સં. હેમરાજ સં. ઘડાસિહના સુવર્ણના કલશ અને છત્રચામરાદિથી ટિ -િ શોભિત ત્રણ પ્રૌઢ જિનાલયાદિ સામગ્રીથી સમુપેત સંઘનો સાથ હતો ત્યારે રચ્યું છે-સંવત ૧૪૭ વર્ષે, પુરત તવનયમ, ૩. સુવરાગ છે. લ૦ વૃત્તિ परिचय हेमराज सं. घडसिंह संघस्य सौवर्णकलशच्छत्रचामरायुपशोभित-प्रौढश्रीजिनालयनयादिसामग्रीसमुपेतस्य सार्थेन कृतं तैर्देवान् वन्दमानैरेव-यम उत्तथि ત્રિીજા સ્તવનના અંતે જણાવ્યું છે], ૪ સોપારક(સોપારા)તીર્થનાથ શ્રીષભદેવસ્તવરૂપ શ્રી પૃથ ના આરંભવાળું ૨૫ શ્લોકનું, | 38 ग्रन्थकारनी Nીપ વૃદ્ધનગર (વડનગર) અલંકાર શ્રી નષભદેવનું બિરાડડો મોતનેતા ની આદિવાળું ૨૭ શ્લોકનું, ૬ અર્ધદગિરિ(આબુ) શ્રીષભનું એ નિદ્રા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૭ જીરાપલ્લી (જીરાવલા) શ્રીપાધેનું નક્રિય હરિ વિનીત ના આરંભવાળું ૩૩ શ્લોકનું, ૮ રિવો. સ્તિષ્ણનકાવતરા (થાંભણુ યા ખંભાતના) શ્રી પાર્શ્વનું ન છીનવીરા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૯ સિદ્ધપુરના શ્રીરાજવિહારમંડન શ્રી વર્ધમાનનું જ્ઞાછીમતિ શિરે ની શરૂઆતવાળું ૨૪ શ્લોકન, ૧૦ ઇલદર્શ (ઈડર)ને અલંકાર શ્રીષભદેવનું જય શ્રીમન નામિકમર! થી શરૂ કરી Sાથત ર૫ શ્લોકનું, ૧૧ તારણદુર્ગ (તારંગા)ના અલંકાર શ્રી અજિતસ્વામિનું નથીfમને મારા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૧૨ નાગહદ(નાગદા)-IA હરીભૂષણ શ્રીપાશ્વેનું શ્રીમદ્ રાવપુરથી શરૂ થતું ૨૪ શ્લોકનું, ૧૩ ફલવ (ફલોધી)-મંડન શ્રી પાર્શ્વનાથનું રાશીઃ સંજે ચા થી આરં-| ભાતું ૨૩ શ્લોકનું, ૧૪ શ્રી મહાવીરનું મંગલ શબ્દાર્થ-અષ્ટમીમાં મંગલાર્થ ભણવા યોગ્ય નથી. વિહાલા કહેવા થી શરૂ થતું ૨૪ શ્લોકનું, ૧૫ શ્રી વર્ધમાનનું કેવલાક્ષરપદરૂ૫ ગયશ્રયં યઃ સવજીતરાર થી શરૂ થતું ૨૮ શ્લોકનું, ૧૬ શ્રીવર્ધમાનનું ઝયશ્રી નિરુવં યા ના આરંભવાળું ૧ અગાઉ જણાવ્યું છે કે સોમસુંદર સૂરિએ મુનિસુંદરને સૂરિપદ વડનગરમાં આ ત્રણ ભાઈઓ પૈકી દેવરાજે ભાઈઓની સંમતિથી કરેલ ઉત્સવપૂર્વક આપ્યું, પછી દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદર સૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. ધર્મસાગર આ સૂરિપદનું વર્ષ સં. ૧૪૭૮ આપે છે, જ્યારે આ યાત્રાનું વર્ષ સં. ૧૪૭૬નું કર્તા આપે છે તો તે બન્ને વર્ષ પછી કર્તાએ આપેલ સં. ૧૪૭૬નું વર્ષ વધારે સારું ગણવું ઘટે. એ વાતને સં. ૧૪૭૮ના પોષ હશુદિ પાંચમના મેવાડ રાણા મોકલદેવના સમયના ઉપર આપેલ લેખમાં ગણાવેલા સૂરિઓમાં પહેલો નંબર મુનિસુંદર સૂરિને અપાયો છે તેથી ટેકો મળે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્લોકનું, ૧૭ જિનપતિનું મહાઈ ૩૨ શ્લોકનું ગીવા ના આરંભનું, ૧૮ ચોવીસ જિનકલ્યાણકનું ગળ િશાળverરામદેવે થી શરૂ થતું | Sાર૪ શ્લોકન, ૧૯ સીમંધરસ્વામિનું ના મોરપરા થી આરંભાતું ૨૫ શ્લોકનું, ૨૦ સ્વસાંસારિક દાખને પ્રકટ કરી દુઃખ પ્રતિકારની | વિજ્ઞપ્તિ કરતું આનનું જા કાન થી પ્રારંભ કરેલું ૩૬ શ્લોકનું, ૨૧ શ્રી ગૌતમનું લેવલેપમાન ની આદિવાળું રપ શ્લોકનું, ૨૨ પ્રહૂલાદનપુર (પાલણપુર)મંડન અલ્લાદનવિહાર શ્રીપાશ્વનું ચક્રિયા બાલકુવા થી શરૂ થતું ૨૬ શ્લોકનું અને ૨૩ દેઉલા (દેલોલ) વિભૂષણ શ્રી ઋષભનું નવા પરિપૂરાળ થી આરંભાતું ૨૬ શ્લોકનું એમ-રિ ગુનાષાનવતાનાપા/orfપરાઝ બ્રીદેવહુનરિजाश्रीज्ञानसागरसूरि-श्रीसोमसुन्दररिशिष्यैः श्रीमुनिसुन्दरसूरिभिर्विरचिते जयथ्यके श्रीजिनस्तोत्ररत्नकोशे प्रथमप्रस्ताचे अभह स्तोत्रने अंत હ જણાવી પછી તે સ્તોત્રનું નામ આપી આ પૂર્ણ કરે છે. ગ્રંથસંહવા ૧૦૬૩. MAR -6 - આ પરથી સ્પષ્ટ જણાય છે કે શત્રજય, ગિરિનાર, સોપારા, વડનગર, આબુ, જીરાવલા, ખંભાત, સિદ્ધપુર, ઈડર, તારંગા, નાગદા, ગિની તકલોધી, પાલણપુર, દેલવાડા-એ કાઠિયાવાડ, ગુજરાત, મેવાડમારવાડનાં ને (અપરાન્ત-કોંકણુના) સોપારા તીર્થની યાત્રા આ સ્તોત્રકારે કરી છે હતી. તેમાંના કેટલાંક સ્તોત્રમાં ઐતિહાસિક બીનાઓ પણ મળી આવે છે. દા. ત. ૫ મા વડનગરના સ્તોત્રમાં કયેલ છે કે ત્યાંના વીરપ્રભુના મંદિરથી પવિત્ર થયેલ સંસદમાં ધ્રુવસેન રાજાએ વીરાત ૯૯૩માં કલ્પસૂત્રની પ્રથમ વાચના મહાનું ઉત્સવપૂર્વક કરી તે વખતે નગરનું નામ આનંદપુર હતું. ૬ ઠા આબુના સ્તોત્રમાં-વિમલશાહ અબુંદના અધિપતિ હતો અને તેણે અંબિકાદેવીનો વર પ્રાપ્ત કરી ભાવી સંતતિને અવ-IN | ગણી હવભવિહાર કરાવ્યો; લલ અને વીજડે તે ચૈત્યનો ઉદ્ધાર કર્યો. ૯ મા પરથી સિદ્ધપુરમાં રાજવિહાર (કે જે સિદ્ધરાજ જયસિંહે *અંધાવેલ) કર્તાના સમયમાં વિદ્યમાન હતો ને તેમાં મહાવીર પ્રભુની ચતુરૂપ-ચોમુખ મૂર્તિ હતી. ૧૦ મામાંથી જણાય છે કે ઈડરમાં કુમારપાલવિત ભૂપાલે અષભચૈત્ય બંધાવ્યું હતું અને ત્યાંના ગોવિંદ નામના સંઘપતિ (કે જેનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો છે)એ ઉક્ત મંદિરનો ઉદ્ધાર કર્યો હતો. ૧૧ મામાં કથેલ છે કે ચૌલુક્ય મહીપતિ કુમારપાલનું બંધાવેલું અજિતજિન-મંદિર તારંગા પર્વત પર છે તેમાં હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. સ્વેચ્છાએ તે જિનબિંબ તોડેલ હોવાથી તેનો ઉદ્ધાર નવા બિંબથી ઉક્ત ગોવિંદ સંઘપતિએ કર્યો ને તેની સોમસુંદરપ્રભુએ પ્રતિષ્ઠા sssx Page #116 -------------------------------------------------------------------------- ________________ अन्धका - Iીકરી. ૧૨ મા પરથી જણાય છે કે (દેલવાડાની પાસે એકલિંગજીના ડુંગરની તળેટીમાં આવેલ) નાગઉંદ (નાગદા)માં ખોમાણ રાજાના કુલમાં ફી જથયેલ સમુદ્રસૂરિએ દિગંબરોને જીતીને તે નાગહદનું પાર્શ્વનાથતીર્થ પોતાને સ્વાધીન કર્યું હતું અને તે પાર્શ્વમૂર્તિ સંપ્રતિ રાજાએ સ્થાપિત धनवि. કરી હતી. ૧૩ મા પરથી એ બિના મળે છે કે ધાંધલે પોતાની ગાયને ભેંયરામાં દેવકુલિકામાં રહેલી પાવૅમૂર્તિપર દૂધ સિંચતી જોઈને परिचय દિવતાના આદેશથી તે મૂર્તિને પ્રકટ કરી–તે ફલોધી પાર્શ્વનાથની મૂર્તિ. તે માટે ચૈત્ય અંધાવવું શરૂ થયું. તે શ્રાવક પાસે પણ દ્રવ્ય પૂરતું નહિ એટલે પહેલો મહામંડપ થયો અને પછી બીજા મંડપો કરવાની અશક્તિ જણાઈ એટલે સવારે તે મૂર્તિ પાસે સાથીઓ ને રૂપીઆ જણાયા ૨૦ || ग्रन्थकारनी ને તેમાંથી પાંચ મંડપોવાળો પ્રાસાદ થયો. તેના પુત્રોને સંશય થયો તે નિવાર્યો ને સં. ૧૧૮૦માં તે ચૈત્યની પ્રતિષ્ઠા થઈ. આ ચમત્કારી પ્રતિમા Sછે ને તેના ભક્તોને દેવો સહાય કરે છે. ૨૨ મામાં કયેલ છે કે પ્રહલાદન (પાહણ) રાજએ વિહાર કરાવ્યો તે અલાદનવિહાર ને તેHI Od રાજાએ સ્થાપેલ પ્રહલાદનપુર (પાલણપુર)માં તે વિહાર કર્તાના સમયમાં હતો ને અત્યારે પણ છે. ૨૩માનું દેલવાડાનું યુગદીશમંદિર હાલ Kાનથી તેમ જ કોંકણનું સોપારા છિન્નભિન્ન થયું છે ને ત્યાં પણ કર્તાના સમયનું ચોથા સ્તોત્રમાં જણાવેલ કષભનું ચય અત્યાર નથી. આમાં રમું સ્તવન કર્તાનું કોમળ, આર્દ્ર અને દીનતાભર્યું હદય બતાવે છે. તેમાં તેઓશ્રી આદશ ઘણો ઉચો રાખી તેના માપથી, પોતાની સ્થિતિનો કયાસ કાઢી નિખાલસપણે અંતરના ઉદ્દગારો કાઢે છે તે પૈકી થો જોઈએ: "महाव्रतानां न हि मे विशुद्धि,नास्मि प्रगल्भः समितीश्च धर्तुम् । गुप्तीस्तथा पालयितुं प्रमादै,-ातुं च सद्ध्यानमसद्विकल्पैः ॥ ४ ॥ || ૨૦ || ज्ञानं न मेऽस्ति प्रचुरस्तु गर्वः, क्रोधोऽस्ति भूयान् न तपश्च तीव्रम् । न सक्रियाऽऽस्ते बहुला तु माया, वस्त्रादिलोभोऽस्ति न संयमस्तु ॥७॥ 6) દ66-C Page #117 -------------------------------------------------------------------------- ________________ सन्तीश! शिष्या न च शुद्धशिष्या आडम्बराः सन्ति न सुक्रियास्तु । वाडिण्डिमोऽस्ति प्रशमस्तु नान्तः, सत्पुस्तकाः सन्ति न चार्थबोधः ॥ ८॥ उच्चैर्गुणस्थानकमारुरुक्षु,विच्छुभध्यानकृते यतेऽहम् । तावन्मनोऽरिः कुविकल्पपाशै,-र्निबध्य मां हि क्षिपतेऽध एव ॥ २० ॥ न खेलनं श्वाऽर्हति पूतिकर्णो, यथा न कुष्ठी ललनादिभोगम् ।। न चातिसारी घृतपानमेव, नार्हामि मुक्तिं कुमनोहतो ही! ॥ २१ ॥ कृपां कृपालो! मयि धेहि तत्पदे, प्रदेहि मे शक्तिमिमा ययाऽनिशम् । वशीभवेन्मानसकं भवाम्बुधौ, क्षिपेन्न यन्मां कुविकल्पजालतः ॥ २२ ॥" આવું આધ્યાત્મિક, વૈરાગ્યવાસિત, નમ્ર અને સ્વદોષન માનસ જેમનાં રચેલાં સ્તોત્રોમાં વારંવાર દષ્ટિગત થાય છે તો તેમાંથી અધ્યાત્મકલ્પદ્રુમ જેવો ગ્રંથ આવિર્ભાવ પામે એ સ્વાભાવિક છે. (૪) અધ્યાત્મકલ્પદ્રુમ-શાંતરસભાવનાત્મક પ્રસ્તુત ગ્રંથ સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી રચાયો લાગે છે; તેને ટીકાકાર રતચંદ્રમણિ ते ९५२नी पोतानी भी पूर्व श्रीमुनिसुन्दरसूरिणा गुर्वावल्यपरपर्यायस्त्रिदशतरंगिणीनामा गुरुपहकमो वर्णितस्तेनाथेति तदनन्तरं (पृ. १) એટલે ગુર્નાવલી પછી સૂરિએ રચ્યો એમ કહે છે તે બરાબર છે, જ્યારે ટીકાકાર ધનવિજયગણિ આ ગ્રંથને ઉપદેશરનાકર પછી સૂરિએ રો એમ કહે છે તે બરાબર નથી એમ અગાઉ બતાવ્યું છે. તે પ્રથમ નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયો, પછી શ્રી ધનવિજયગણિની ટીકાસહિત શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી સં. ૧૯૭૧માં છપાઈને પ્રકાશમાં આવ્યો; અને આ Page #118 -------------------------------------------------------------------------- ________________ रादि ' ' ચી ટીકા તેમ જ રત્નચંદ્ર ગણિની ટીકા બન્ને સહિત તો પ્રથમવાર મુદ્રિત થઈ જનતા સમક્ષ રજુ થાય છે [આની હસ્તપ્રત લ. સં. ૧૫૬૮ની ग्रन्थकाधनवि. Iીર૭ પત્રની, લ. સં. ૧૬૬૩ની ૧૧ પત્રની અને સટિપ્પન પત્ર ૭ ની એમ ત્રણ પ્રતો લીંબડી ભંડારમાં છે.] આના પર આ રીતે બે સંસ્કૃત SIટીકા થયા ઉપરાંત ગુજરાતીમાં પદ્યાનુવાદ (મોતીચંદભાઈ કહે છે તે રંગવિજય નહિ પણુ) રંગવિલાસે (જૈ. ગૂ. ક. ૨, ૫૩૪) કર્યો છે કે જે परिचय કામોતીચંદભાઈના ગૃ. ગદ્યાનુવાદ ને વિવરણના પુસ્તક અંતે છપાયો છે, અને ગુજરાતી બાલાવબોધ તપાગચ્છની રતાશાખાના હંસરન્ન મુનિએ ૨૨ ) સં.૧૭૮૮ પહેલાં કર્યો છે, (હસ્તપત્ર ૫૩ પત્રની નં. ૧૧૬૮ પીટર્સન ૪ પરિશિષ્ટ પૃ. ૪૩-ભાં. ઇ. પૂનાના હસ્તક છે) કે જે પ્રકરણુરનાકર | ग्रन्थकारनी ભાગ બીજામાં પ્રકટ થયો છે. (મોતીચંદભાઈ કહે છે કે “રનચંદ્રગણિ ને વિદ્યાસાગર ગણિએ બાલાવબોધ કર્યો છે તે પ્રકરણરત્નાકરના બીજા | તિશો. Iભાગમાં છપાયો છે”—એ બરાબર નથી. પ્ર. ૨. બીજા ભાગના પૃ. ૯૫માં ઉલ્લેખ છે કે ચંદ્ર ગણિ ને ઉ૦ વિદ્યાસાગરની એ બે ટીકા જોઈને કિરેલો એ બાલાવબોધ છે. આ વિદ્યાસાગરની ટીકા જેવામાં આવી નથી; રતચંદ્રની ટીકા આ ગ્રંથમાં છપાઈ છે તે.) ને બીજો બાલાવબોધ * ૧ હંસરત-તપાગચ્છની રવશાખામાં (રાજવિજય-રવિજય-હીરરત-જયર-ભાવરન–દાનરલ સૂરિના રાજ્ય) જ્ઞાનરલ સૂરિના શિષ્ય. તેમણે સં. ૧૭૮રમાં ધનેશ્વર સૂરિના શત્રુંજય માહાસ્ય પરથી સાદા સંસ્કૃત ગદ્યમાં શત્રુંજયમાહોલેખ નામનો ગ્રંથ ૧૫ સગેમાં રચ્યો. પુ. ગી. શાહ તરફથી સં. GI૧૯૭૨ માં પ્રકાશિત. [વે.નં.૧૭૭૬ કે જેમાં ઉક્ત તપાગચ્છની સૂરિ–પરંપરા નાગપુરીયતપાગચ્છની તરીકે સૂચિત કરી છે તે ભૂલ છે; સાથે કહેવાનું કે મુનિ શ્રીચતુરવિજયે જૈનસ્તોત્રરત્રસંધ્રોહ ભા. ૨ ની પ્રસ્તાવનાના પૃ. ૧૩૪માં હંસરનના ગુરુ જ્ઞાનરલ જણાવી પ્રગુરુનું નામ વિજયરાજ સૂર–મારા જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ પૃ. ૫૬૧ થી પ્રાયઃ દોરાઈને-આપી તે વિજયરાજ સૂરિ અને વિજયાનંદ સૂરિના શિષ્ય ને પટ્ટધર વિજયરાજ સૂરિ બન્ને એક ગણીને તેનો વૃત્તાંત આપે Tછે, પણ તે બન્ને એક નથી. જે. ગૂ. ક. ૨, ૫૬૧ નો સુધારો મેં તેના ત્રીજા ભાગ પૃ. ૧૪૫૦માં કર્યો છે કે રાજવિજય સૂરિ ગો હીરરત્ન સૂરિલબ્ધિરલસિદ્ધિરત–રાજરત્ન-લક્ષ્મીરન-(પ. લાલચંદ્ર જણાવે છે કે ૫. લબ્ધિરત-સિદ્ધિરન પાઠકના અન્વયમાં હર્ષરત વાચક, લહમીરભ ગણીશના આશાંકિત) થી ૨૨ છે. Sાજ્ઞાનરત ગણિના શિષ્ય મનિ હંસરન, અને ત્યાં તેનો પરિચય ટૂંકમાં કરાવ્યો છે. તે હંસરત માટે જુઓ મારો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા ૯૬૭, toહ૭૪, ૯૭૭. તે રાજવિજય સૂરિથી થયેલ તપાગચ્છની રસશાખાની પટ્ટાવલી માટે જુઓ મારો હવે પછી પ્રઢ થનાર ગ્રંથ ન ગૂર્જર કવિઓ ૩ પૃ. ૨૨૮૭) Page #119 -------------------------------------------------------------------------- ________________ (ત જીવવિજયે સં. ૧૭૯૦માં રચ્યો છે. પ્રચલિત . ભાષામાં ધનવિજય ગણિની ટીકાના આધારે ગૂ૦ વિવરણસહિત ઉક્ત શ્રી મોતીચંદ ગિ, કાપડીઆએ અનુવાદ કરેલો કે જેની બે આવૃત્તિ ભાવનગરની જૈનધર્મપ્રસારક સભાએ પ્રકટ કરેલ છે. આ પ્રસ્તુત ગ્રંથનો વિશેષ પરિચય હવે પછી છેવટે કરાવવામાં આવશે. (૫) ઉપદેશરનાકર-વિષમગાથા-વિવરણુસહિત–ઉપદેશથી ધર્મનું પ્રતિપાદન કરનારા સમુદ્રરૂપ આ ગ્રંથને “ઉપદેશ-રનાકર” એ નામ આપ્યું છે. આમાં ધર્મ અને તેના અધિકારી કોણ છે અને કોણ નથી તે વિસ્તારથી કહેલું છે. રત્નાકર એટલે સમુદ્ર, અને સમુદ્રમાં અનેક તરંગો-મોજાં ઉછળે, તેમ આ ગ્રંથના વિવિધ ભાગને તરંગો કપેલા છે, અને તેમાંથી અધિકારી અમૂલ્ય રતો મેળવી શકે છે. શ્રીમાન સાગરાનંદ સૂરિ આ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવે છે કે “આપણે નિકટતમ લવણું સમુદ્રનો આદ્ય ભાગ અસમ છે ને ૯૫૦૦૦ પ્રમાણુ છે, વચલો ભાગ દશ હજાર પ્રમાણે છે કે છેલ્લો પહેલા ભાગના પ્રમાણુ જેટલો છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે, આથી આ ગ્રંથમાં પણ જગતી તીર્વાવતાર રૂપ પ્રસ્તાવના તટ, આધાધિકાર અને મધ્યાધિકાર એમ ત્રણ ભાગ ગ્રંથકારે કર્યા છે પણ અમારું એમ અનુમાન છે કે પહેલા અને બીજા અધિકાર દરેકમાં ચાર અંશ હોવાથી, છેલો અધિકાર ચાર અંશવાળો હોવો જોઈએ, પણ અનેક ભંડારોમાં શોધ કરતાં આનો અપર તટવાળો ભાગ મળ્યો નથી તેથી નિરૂપાય છીએ; પણ તે જરૂર હોવો જોઈએ, કારણ કે છેવટે ગ્રંથકારે “અપસદં તરસુરામરાજ વિચિતે' એટલે “અપર તટ સુગમ હોવાથી તેનું વિવરણ કરવામાં આવતું નથી” એ શબ્દો પોતાના શ્રીમુખે કહ્યા છે તેથી તે અપર તટ રૂપી ત્રીજો અધિકાર મૂલ માથામાં હોવો જોઈએ, તેના પર પોતાની ટીકા નહિ જ હોય; પણ તે ભૂલ સૂત્ર ઉપલબ્ધ થયું નથી તેથી હવે પછી કોઈ તેને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાલી થાય તો તેને બીજી આવૃત્તિમાં જરૂર છપાવીશું.” આ ગ્રંથમાં પ્રસ્તાવનારૂપે જગતી તીર્વાવતારમાં ર૯ સંસ્કૃત શ્લોક છે તેમાં શ્રી રાષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન, ભારતી, ૧ જીવવિજય-ત- વિજયસિંહ સૂરિ–ગજવિજય-ગુણવિજય ને હિતવિજય-જ્ઞાનવિજય શિષ્ય, જુઓ જૈન ગૂર્જર કવિઓ ૩, . ૧૬૪૩. Page #120 -------------------------------------------------------------------------- ________________ रादि श्री अध्या. |ગચ્છનાયક દેવસુંદર, ગુરૂ જ્ઞાનસાગર, ગચ્છનાયક સોમસુંદરની સ્તુતિ કરી પોતે મુનિસુંદર સૂરિ પરોપકારાર્થે આ ગ્રંથ રચે છે. ધર્મથી અન્યઘનવિ. SAIમોક્ષપ્રાપ્તિ છે—અનેક ધર્મોમાં જિનપ્રરૂપિત ધર્મની વિશિષ્ટતા છે તેથી તેનું અને બીજા ધર્મોનું સ્વરૂપ કહેવા માટે આ ગ્રંથ હું મંદબુદ્ધિની હાવિધવિધ દૃષ્ટાંતોથી વિવિધ પ્રકારના તરંગ આદિવાળા ઉપદેશોવડે અલ્પબુદ્ધિ મુમુક્ષપર અનુગ્રહ કરવા અર્થે કરું છું. તેટલા માટે એક દિવસ ૧૦ વૃત્તિ-*વાંચી શકાય એવા-ઉપદેશો રાખ્યા છે, એવું જણાવ્યું છે. परिचय ૨૨ પછી પ્રથમ તટ શરૂ થાય છે તેમાં બે આધ અને મધ્ય અધિકાર છે તે દરેક અધિકારના ચાર ચાર અંશ છે. પ્રથમ અધિકારના ક્વાન્યતાની ચાર અંશ—(૧) ધર્મગ્રહણની યોગ્યતા-૧૩ તરંગમાં (૨) ધર્મગ્રહણ કરનાર ગુરુનું સ્વરૂપ ૧૬ તરંગમાં (૩) ધર્મની જ વિવિધ યોગ્યતાનું ISીતિનો SUનિરૂપણ ૮ તરંગમાં (૪) ધર્મગ્રહણ આદિમાં વિધિ અને તેનું ફલ ૯ તરંગમાં બતાવેલ છે. મધ્ય અધિકારના ચાર અંશઃ-૧) ક્ષેત્રકાલાદિની જ દુર્લભતા હોઈ ધર્મકરણની આવશ્યકતા ૧૦ તરંગમાં (૨) જિનવચનામૃત, ભાવના, પાપભીરુતા સુધર્મરંગ સમ્યકત્વ, વ્રત ને આવશ્યક ક્રિયાશી સહિત સુખની પાત્રતા ૧૧ તરંગમાં. (૩) સુખ, તેનો હેત, ભય, વિનાશી અને અવિનાશી પદાર્થ ૭ તરંગમાં (૪) પ્રકીર્ણ ઉપદેશ ૧૨ER તરંગમાં બતાવેલ છે. આમાં પ્રાકૃત ગાથાઓ છે અને તે પૈકી વિષમ ગાથાઓ પર સંસ્કૃત પધમાં વિવરણ છે અને બધાં મળી સો દષ્ટાંતો આપ્યાં છે. વિષયને દષ્ટાંતોથી વધારે સુબોધ અને સુગમ બનાવ્યો છે. આમાં પોતાના અધ્યાત્મકલ્પદ્રુમ નામના ગ્રંથના લોકો ટાંકેલા છે—જુઓ એ9િ) દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ગ્રંથાંક ૨૧ માં છપાયેલ આ ગ્રંથમાં પૃ. ૧૭૩, ૧૩૬, ૧૪૮, ૧૬૧, ૨૦૨, ૨૦૩ અને ૨૦૪. એટલું જ નહિ , પણ વિશેષ તે અધ્યાત્મકલ્પમ ગ્રંથમાંથી જાણી લેવું એમ પણ ગ્રંથકારે ઉપદેશરાકરમાં જણાવ્યું છે. એટલે આથી સ્પષ્ટ છે કે આ હાગ્રંથની પહેલાં અધ્યાત્મકલ્પમ રચાયો છે. ટીકાકાર ધનવિજય ઉપાધ્યાયે પ્રસ્તુત ગ્રંથની ટીકાના પ્રારંભમાં ૩રેશarwafબFપકથનાનકરે એટલે Iી ૨૨ | ઉપદેશ રત્નાકર ગ્રંથના રચ્યા પછી આ અધ્યાત્મકપક્રમ રચ્યો એમ જણાવ્યું છે (પત્ર ૨ અને ૪) તે બરાબર નથી; ટીકાકાર રચવે છે પોતાની ટીકાના પ્રારંભમાં ગુર્વાહgramઝિશનિના જુમો ભિસેનાતિ-જનજરે એમ જણાવ્યું છે તે બરાબર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં અપટ્ટિ '–અમે કહેલ છે કે—એમ કહીને પોતાનો શ્લોક ટાંકયો છે કે – યુતિષનિધિ પ્રો, દૂ |ોડનવર્તિા મેનું વિનિણં જ જુથરીવત્તડવિ પાર તક્ષોત્રિમ ' (તરંગ ૪ માંનો). આ શ્લોક અધ્યાત્મકલ્પદ્રુમમાં નથી તો તેમના કોઈ બીજા ગ્રંથમાં તે હોવો જોઈએ. આ ગ્રંથમાં આગમાદિ, હરિભદ્ર સૂરિકૃત પંચાશક વગેરે ઉપરાંત પત્ર ૧૫૫ માં અન્નારે વસુ-વત્રકૂવી-નવનપેટાજાસુ-ધર્મપરાયો હોવાઃ એમ કહી શૈવમુખ-વજસૂચી, દ્વિજવદનચપેટા, સન્દહસમુચ્ચય, ધર્મપરીક્ષા એ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે.' ૧ શૈવમુખ-વસૂચી એ ગ્રંથની ભાળ મળતી નહોતી, તે અમને પંડિત શ્રીલાલચંદ્ર કરાવી છે. પંડિતશ્રી જણાવે છે કે “જૈન ગ્રંથાવલી (પૃ. ૧૬)માં ડિજવદનસવી જણાવેલ છે તે. વડોદરાના પ્રાગ્યવિદ્યા મંદિરમાં (નં. ૧૩૯૫૯)માં વજશ(સૂ)ચી નામના ગ્રંથની હ. લિ. ૧૬ પત્રની ફોટોકોપી,Iછે! | પરદેશની લાયબ્રેરીમાં રહેલી પોથી પરથી કરાવી રાખી છે. તેનું મંગલાચરણ બૌદ્ધ-મંજુઘોષનું છે. તેના કર્તાનું નામ ત્યાં અશ્વઘોષ જણાવ્યું છે. વિષય બ્રાહ્મણ્યાતિમદ-કાગ્રહ દૂર કરાવવાનો જણાય છે. તેના પ્રારંભમાં “ નમો મંજુનાથા I મંગુષોઉં નર્ચા થાય-ચેતસી I શ્વયો વઝRી શુ()ચ્ચ સૂત્રવામિ યથામામ્ II ૧ ” તેના અંતમાં ઉલ્લેખ છે કે–પ્રમi વિવું દિવાનાં, મોટું નિદનું હતાિન નુ સંતો હું શુમેતા, હા મુસંધવા(s)યુમિ યદિ સાત | કૃતિરિય સિતાવાર્યાશ્વઘોષાવાનામતિ ” હરિભદ્રસૂરિની કૃતિ તરીકે ગણાતી બ્રાહ્મણ્યતિ-નિરાકરણ નામની એકIEટી બીજી કૃતિ મળે છે (પાટણ સૂચી પૃ.૪). તે તેને અનુસરે છે. હેમચંદ્રાચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતો વેદાંકુશ (હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી–પાટણથી પ્ર.)નો Sી અંતિમ વિષય ઉપર્યુક્ત ગ્રંથને અનુસરે છે.” આ ગ્રંથના નામનો અર્થ એ છે કે શિવસેના મુખને વજની સોય—એટલે શિવ-બ્રાહ્મણોનું મુખ બંધ કરનારો ગ્રંથ. દ્વિજવંદન-ચપેટા અથવા તો ઉક્ત વેદાંફશ કોઈ હરિભદ્રસૂરિનો રચેલો માને છે. તેમાં બ્રાહ્મણોનાં શાસ્ત્રોપર ટીકા છે. સંદેહસમુચ્ચય તે ૪૧૦ શ્લોકનો જૈનધર્મના પક્ષનું મંડન કરતો અને હિંદુશાસ્ત્રોમાંની અમાન્ય વાતને બતાવતો ગ્રંથ છે ને તે ગૂર્જરેશ સિદ્ધરાજની સભામાં દિગંબરોને જીતનાર વાદિ દેવસૂરિના વંશમાં સાક્ષાતુ સસ્વતી એવા જયમંગલસૂરિના શિષ્ય અમરચંદ્ર સૂરિના પટ્ટધર ધર્મઘોષ સૂરિના શિષ્ય અને ધર્મતિલકસૂરિના ગુરબાટી જ્ઞાનકલશે રચ્યો છે. ( જુઓ વેલણકર કેટેલંગ ને. ૧૮૮૬ ને ૮૭); ધર્મપરીક્ષા એ દિગંબરાચાર્ય અમિતગતિએ (હરિણુના અપભ્રંશ કાવ્ય નામે Page #122 -------------------------------------------------------------------------- ________________ કી श्री अध्या. એક સ્થલે જણાવ્યું છે કે “ગુરુમુખથી શ્રતાનુસાર ઉત્તમ વાણી સાંભળી સમ્યગ્રીતે સારરૂપ કિયાને સ્વયં આચરે છે તે વીરજિન-કિમી ग्रन्थकाधनवि. જસેવક. પુષ્કલી શ્રદ્ધાદિ પેકે,” પછી તરત જ વિશેષમાં કથેલ છે કે “આધુનિક પત્તનીય મં. હેમાદિવ” એટલે હમણું પાટણના મં. હેમા रादिપ્ત ત્તિ, વિગેરેની પિ” અર્થાત તે વખતે પાટણુમાં મં. હેમા એક ઉત્તમ શ્રતવાનું ને ચારિત્રસંપન્ન શ્રાવક હતો. Nિી परिचय ગ્રંથકારે રચનાસંવત્ આપેલ નથી પણ પોતાને સૂરિ તરીકે નિ સુચકા સુવા સુનિયુરિન, નવમોન થા -IA ૨૨ . કિઃિ એ આદિના આઠમા શ્લોકમાં અને છેવટના ગદ્ય ભાગમાં ઓળખાવે છે. તેથી પોતે (સં. ૧૪૭૬ માં) સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી નીકળ્યરની ઉપર જણાવ્યા પ્રમાણે અધ્યાત્મકલ્પદ્રુમની રચના પછી આ ગ્રંથ રચેલ છે એમ સ્પષ્ટ થાય છે. આ ગ્રંથની આદિ સથરીકરણનો મોથી શરૂ તિ . કરે છે, તેમાં અને સ્થળે સ્થળે “જયશ્રી’ એ અંક દર્શાવેલ છે. વ્યાખ્યા સહિત ગ્રંથ-પ્રમાણ ૭૬૭પ શ્લોક છે. આની હસ્તલિખિત પ્રતિઓ | I૧) સંવત ૧૬૭૨ વર્ષે સાગાનગરે મહોપાધ્યાય શ્રી ૬ લબ્ધિસાગરગણિ–વાચનક પત્ર ૧૯૬ દા. ૧ સંઘ-ભંડાર ખેડા (૨) ગ્રંથાગ્રં ૬૭૫૭ પત્ર ૧૬૫ જૈન આત્માનંદ સભા, ભાવનગર. (૩) ગં. ૭૬૧૫ પત્ર ૧૧૯ નં. ૨૦૮ જૈનાનંદ પુ. સુરતમાં છે. દે, લા. પુ. ફંડ તરફથી નં. ૨૧માં આ છપાયેલ છે તે પહેલાં મૂલ સાથે ગુજરાતી ભાષાંતર ભૂતપૂર્વ જૈન વિદ્યાપ્રસારક વર્ગ, પાલીતાણા તરફથી અધૂરો એટલે બીજા અંશના Cછઠ્ઠા તરંગ સુધીનો છપાઈ પ્રકટ થયેલ છે. (૬) કથાચતુષ્ટય-શ્રાવકધર્મ પ્રભાવ પર ચંદ્રવીરથભાની, દાનાદિ પુણ્યફલ પર ધર્મધનની, શ્રાદ્ધધર્મની આરાધના-વિરાધના પર સિદત્ત કપિલની અને ચાર નિયમ પાળવા પર સુમુખ તૃપાદિ મિત્ર ચતુષ્કની કથા-એમ ચાર કથા સં. ૧૮૮૪ માં રચી. (પૃ. ૪૫૭. | ધHપરિણા ઉપરથી) સં. ૧૦૭૦ માં રચેલો ગ્રંથ છે કે જે પરથી પ્રાયઃ નકલ કરીને તેજ નામનો ગ્રંથ પાસાગરે રમ્યો( સંગ્રહીત કથી) છે. બંનેને |પ્રતિપાઘ વિષય એક છે. બંનેમાં મનોવેગ અને પવનવેગની પ્રધાન કથા અને તેની અંતર્ગત અન્ય અનેક ઉપકથાઓનું સમાનરૂપે વર્ણન જોવામાં આવે II ૨૩ | | છે. અમિતગતિના ગ્રંથની પદ્યસંખ્યા ૧૯૪૧ છે તેમાંથી ૧૨૫૦ ૫ઘ એમને એમ પદ્મસાગરે કલપા ૧૪૭૪ માં ઉતારી લીધાં છે—૨૨૪ પદ અહીં , તહીં ફેરફાર કરી મૂકેલ છે. ( જુઓ મારો જૈન સાહિત્યનો ઈતિહાસ પારા ૮૬૦, ટિ૦ ૫૧૩ પૃ. ૫૮૬) Page #123 -------------------------------------------------------------------------- ________________ ભાં. રીપોર્ટ ૧૮૮૩-૮૪) તેમાં બીજી અને ત્રીજી કથાને અંતે ‘તપાબૃહદ્ગચ્છાધિરાજ શ્રી દેવસુન્દર સૂરિ શ્રી જ્ઞાનસાગર સૂરિ શ્રી સોમસુન્દર સૂરિશિષ્યઃ શ્રી મુનિસુન્દર સૂરિભિઃ' એમ જણાવેલું છે પણ છેલ્લીઓથી કથામાં એમ દર્શાવ્યું છે કે ...શ્રી ધ્રુવસુન્દર સૂરિ—શ્રી જ્ઞાનસાગર સૂરિ શિષ્ય: શ્રી સોમસુન્દર સૂરિ પટ્ટપ્રતિષ્ટિતઃ શ્રી મુનિસુન્દર સૂરિભિ કૃતા'. આ પરથી સ્પષ્ટ જણાય છે કે મુનિસુન્દર સૂરિને સોમસુંદર સૂરિએ ગચ્છનાયક થયા પછી પોતાની પાટે પ્રતિષ્ઠાપિત કર્યા તે કારણે તેમને સોમસુન્દર સૂરિના શિષ્ય ગણવામાં આવે છે પણ તેઓના દીક્ષાગુરુ કે જ્ઞાનગુરુ સોમસુંદર સૂરિ નહોતા. આ વાત પૂર્વે સ્પષ્ટ કરી છે. રચના-સ્થાન અને સંવત્–માસનો નિર્દેશ પહેલી કથાને અંતે ‘સં. ૧૪૮૪ વર્ષે આશ્વિનમાસે દેવકુલપાટકે', અને ત્રીજી કથાને અંતે · સં. ૧૪૮૪ વર્ષે માર્ગશીર્ષમાસે મેદપાટે દેવકુલપાટકે કૃતા' એમ બતાવ્યું છે તે પરથી નિશ્ચિત થાય છે કે સં. ૧૪૮૪ (હિંદી) વર્ષનું ચોમાસું મેવાડના દેલવાડામાં કર્તાએ કર્યું હતું, ને પછી માગશર માસ સુધી ત્યાં પોતે હતા. દરેક કથા પદ્યમાં મુખ્યપણે શ્લોક છે. પ્રથમ કથામાં ૨૧૭, બીજીમાં ૪ર૬, ત્રીજીમાં ૧૩૭ અને ચોથીમાં ૫૫ શ્લોક છે. દરેક જયશ્રીથી અંકિત છે અને દરેકમાં છેવટના પ્રશસ્તિશ્લોકમાં રચ્યાસંવત્ ૧૪૮૪ આપ્યો છે અને છેવટની કથાને અંતે જણાવ્યું છે, આ ચારે કથાઓ શબ્દાનુશાસનમાં દક્ષ એવા લક્ષ્મીભદ્ર મુનિએ ગુરુભક્તિથી શોધી છે. આ ચારે કથાનું ગ્રંથાત્ર ૧૪૫૦ છે અને તે પત્રાકારે ૪૧ પત્રમાં શ્રી જૈનઆત્માનન્દગ્રંથરત્નમાલા નં. ૭પ તરીકે ભાવનગરની જૈન ગણિ–પછી થયેલ સૂરિ કૃત સં. ૧૯૯૬ માં રચાયેલી શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ ૧ આ લક્ષ્મીભદ્ર મુનિ–પછી થયેલ ઉપાધ્યાયે, રન્નશેખર વંદારૂ-અર્થદીપિકા વૃત્તિને શોધી હતીઃ— “चातुर्विद्योदधिभिर्दधिभिर्दधिशुद्धपरमपरभागं । साऽशोध्यत प्रयत्ना लक्ष्मीभद्राह्य विबुधेन्द्रैः ॥” તેમણે સુનિસુંદરસૂરિવિજ્ઞપ્તિ સં. ૧૯૯૮ માં દેશભાષામાં રચીને લખી કે જે અગાઉ ઉલ્લેખેલ છે; તેમનો ઉલ્લેખ સોમસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૧૦ મ્યો. ૫૯ માં વિદ્યુત યોધાંશુમાન *ક્ષ્મીમાયુધ-વિદ્વાનોના હૃદયકમલને પ્રબોધવામાં સૂર્યરૂપ લક્ષ્મીભદ્ર પંડિત-એ રીતે કરેલ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૪. Iટીનોમ સૂચિત કર્યું છે – ી અથાક આત્માનંદ સભા તરફથી સં. ૧૯૭૬ માં પ્રસિદ્ધ થયેલ છે. મિત્ર-ચતુષ્કકથાની ૩૦ પત્રની પ્રતિ જૈનપ્રતવિભાગ નં. ર૭૯ સન ૧૮૮૩-૮૪ ના Nિ ग्रन्थकाघनवि. સંગ્રહમાંની ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં છે—કેટલોગ પૃ. ૩૫૯. રાધિIી (૭) સંતિકરસ્તવ–આ સંતિ સિગિળ, ગાતાં સાયર' થી આરંભી તેમાં “જયશ્રી” અંકિત કરી ૧૪ ગાથામાં ૨૦ વૃત્તિ, જી પૂર્ણ કરેલું ટુંકું પણ મહિમાવંતું સ્તવન છે. તે સંબંધી અગાઉ કહેવાયું છે. વિશેષમાં કહેવાનું કે ગાથા ૧૨મીમાં પોતાનું “મુનિસુંદર સૂરિ | परिचय ग्रन्थकारनी _ 'एवं सुदिद्विसुरगणसहिओ संघस्स संतिजिणचंदो । मज्झ वि करेउ रक्खं, मुणिसुंदरसूरिथुअमहिमा । –આ મુનિસુન્દર સૂરિએ જેનો મહિમા ગાયો છે એવા સમ્યગ્દષ્ટિવાળા દેવગણુસહિત શ્રી શાંતિનાથ જિનેશ્વર સંઘની તથા મારી | તિળો પણુ રક્ષા કરો.-આથી પ્રતીત થાય છે કે સૂરિપદ લીધા પછી આ સ્તવ બનાવ્યું છે. છેલ્લી ૧૪ મી ગાથા એ છે કે - "तवगच्छगयणदिणयर,-जुगवरसिरिसोमसुंदरगुरूणं । सुपसायलद्धगणहर,-विज्जासिद्धी भणइ सीसो॥" –તપાગચ્છરૂપે આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુન્દર ગુરુના સુપસાયથી ગણધર વિધા-સૂરિમંત્રની સિદ્ધિ કરનારા (મુનિસુંદર સૂરિ) શિષ્ય (એમ) કહે છે. આમાં પોતે સૂરિમંત્ર ગુરુ શ્રી સોમસુંદર પાસેથી મેળવ્યો હતો એનો સ્પષ્ટ એકરાર છે. (કોઈ આ ગાથાને ક્ષેપક માને છે, પણ મને તેમ લાગતી નથી. આ સ્તવ પ્રસિદ્ધ છે. ઘણે સ્થળે મુદ્રિત થયું છે. | (૮) જાનન્દચરિત્ર-સંસ્કૃત પદ્યમાં ગ્રંથાગ્ર ૭૫૦૦માં આ જયાનન્દ કેવલીનું ચરિત્ર છે, કે જે કર્તાના શિષ્ય ચંદ્રરત્ર ગણિએ શોધ્યું. (પ્ર કાંતિવિજય ભાર, વડોદરા) તે ૫. હીરાલાલ હંસરાજ તરફથી અને હમણું મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ તરફથી છપાઈ પ્રકટ થયેલ છે. આમાં મુખ્યત્વે કરી શ્રાવક વ્રત પાળવાના ફળનું માહાસ્ય છે. આ સંસ્કૃત ચરિત્ર લોકપ્રિય થયું હતું, કારણું કે તે પરથીel સત્તરમા શતકમાં સ. ૧૬૮૬ પોષ શુદિ તેરસ ગુરુ દિને શ્રી વિજયાનંદ સૂરિના શિષ્ય કવિ નાનાએ ગૂજરાતી રાસ રયો (પ્રકટ-આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩) તેમાં તપાગચ્છના ૫૧ મા પટ્ટધર આપણું કર્તાનો છેવટે ઉલ્લેખ (જુઓ જૈ. ગૂ. ક. ૧ પૃ. ૫૪૩) છે કે Page #125 -------------------------------------------------------------------------- ________________ 6દિકKકક “અનુક્રમિં ગુરૂ ગઇપતિ જેહ, શ્રીમુનિસુંદર કહી તેહ, એકાવનમાં થાનકિ કહિયા, ખિમા-દયા-વિદ્યાવંત લહિયા. તિણુઈ ગુરૂઇ ગ્રંથ જ કીધા ઘણા, કહેતાં પાર ન આવઈ તેહ તણા, શ્રી જયાનંદનું ચરિત જ સાર, કીધું શાસનનાં હિતકારઆઠ સહસ તે કીધું વલી, તે વાંચઈ સહુઈ મનિ રૂલી.” અને ઓગણીશમા શતકમાં સં. ૧૮૫૮ પોષ શુદિ ૧૧ દિને લીંબડીમાં ચોમાસું રહી શ્રી સત્યવિજય ગણીના સંતાનીય પદ્ધવિજયે ગુજરાતી પદ્યમાં વિશેષ વિસ્તારવાળો રાસ રચ્યો કે જેની છેવટની પ્રશસ્તિના કલશમાં મૂલ ગ્રંથકાર સંબંધી એમ જણાવ્યું છે કે – તસ પકે શ્રીદેવસુંદર સૂરિ ગુણવંતા ગુણરાગી , સોમસુંદરસૂરિ પાટ પંચાશમે, કિરિયાવંત વૈરાગી છે. ૪ મુનિસુંદર સૂરિ એકાવનમે, પાટે ગુણમય દરિયા જી, સહસ્રાવધાની બાલપણાથી, તાર્યા જિહાં વિચરીયા છે. ૫ અધ્યાતમકલ્પકુમ નામે, સંતિકર જેણે કીધું જ, એકસો આઠ હાથનો કાગલ, લખિને ગુરૂને દીધો છે. ૬ એકસો આઠ વત્તેલિકાના રવ, ભિન્ન ભિન્ન ઓળખીયા જી, ઉપદેશરનાકર જેણે કીધો, “વાદિગોકુલ-સાંઢ' લખાયા છે. ૭ ઈત્યાદિક બહુ ગ્રંથના કર્તા, શ્રી જ્યાનંદચરિત્ર છે, જેણે કીધું નાનારસંયુત્ત, બહુ વૈરાગ્ય-પવિત્ર છે. તે . તેહ ચરિત્રથી રાસ રચ્યો મેં, ઓછો અધિક લિખાયો છે, તે જ મિચ્છા દડ હો, પાપ રતિ ન રખાયો છે. ૮.” (. ગૂ. ક. ૩, પૃ. ૯૦) આ રાસ સં. ૧૯૪૫માં નડીઆદના સાનખાતા તરફથી અમદાવાદના આર્યોદય પ્રેસમાં છપાઈ પ્રસિદ્ધ થયો છે. તથા તે જ પદ્યવિજયે રાતે ભૂલ સંરકૃત પદ્યનું સંસ્કૃતમાં ગદ્ય પોતાના ઉક્ત રાસના રચનાન્ડર્ષ–સં. ૧૮૫૮ ની વસંતપંચમી રવિવારે પૂર્ણ કર્યું. गजो बाणतथा नागचंद्राविति च वत्सरे । वसंतपंचमी धने विक्रमादू रविवासरे। मया श्रीजयानंदचरित्रं गद्यबंधतः । गुरोः प्रसादमासाद्य कृतं तुच्छाल्पबुद्धिना ॥ -સં. ૧૮૮૩ માર્ગશીર્ષ શુ. ૧૩ મિપુત્રવાસરે લિ. પત્ર ૨૫૫ ખેડા સંઘ ભં. નં. ૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकाરાકેपरिचय ग्रन्थकारनी कृतिओ. श्री अध्या. આ સંસ્કૃત ગવ પં. અમૃતલાલ અમરચંદ, પાલીતાણા દ્વારા સંશોધિત થઈ એ. એમ. અન્ય કંપની દ્વારા સં. ૧૯૭૭માં પ્રકાશિત) વનવિ. હિત થઈ ગયેલ છે. | (આ પદ્ધવિજય સંબંધી જુઓ મારી “જૈન ઐતિહાસિક રાસમાળામાં પદ્મવિજય નિર્વાણુ રાસ, તથા તેમની ભાષાકૃતિઓ માટે ત, વૃત્તિ જુઓ મારો ગ્રંથ નામે જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૭૩) ને ૨કા (૯) પંચદર્શનસ્વરૂપ–આ નામનો ગ્રંથ મુનિસુંદરસૂરિકૃત છે અને તેની ૧૩ પત્રની સં. ૧૫૧૦ લખેલી પ્રત સરકારી સંગ્રહમાંIભાંડારકર ઇન્સ્ટિટ્યુટ પૂનામાં વિદ્યમાન છે એમ કાથવટે-રીપોર્ટ નં. ૧૩૮૯માં જણાવેલું છે. [શ્રીધર ભાંડારકરના ડેક્કન કૉલેજના ગ્રંથોના સન ૧૮૮૮ ના કેટલૉગ-સૂચીપુસ્તકમાં સને ૧૮૭૨-૩ ના સંગ્રહના નં. ૧૭૪ માં શાંતિનાથ ચરિત્ર (સંસ્કૃત) ના કર્તા મુનિસુંદર જણાવેલ છે તે તથ્ય નથી લાગતું-મુનિસુંદર બદલે મુનિદેવ જોઈએ. (૧) આવશ્યક-પાક્ષિક સમિતિ-સિત્તરી, (૨) અંગુલ સપ્તતિ-સિત્તરી, (૩) વનસ્પતિ સકતિ-સિત્તરી, (૪) તપાગચ૭ પટ્ટાવલી (૫) શિાંતરસરાસ (ગુજરાતીમાં) એમ પાંચ ગ્રંથો શ્રી મોતીચંદભાઈએ વિશેષ જણાવ્યા છે તે યુક્ત નથી. આ પૈકી પ્રથમનાં ત્રણ બૃહદ્ગચ્છના મુનિચંદ્ર સૂરિકત છે ને તેની પ્રત લીબડી ભંડારમાં છે. (જૈ. સા. ઈ પારા ૩૩૪ કે જેના પારા ૬૭૬ માં આ પૈકી પ્રથમનાં બે મુનિસુંદર- | સૂરિકૃત મેં બતાવ્યા છે ત્યાં મુનિચંદ્રસૂરિકૃત સમજવાના છે.) તપાગચ્છ પટ્ટાવલી ગુર્નાવલી ઉપરાંત જુદી પણ બનાવી છે, જે મળી શકે છે, એમ ર. મોતીચંદભાઈ કહે છે, પણ તે મારા જેવામાં આવી નથી. મારા ધારવા મુજબ બન્ને એક જ ગ્રંથનાં જાદાં જુદાં નામ છે. યા તો એ ખરી રીતે એ ગુર્નાવલીને આધારે પાછળની તપાગચ્છ-પટ્ટાવલી રચાયેલી જણાય છે. તેમ જ શાંતરસ રાસ મોરબી ભંડારમાં છે એમ હJસ્વ. મનસુખલાલ કિ. મહેતાનું કહેવું હતું, પણ ત્યાંથી કે બીજે કોઈ સ્થળેથી મને તે જોવા મળ્યો નથી. મને લાગે છે કે અધ્યાત્મકલ્પદ્રુમના અંત (અ. ૧૬, શ્લોક ૭)માં તેને “રાજસમાવનામા મુનિસુનમ નો પ્રથા' જણાવેલ હોવાથી અધ્યાત્મક૯૫કુમનું બીજું નામ શાંતરસભાવના લેખી તેને જ શાંતરસ રાસ ગૂજરાતીમાં ભૂલથી ગણી લેવાયો લાગે છે.] ૨૧ ll Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પટ્ટધશે. (૧) જ્યચંદ્ર સૂરિ–શ્રી મુનિસુન્દર સૂરિ ૪ વર્ષ લગભગ ગચ્છનાયક તરીકે રહ્યા ને સં. ૧૫૦૩ ના આરંભમાં સ્વર્ગસ્થ) થયા પછી તેમની પાટ પર વિદ્યમાન જયચંદ્ર સૂરિ (સોમસુન્દર સૂરિના બીજા શિષ્ય-સૂરિ) વિરાજ્યા હતાસં. ૧૫૦૩; ને તેઓ ગચ્છનાયક | સં. ૧૫૭૬ સુધી રહ્યા ને પછી સં. ૧૫૦૭ માં રહશેખર સૂરિ વિરાજ્યા એટલે સં. ૧૫૦૬ ને અંતે જયચંદ્ર સૂરિનો સ્વર્ગવાસ થયો હશે. શ્વાસ. ૧૫ર૪ ના સોમસભાચ કાવ્ય સ ૧૦ શ્લોક ૪ - ૫ માં જણાવ્યું છે કે “મુનિસુંદર સૂરિમાંથી-પછી જયચંદ્ર સૂરિ વિજયી થયા, કે જેમણે પોતાની વિસ્તરેલી અપાર વિદ્વત્તાથી “કૃષ્ણ વાવતા'-કૃષ્ણ સરસ્વતી” એવું બિરૂદ ધારણ કર્યું. વળી જેમણે સોમસુંદર ગુરૂવ) Jઆપેલા ગચ્છના ભારને પૃથ્વીના ભારને વરાહે વહ્યો હતો તેમ વહન કર્યો હતો અને મહાન અર્થવાળા કાવ્યપ્રકાશ સંમતિતર્ક વગેરે શાસ્ત્રો | ઘણા શિષ્યોને ભણાવ્યાં હતાં. (આ પરથી લાગે છે કે સોમસુંદર સૂરિ પછી જયચંદ્ર સૂરિ અને મુનિસુંદર સૂરિ બંને પટ્ટધર થયા હશે.) મુનિસુંદર સૂરિ સ્વર્ગસ્થ થયા પછી તે જયચંદ્ર સૂરિ અનન્ય પટ્ટધર થયા એ નિઃશંક છે. તેમનું “કૃષ્ણસરસ્વતી’ એ બિરુદ “Greતુતા Sજworણાતીતિ જવાબઃ શ્રીનાથ' એ સં. ૧૪૭૯ ની કલ્પસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર અને નંદિસૂત્રની લખાયેલી પ્રતોની પ્રશસ્તિના ની & શ્લોક પરથી જણાય છે (૫. લાલચંદ્ર સંપાદિત પાટણુ સૂચિ પૃ. ૨૦૦, ૨૨૪, પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૭૪, જિનવિજય સંપાદિત જૈન પુસ્તકI& પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૪૮) ધારણ કર્યાનું હેમહંસગણિ પોતાની સં. ૧૫૧૫ ની ન્યાયમંજૂષાની કૃતિની પ્રશસ્તિમાં ટેકો આપે છે; જ્યારે સ. ૧૫૪૧ ના ગુરુગુણરનાકર કાવ્યમાં (૧, ૯૨), “તેમણે દક્ષિણના વાદિ-ભદ્રોની મદ તક કવિતાની અક્ષત યુક્તિ પંક્તિથી ઉતાર્યો તેથી, રાજાની સભા સમક્ષ તે વાદીઓએ આ તો “કૃષ્ણસરસ્વતી’ (સરસ્વતી દેવી શ્વેતવણું છે, જ્યારે સૂરિ પોતે શ્યામવર્ણા હોઈ તે કાળા १ तस्माद् बभूव विजयी जयचन्द्रसूरि रिप्रतापसविता स-वितानकीर्तिः। विद्वत्तया प्रथितयाऽमितयाऽत्र कृष्णवाग्देवतेति बिरुदं गुरुयों दधार ॥ यः सोमसुन्दरगुरूत्तमदत्तभारं वराह इव मुख्य उवाह पृथ्व्याः । अध्यापयदू वितुषमंतिषदां महार्थ-काव्यप्रकाशवरसम्मतिमुख्यशास्त्रम् ॥ २ यस्य श्यामसरखतीति बिरुदं विख्यातमुर्वांतले गुवीं श्रीजयचन्द्रसूरिगुरुरप्याध्यात् प्रसत्तिं समे ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ रादि શ્રી સરસ્વતી) એમ ઉચ્ચાર્યું તેથી તેમને તે બિરૂદ પ્રાપ્ત થયું” એમ કથેલ છે.' ને સાથે જષ્ણુવ્યું છે કે તેઓ મુનિસુન્દરસૂરિની પાટે થયા. પ્રિન્યalવનવિ.] તેમણે સં. ૧૫૦૬ માં પ્રતિકમણુવિધિ (મુદ્રિત; પી. ૪, ૧૦૭) નામનું પુસ્તક રચ્યું તેમાં પોતાને “gવં શ્રીયુતમgશ્રીપદનાયિ-I SSIછીનવવંતિપુનઃ ધીમvirogi ' સોમસુંદર ગુરુના પહધર જણાવેલા છે. તેમની બીજી કૃતિ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસING વલ૦ વૃત્તિ ડિપારા ૬૭૬. તેમના પ્રતિમાલેખો સં. ૧૪૯૬ થી સં. ૧૫૬ સુધીના મળે છે તેમાં મુનિસુંદર સૂરિની હયાતીમાં–સં. ૧૫૦૩ સુધી તેમને ! परिचय “તપ” જણૂાવેલ છે કે તે સૂરિની હયાતી બાદ તેમને “ગચ્છનાયક’ કહેલા છે, પણ પટ્ટધર તો સોમસુંદર સૂરિના જ દર્શાવેલ છે. તેમની પછી છે ૨૬ II. ©ારનશેખરસૂરિ પટ્ટધર થયા, કે જેમને મુનિસુંદર સૂરિ પછીના ને તે સૂરિના પટ્ટધર તરીકે પાવલીકારે ઓળખાવ્યા છે. જેિ જે સમયે જેીિ ગચ્છનાયક હોય, તેમના તે આજ્ઞાંકિત હોઈ પૂર્વના તથા વિદ્યમાનના પણ શિષ્ય તરીકે પોતાને ઓળખાવી શકે એ ધ્યાનમાં રાખવાનું છે.] पट्टधरो (૨) રશેખર સૂરિ ધર્મસાગરીય પઢાવલી પ્રમાણે જન્મ સં. ૧૪૫૭ કવચિત ૧૪૫૨, વ્રત સં. ૧૪૬૩, પંડિતપદ સ. ૧૪૮૩, વાચક- 1 Jપદ સં. ૧૪૯૩, સૂરિપદ સં. ૧૫૦૨, સ્વ. સં. ૧૫૧૭ પોષ વદિ ૬; સ્તંભતીર્થમાં બાંબી નામના ભકે “બાલસરસ્વતી” એવું બિરૂદ આપ્યું. સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ શ્લોક ૧૩, ૧૪, ૧૭ થી ૨૦ માં કહે છે કે તેમણે નાનપણમાં દક્ષિણ દિશાના વાદીઓને જીત્યા હતા. દેવ-| ગિરિ (દોલતાબાદ)ના મહાદેવ નામે વ્યાપારી વણિકે તેમને આચાર્ય પદ અપાવ્યું હતું. તેઓ ગચ્છનાથની પદવી ચિરકાલ સુધી (લગભગ | દશ વર્ષ સુધી) જાળવીને સૂરિપદ-પંડિતપદ-મુનિપદ આપવાના, જિનમંદિર-પ્રતિષ્ઠાના, માલારોપણું, યોગવિધિ આદિનાં અનેક શુભ કાર્યો , કર્યા છે.” ગુરુગુણરત્નાકરમાં સગે ૧, શ્લોક ૯૬ થી ૧૦૦ માં એમ દર્શાવ્યું છે કે “(દક્ષિણના) બેદરપુરમાં મોટા બ્રાહ્મણ ભટ્ટનો મદ ટાળી || ૨૬ १ याम्याऽऽदिदिग्मिलितदुर्मदवादिभहान् निर्धाव्य तर्ककविताक्षतियुक्तिपंक्त्या। ये लेभिरे विरुदमिभ्यसभासमक्षं तैरेव तूकमिह कृष्णसरखतीति ॥ ९२॥ चन्द्राक्रंदीप्रतरकीर्तितपः प्रतापाः पापप्रणाशनिपुणाः प्रणतप्रजानाम् । धीराऽजिताश्च मनिसन्दरसरिपट्टेऽजायन्त तेन जयचन्द्र गणाऽधिराजाः॥ ९३ ॥ (युग्म) ૨ આ બિરૂદની વાતને ટેકો એક માત્ર દેવવિમલગણિએ હીરસૌભાગ્ય કાવ્ય સર્ગ ૪ બ્લોક ૧૨૮ માં આપ્યો છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ બાળપણમાં પોતાનું નામ સાર્થક કર્યું. પ્રતિક્ષ્મણ સૂત્રવૃત્તિ, વીતરાગસ્તવ, શ્રાદ્ધવિધિ પ્રમુખ ગ્રંથ રચ્યા, અનેકને મુનિ-દીક્ષા, વાચક પદ, છે. પંડિતપદનું પ્રદાન કર્યું અને જયચંદ્ર સૂરિના પટ્ટે તપગચછનાથ થયા. તેમની કૃતિઓ માટે જુઓ મારો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'Iછી જાપારા ૬૪૯, તેમના પ્રતિષ્ઠા-લેખો સં. ૧૫૨ થી સં. ૧૫૧૭ ચૈત્ર શુ.૧૩ સુધીના મળે છે. તેમાં જોતાં સં. ૧૫૦૭ થી ગણેશ તરીકે તેમ જ છીતપાગર છેશ સોમસુંદર સૂરિ શ્રી મુનિસુંદર સૂરિ શ્રી જયચંદ્ર સૂરિ શિષ્ય શ્રી રતશેખર સૂરિભિઃ' એમ પણું તેમની ઓળખાણું આપેલી છે, અને છેલ્લા સં ૧૫૧૭ના લેખમાં મુનિસુંદર સૂરિના પટ્ટધર તરીકે જણાવ્યા છે, જ્યારે ધ. ૫. માં સ્વર્ગવાસ-મિતિ સં. ૧૫૧૭ પોષ વદિ ૬, આપી છે, ત્યારે પ્રતિષ્ઠા-લેખ સં. ૧૫૧૭ ચૈત્ર શુ. ૧૩ નો મળે છે, તો તે વિચારવા જેવું છે. ચિત્રાદિ હિંદી કે ગૂજરાતી વર્ષ ગણુનાને લીધે | આમ હોય. પોતાની સં. ૧૪૯૬ ની શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિની અને પોતાના સં. ૧૫૧૬ના આચારપ્રદીપ નામના ગ્રંથની અંતે સોમસુંદરSીસૂરિના પાંચ શિષ્ય-સૂરિઓમુનિસુંદર સૂરિ, જયચંદ્ર સૂરિ, ભુવનસુંદર સૂરિ, જિનસુંદર સૂરિ, જિનકીર્તિ સૂરિ ગણવી એ ગુરુઓના પ્રિતાપથી તે કૃતિ રચી એમ કહેવા ઉપરાંત દર્શાવ્યું છે કે ભુવનસુંદર સૂરિ કે જેની પાસે પોતાને ગુણરત્ર સૂરિએ વિધા માટે મોકલ્યા હતા , તે પોતાના વિદ્યાગુરૂ હતા, અને પોતાને સાધુરન્ન સૂરિએ બોધ આપી ઉત્તમ માર્ગે દોર્યા હતા. ૧૮ શિષ્યો–તેમના હસ્તદીક્ષિત શિષ્યોમાં પ્રસિદ્ધ શિષ્ય તરીકે (૧) લક્ષ્મીસાગર સૂરિ અને (૨) હેમહંસગણેિ સ્પષ્ટ ઉલ્લેખાયા છે. (૧) લક્ષ્મસાગરને સં. ૧૪૭૦ માં છ વર્ષની વયે વડનગર પાસેના તેના ગામ ઉમાપુરમાં મુનિસુંદરજીએ મુનિદીક્ષા આપી હતી કે SI મુંડસ્થલમાં સ. ૧૫૯૧ માં વાચક પદવી આપી હતી. ઉક્ત વાચકપદવી પહેલાં સોમસુંદર સૂરિએ દેવગિરિવારની મહાદેવ નામના શ્રીમંત |ીવણિકે મેવાડના દેલવાડામાં સં. ૧૪૮૬ માં પંન્યાસ (પંડિત) પદ આપ્યું હતું, અને ઉક્ત વાચક પદ પછી સં. ૧૫૦૮ માં જાપ (જાઉ૨) માં | ઉદયનન્દુિ સૂરિએ સૂરિપદ આપ્યું. રતશેખર સૂરિ સ્વર્ગસ્થ થતાં સં. ૧૫૧૭ માં ગચ્છનાયકપદ પ્રાપ્ત થયું. તેમના સ્વર્ગવાસનું ચોક્કસ વર્ષ Iઉપલબ્ધ નથી થયું. પ્રતિષ્ઠા-લેખો સં. ૧૫૫૦ સુધીના ઉપલબ્ધ છે. તેમના પટ્ટધર સુમતિસાધુ સૂરિ સં. ૧૫૫૧ માં સ્વર્ગસ્થ થયા એટલે તે પહેલાં તેઓ સ્વર્ગસ્થ થયા હશે જ, તેમનું ચરિત્ર તેમના સમયમાં સં. ૧૫૪૧ માં સોમદેવ સૂરિના શિષ્ય પં. ચારિત્રહંસ ગણેિના Page #130 -------------------------------------------------------------------------- ________________ શ ષ્યા જશિષ્ય સોમચારિત્ર ગણિએ સંસ્કૃત પદ્યમાં રચેલા ગુરુગુણરતાકર કાવ્યમાં આપેલું છે કે જેનો સારભાગ મેં જૈન સાહિત્યના ઇતિહાસના ग्रन्थकाधनवि. પારા કર૧ માં આપ્યો છે. रादिત્તિ (૨) હેમહંસ ગણિએ પોતાની સં. ૧૫૧૬ ની ન્યાયમંજૂષાવૃત્તિ (મુદ્રિત ય. ગ્રં; પી. ૪ પૃ. ૧૭) ની પ્રશસ્તિમાં મુનિસુંદર સૂરિનેટ પોતાના દીક્ષાગુરૂ (જુઓ પત્ર ૧૪/૨ ટિ. ૫) સ્પષ્ટ જણાવ્યા છે. તેમના ગ્રંથો વગેરે માટે જુઓ મારો જૈન સાહિત્યનો ઈતિહાસ, પારા परिचय ૨૭ IIી કિ૬૮૦, ૭૦૮, ૭૫૧, ૬૪. તેમ જ જૈ. ગૂ. ક. ૩, ૧૫૭૭ (૩) શુભશીલ ગણિ કે જેમણે અનેક ગ્રંથો રચ્યા છે (જુઓ જૈ સા ઇતિહાસ પારા ૬૮૮, ૭૫૨ ને ૭૫૪) તે પોતાને મુનિ ग्रन्थकारना સુંદર સૂરિના શિષ્ય તરીકે પોતાની સં. ૧૫૦૯ ની ભરતેશ્વર બાહુબલી વૃત્તિ (પ્ર. દે. લા. પુ. ફંડ) માં ઓળખાવે છે.' તેમણે સંસ્કૃતમાં शिष्यो પ્રભાવક કથા નામનો ગ્રંથ સં. ૧૫૦૪ (૫યોધિ-ખેષ-ચંદ્ર પ્રમાણ સમયે) રચ્યો તેમાં પોતાના ગુરુભ્રાતાઓ–વિશાલરાજ સૂરિ, રબ્રશેખર સાસરિ, ઉદયનંદિ, ચારિત્રરત્ર, લમીસાગર અને સોમદેવ ગણિ બતાવ્યા છે. તે રીતે એ બધા મુનિસુંદર સૂરિના શિષ્યો ગણાય. સં. ૧૫૨૧માં લક્ષ્મીસાગર સૂરિના ગચ્છનાયક-કાલમાં તેમના પ્રસાદથી પંચશતી–પ્રબોધ-સંબંધ નામના રચેલા ગ્રંથમાં છેવટે જણાવે છે કે “ગ્રંથાૐ ૭૯૪૧, જોઇતિશ્રી સોમસુંદર સૂરિ-પાલંકરણ શ્રી મુનિસુંદર સૂરિ શ્રી જયચંદ્ર સૂરિ-પાલકરણુ-શ્રી ૨નશેખર સૂરિ–પાલંકરણ શ્રી લક્ષ્મીસાગર સૂરિજી શ્રી સોમદેવ સૂરિ શ્રી રામંડન સૂરિશિષ્ય પં. શુભશીલ ગણિ-વિરચિત પંચશતીસબંધે ચતુર્થાધિકાર સમાપ્તઃ” (વેનં. ૨૦૨૦) (૪) હર્ષસેન કે જેના શિષ્ય હર્ષભૂષણે સં. ૧૪૮૦ થી ૧૪૮૬ માં ગ્રંથો રચા, તેમાં તે પોતાના ગુરૂ તરીકે હુસેન ઉપરાંત સોમસુંદર સૂરિ અને મુનિસુંદર સૂરિ તેમ જ મહિમચંદ્ર, જયચંદ્ર, ભુવનસુંદર અને જિનસુંદર સૂરિને પણ જણાવે છે (જૈ. સા. ઈ. પારા ૬૮૫) (૫) ચંદ્રસેન ગણિ-તેમણે ગુરૂના યાનન્દકેવલિ–ચરિત્ર નામના ગ્રંથને ગુરુભક્તિથી પોતાની બુદ્ધિ પ્રમાણે શોધ્યો. ૨૭ | (૬) સંઘવિમલે (?) સં. ૧૫૦૧ જેઠ સુદ ૪ ગુરૂ દિને સુદર્શન શ્રેષ્ઠી રાસ ગૂ. માં રચો (જૈ. ગુ. ક. ૧, ૪૨).. १ तपागच्छाधिपः श्रीमनमुनिसुन्दरसूरयः । तच्छिष्यः शुभशीलाह्यो भरतादिकथा व्यधात् ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૭) સંઘકલશ ગણિએ સં. ૧૫૦૫ માગશર માસે તલવાડામાં સમ્યકત્વરાસ (અણુભાષામાં) રમ્યો (જ. ૧. ક. ૧, જ) તેમાં તે પોતાને સોમસુંદર સૂરિ, મુનિસુંદર સૂરિ, જયચંદ્ર સૂરિ, વિશાલરાજ સૂરિ એ ચાર તપગચ્છ-ગુરુ તથા ર ખર સૂરિ અને ઉદયનંદિ સૂરિને વંદી તે સર્વનું શિષ્યત્વ સ્વીકારે છે. (૮) અજ્ઞાત-તેમણે કલ્યાણુમંદિર સ્તોત્રપર ગૂલ બાલાવબોધ ચો (જૈ. ગૂ. ક. ૩, ૧૫૭૩) (૯) શિવસમુદ્ર ગણિ કે જેના શિષ્ય ૫૦ હેમમંગલ ગણિએ સં. ૧૫૧૭માં લખેલ પંચતંત્રની પ્રતિ પાટણના સંઘ ભંડારમાં છે. (૧૦) શુભસુંદર ગણિ કે જેના શિષ્ય ચંદ્રધર્મ ગણિએ મંડલી નગરે પ્રાકૃત વ્યાકરણ-અષ્ટમોધ્યાયની લખેલી પ્રત પાટણના ફોલીયાવાડાના ભંવરના દાબડા ૭૩મામાં છે. (૧૧) વિશાલરાજ કે જેના શિષ્ય સુધાભૂષણુના શિષ્ય જિનસૂરે ગૌતમપૃચ્છા પર પૂ. માં બાલાવબોધ રચ્યો. (જૈ. યૂ. ક. ૩,૧૫૭૯) ટીકાકાર ધનવિજયગણિ. ૧ પરિચય આ ટીકાકાર પોતાનો પરિચય સંક્ષેપમાં આ ગ્રંથના દરેક અધિકારની પોતાની ટીકાની અંતે “ શ્રી તપાગચ્છનાયક-ભટ્ટારક ડાશ્રી મનિસંદર સૂરિએ રચેલા, તેમની પક પરંપરામાં પ્રભાવક એવા પાતસાહ શ્રી અકસ્મરના પ્રતિબોધક-ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિ | કિI શ્રી વિજયસેન સૂરિએ જેનો અર્થ વિચાર્યો છે એવા, (અને) સોળ શાખાવાળા, અધ્યાત્મકહપદ્રુમની અધિરોહિણી નામની ટીકા, સકલ શાસ્રરૂપી કમલના પ્રોતન (સૂર્ય) એવા મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધનવિજય ગણિએ બનાવેલી છે.” છેવટે બે શ્લોકમાં પોતે જણાવે છે કે “ શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્ય વિબુધવાર રામવિજયે અને શ્રી સુમતિવિજય વાચકના ૧ ખંભાતના શ્રીમાળી રપાલ દોશીનો માર્યા ઠકાથી થયેલ પુત્ર રામજી, તે ત્રણ વર્ષનો થયો ત્યાં માંદો પડ્યો. હીરસૂરિને વાંદવા બોલાવ્યા. તે સાજે થાય તો દીક્ષામાં દેવાની માતપિતાએ હા પાડી. આઠ વર્ષનો થયો તે વખતે તેને દીક્ષા દેવામાં ભારે કોલાહલ થયો. સૂબા સિતાબખાન પાસે ફર્યાદ ગઈ Page #132 -------------------------------------------------------------------------- ________________ દિ શિષ્ય સૂરવિર્ય પંડિતે પણ સાથે મળીને આ અધ્યાત્મકલ્પદ્રુમની પદઘટના-ટીક શોધી છે અને તેને દોષના સાતા એવા નિર્દોષ જનોએ ग्रन्थकाવનવિ. દોષ વગરની ખરેખર કરવી ઘટે.” | ગુરૂ-મહોપાધ્યાય કલ્યાણુવિજય તેજસ્વી અને પ્રભાવશાલી થયા. તેઓ હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય હતા-વીસા પોરવાડ (હી.) હ૦ વૃત્તિ રાસ પૂ. ર૨૧) લાલપુરના હરખાશાહને ત્યાં ભાર્યા પુંછથી જન્મ સં. ૧૬૦૧ આસો વદિ ૫ શનિ, નામ ઠાકરશી, દીક્ષા સં. ૧૬૧૬ વૈશાખ परिचय વદિ ૨, ઉપાધ્યાયપદ સં. ૧૬૨૪ ફાગણ વદિ ૭ પાટણમાં હીરવિજય સૂરિએ આપ્યું. સં. ૧૬૪૪ માં શ્રીમાલી સંઘપતિ ઇંદ્રરાજે (જયપુરના ૨૮ | વિરાટ નગરમાં બંધાવેલા ઇંદ્રવિહાર નામના જિનાલયમાં પ્રતિષ્ઠા કરી જુઓ શ્રી જિનવિજયનો જૈન પ્રાચીન લેખ સંગ્રહ ૨ ન. ૩૭૮. વળી, टीकाकार Sારાજપીપલાના રાજા વછ ત્રિવાડીના મધ્યસ્થપણુમાં બ્રાહ્મણો સાથે વાદ કર્યો, જૈન ધર્મમાં પ્રરૂપિત દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, ને નાવી | રાજને પ્રસન્ન કર્યો. તેઓ વ્યાકરણુશાસ્ત્રમાં પારંગત થયા હતા. (હીર રાસ પૃ. ૩૦૦ થી ૩૦૨) (વિશેષ માટે જુઓ મારી સંપાદિત કરેલી | સૂરિને નાસવું પડ્યું. આખરે પિપલોઈમાં દીક્ષા આપી નામ રામવિજય રાખ્યું. પછી પંન્યાસપદ દીધું. (હીર. રાસ પૃ. ૪૧, ૪૨, ૧૩, ૧૪) આ રામવિજય નીચે જણાવેલ રામવિજય હોવા જોઈએઃ- શ્રી હીરવિજયસૂરિના નિર્દેશથી મહ૦ વિમલહર્ષગણિ મહો. કલ્યાણવિજયગણિ મહો. સોમવિજયગણિ વાચક લબ્ધિસાગરગણિ પ્રમુખ ગીતાર્થીએ મળીને જે મહોધર્મસાગર કૃત પટ્ટાવલી શોધી હતી તેને પ્રથમાદર્શ હીરવિજય સરિના શિષ્ય પં. શામવિજય ગણિની સહાયથી ૫૦ જયવિજય ગણિએ લખ્યો હતો. વળી “શ્રી તપાગચ્છીય પંડિત શ્રી રામવિજયગણિચરણસેવી પંડિત શ્રી વિજયગણિએ’ રચેલી કુમારસંભવ મહાકાવ્ય પરની સંબોધિકાસમાં નામની વ્યાખ્યા–ટીકા મળે છે, તો તે વિજય ગણિના ગુરૂ રામવિજય ગણિ સંભવતઃ હીરવિજય સૂરિના શિષ્ય આ રામવિજય ગણિ હશે. (પ્ર. સ. પૃ. ૩૦૬ ન. ૧૧૯૮). Sી | ૨૮ - ૧ મૃગાવતી આખ્યાનની એક પ્રત (પ્ર. સંગ્રહ પૃ. ૧૮૪)ની અને લેખક પ્રશસ્તિ એમ છે કે – જિ૧ સપITછfધાન મટીરપુર | श्री हीरविजयसूरीश्वरशिष्यमहोपाध्यायश्री सुमतिविजय गणि शिष्य पंडितसभागृङ्गारहार पंडित सिंहविजय गणि शिष्य पंडित श्री सूरविजय यणिमित्रैरिति सं० १६७५ Page #133 -------------------------------------------------------------------------- ________________ હાજૈન ઐતિહાસિક રાસમાળામાં પ્રકટ થયેલ તેમના જ શિષ્ય જયવિજયે તેમની જ હયાતીમાં સં. ૧૬૫૫ આસો શુ. ૫ ને દિને રચેલો કલ્યાણIS GUવિજયગણિ–રાસ, અને શિષ્ય પરિવાર માટે જુઓ જૈનસ્તોત્ર સંદોહ ભાગ બીજો-પ્રસ્તાવના પૃ. ૧૨૨ થી ૧૩૨) તેઓ સં. ૧૬૫૭ સુધી Aિ ડાયાત હતા એમ શ્રી વિજયતિલક સૂરિ રાસની પ્રસ્તાવના પરથી જણાય છે. તેમનો સ્વર્ગવાસ ક્યારે થયો તે જાણી શકાયું નથી. વિદ્વાન શિષ્યસમુદાય બહોળો હતો અને તેમાં આપણા આ ટીકાકાર ધનવિજય પણ એક સમયે વિદ્વાન્ શિષ્ય હતા. આ ધનવિજયના તે ગુરુની પાદુકા શત્રુંજયની તલેટીમાં ત્રણ શુભમાંની એક શુભમાં છે. (હીર રાસ પૃ. ૨૦૦) વડષભદાસના સં. ૧૬૮૫ માં રચેલા ને આનંદકાવ્ય મહોદધિ, મ. ૫ માં છપાયેલા હીરવિજય સૂરિ રાસના આધારે જાણી શકીએ આછીએ કે-ઉપર્યુક્ત હીરવિજય સૂરિએ સં. ૧૬૩૧ માં અમદાવાદમાં એક સાથે અઢાર જણને દીક્ષા આપી હતી તેમાં ધનવિજય નામના સાધુ પશુ હતા કે જેમની સાથે તેમના બે ભાઈ (કમલ અને વિમલ) તથા તેમના માતા પિતાએ પણ દીક્ષા લીધી હતી;' ઉક્ત સૂરિ | Jઅકબર બાદશાહના નિમંત્રણથી ફતેપુર સીકી સ. ૧૬૩૮ જેઠ વદિ ૧૩ ને દિને તેના દરબારમાં પ્રથમ ગયા ત્યારે તેમની સાથેના ૧૩ | | સાધુઓ પૈકી તે સૂરિના પ્રધાન (દીવાન) સમાન આ ટીકાકાર શ્રી ધનવિજય હતા, એટલે જે અનેક પંડિતો વિહાર કરતા સાથે આવ્યા હાર્વે ચૈત્ર મુવિ તિયા સિપી શ્રીમiqવામાન મુવિદિતHપુરિોમન વિનયનસૂરીશ્વ-શિષ્ય મદાર% શ્રી વિનયતિનિવાગ્યે – આમાં જણાવેલા જાસૂરવિજય ને આ ટીકાના શોધક સૂરવિજય એક લાગે છે, જો કે ટીકામાં સૂરવિજયને સુમતિવિજયના શિષ્ય કહેલ છે કે આમાં પ્રશિષ્ય કહેલ છે. આ લેખક અરવિજય માટે મેદનીપુર (મૈડતા) માં સપ્તપદાર્થોની પ્રત સં. ૧૬૬૨ માં લખાઈ (પ્રશસ્તિ સંગ્રહ પૃ. ૧૬૭). સુમતિવિજય મૂળ લોકાગચ્છના જિષ્ણુદાસ ઋષિ કે જેણે તે ગચ્છ તછ હીરવિજય સૂરિની આરા સ્વીકારવાથી તપાગચ્છમાં દીક્ષા લેતાં તેને ૩૮ ઉપાધ્યાયોએ સુમતિવિજય એ નામ આપ્યું. સં. ૧૬રર લગભગ (હીર. રાસ પૃ. ૪૧ ને ૪૨) ૧ ધનવિજય પંચ જણસ્ય તિહાં સંજય લીએરે, કમળ વિમળ બે ભ્રાત; માત તાત ને સંયમ પોતે આદરે રે, જગ જેવાને નત. * ઇત્યાદિક મનુજ અઢાર. (હીર રાસ પૃ. ૫૭)/ Page #134 -------------------------------------------------------------------------- ________________ श्री अघ्या. વિ. रख० वृत्ति. ॥ ૨૧ ॥ XXX હતા તે પૈકી તે એક હતા. અકબર શાહ પાસે ડાબર તળાવમાં મત્સ્યવધ બંધ કરાવવામાં તે સૂરિને આ ધનવિજયનો સાથ હતો. હીર સૂરિ ખંભાતમાં ચોમાસું હતા ત્યારે ત્યાંના હુખીમલા નામના ખોજાએ તે સૂરિને ગામ બહાર કાઢ્યા હતા, એટલે ધનવિજય અકબર શાહ પાસે જઈ શાંતિચંદ્ર ઉપાધ્યાય દ્વારા તે ખોજાને સખત નસીયત કરતું ફરમાન મેળવી ખંભાત આવ્યા ત્યાં તેને પંક્તિપદ આપવામાં આવ્યું. સં. ૧૬૪૭. સં. ૧૬૪૮ માં હીર સૂરિ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાંના સૂબા આજમખાને તેમને ઘણું માન આપ્યું, તે વખતે ધનવિજય આજમખાનને મળ્યા હતા ને શત્રુંજય ને ગિરનારની માગણી કરી હતી; તેણે સોરઠ જઈ આવ્યા પછી હું કરીશ એમ કહ્યું. પછી સતા જામ સાથે લડાઈ કરી નવાનગર લૂંટી ને છતી, જૂનાગઢ જીતી આજમખાન અમદાવાદ આવી તુરત જ હીર સૂરિને પણ સાથે આવી મળવા જણાવ્યું એટલે હીર સૂરિ, સોવિય ને ધનવિજય તે ખાનના મહેલમાં જઈ મળ્યા-ધર્મ-વાર્તાલાપ પછી કંઈ માગવાનું કહેતાં પોતાના શ્રાવક જગડુશાહને કેદ કર્યો હતો તેને છોડવાની માગણી કરી; અને તેણે તે સ્વીકારી તે શાહને છોડી મૂક્યો. ૧ લાભવિજય ગણિ ને મુનિવિજે, ધનવિજય ચેલો અતિ ભજે; પુણ્યવિજય ને જસવિજય જોઈ, અનેક સાધ વલી પુંઠ જોઈ. (હીર. રાસ રૃ. ૧૦૮) ૨ તેણી રાતિ મુનિ ધવિજય, લીધા છડીદાર ત્યાંહિ; ડામર તલાવ આવી કરી, જાલ મના કીયા માંહિ. ૩ ધનવિજય ધીરજનો ધોરી, અકબર પાસે જાય; શાંતિચંદ મુનિને તે મળીઓ, ભાખી સકલ કથાય. અરજ કરી અકબર શાહિનં, સુણતાં સમલો ખીજે; કુટ્ટણ પઈજારો મારી, આંધી અમ આણીને. x x x કરી ફરમાન આપ્યું મુનિવરનિં, ધનવિજય લેઈ આવે; શ્રાવક જન હરખ્યા નર સદ્દે, જાણ ખોજાને ચાવે. ૪ ધનવિજય પંડિત પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય; સંવત સોલ અડતાલો યદા, આજમખાન જાયે સોરઠ તદા. ધનવિજય મલિયો તવ જઈ, કરે હીર દુઆ તુમ્હેં સહી, x x x ધનવિજય બોલ્યો તેણીવાર, માગ્યો શેત્રુંજ ને ગિરનાર. ××× (હીર. રાસ રૃ. ૧૭૦ અને ૧૭૩) આઓ અહીં. ૫ હુઁ અવસર નર જમખાંન, આવ્યો વેગેં પુરૂષનિધાન; મુલાઓ હીરકું અઈઠેઈ કહીં, તીન યતીસ્યું (હીર. રાસ રૃ. ૧૨૮) (હીર. રાસ પૃ. ૧૬૭) oxaxaxoxoxo ग्रन्थकारादि परिचय टीकाकार धनविजय ॥ ૨॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ આ પરથી સ્પષ્ટ છે કે ધનવિજય પણ મૂળે હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય હતા અને તે સૂરિના વિશ્વાસપાત્ર હોઈ પ્રધાનપદ ભોગવતા હતા, ને તેમની પાસેથી પચાસ-પંડિતપદ મેળવનાર હતા. - આ ધનવિજય પ્રારે અકબર બાદશાહનાં ફરમાન મેળવીને મેડતામાં સ્વગુરૂ હીરવિજય સૂરિનો અને પોતાનો મહિમા બતાવ્યો–ત્યાં જૈન મંદિરો પર ઑછો કર લેતા તેમાંથી તેને મુક્ત કરાવ્યાં અને ત્યાં જૈનોને વાજે વગાડવાનો નિષેધ હતો તે વગાડવાનું કરાવ્યું. તેમના મુખ્ય શિષ્ય ગુણવિજયના શિષ્ય રામવિજયના પુણ્યાર્થે વિશેષાવથકવૃત્તિની ૨૮૩૫૫ ગ્રંથાગની ૪૯૩ પત્રની (ગો. ના. સંગ્રહની) પ્રતને જ્ઞાનકોશમાં મૂકી હતી તે તેની પ્રશસ્તિ પરથી જણાય છે.'] . તેવી રીતે અકબર બાદશાહ પાસેથી હસ્તલેખિત ફરમાન લાવીને ધનવિજયે સૂરત આદિ નગરમાં મોગલાશ્રિત જિનમંદિર અને હીર સોમ શ્રી ધનવિજે, ભાણુવિજય ચોથો તે ભજે; છાનો સમય રહ્યો નરબી, ત્રણ્ય પુરૂષ ચાલ્યા જિમસીહ. (હીર. રાસ પૃ. ૧૭૪) ઉત્તર નરતો આપતો, કરતો હીર સબાએ; જગડુશાહ મુંકાવિઓ, બૂઝભ્યો ઘણું નાબ. (હીર. રાસ પૃ. ૧૭૫) – આ ઉતારા ભરૂચની સં. ૧૮૨૫ ની હીર. રાસની હસ્તપ્રત સાથે સરખાવી લીધા છે. १ श्री हीरविजयसूरीश्वरचरणांभोज गराजनिभः । यो धनविजयः प्राज्ञोऽभूद् भुवि विख्यातवरकीर्तिः ॥१॥ साहिअकबरपा दानीय सत् स्फुरन्मानान् । यो मेडताख्यनगरं प्रभावयामास पुण्यायः ॥२॥ श्री हरिगुरुमहिम्नः खप्रभया यया मित्रसमदीप्तिः । तत्र च जनविहारान् म्लेच्छकरान्मोचयामास ॥३॥ जैनाले प्रतिषिद्धान्यपि दस्युभिरेव मेडतानगरे। यः पंचशब्द-भूषित-वादित्राणि प्रवादयामास ॥४॥ - तच्छिशु गुणविजयाहस्सुधीस्सुधीमंडलीषु यो मुख्यः । चित्कोशेऽमुंचदिमां तच्छिशु रामः प्रति पुण्यां ॥५॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका શ્રી શાક ઉપાશ્રયો હતાં તે છોડાવ્યાં, અને તેમને શ્રાવકો પાસે અનુક્રમે જિનબિંબ અને સાધુઓ સહિત કરાવ્યાં (જુઓ પાસાગર કૃત “જગદગુરુ ન IIકાવ્ય, લોક ૧૯૯). परिचय टीकाकार धनविजय સં. ૧૯૫૦ (પ્ર) ચૈત્ર પૂર્ણિમા દિને શ્રીહીરવિજય સૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહ અકબરે શત્રુંજયની યાત્રાએ જનાર શ-જિબધા મનુષ્યો પાસેથી મસ્તકકર (માથાવેરા-મુંડકો) લેવાનો નિષેધ કર્યો છે તે જ દિવસે તે સૂરિના શિષ્ય શ્રી વિમલહર્ષ ગણિએ “મુનિશિતદ્વય પરિકર સહિત” શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી અને તે બસો મુનિઓમાં છે. દેવહર્ષ ગણિ, આ પં. ધનવિજય ગણિ, ૫. જયવિજય KIગણિ જસવિજય-વિજય ગણિ મુનિ (વે)સલાદિ હતા (શ્રી જિનવિજય સંપાદિત પ્રાચીન-જૈન-લેખસંગ્રહ ૨ લેખાંક ૭૩) I શ્રી જયાનંદ સૂરિએ રચેલ સાધારણજિનસ્તોત્રની અવચૂરિ સહિતની ત્રિપાઠ પ્રત જૈનાનંદ પુસ્તકાલય સુરતમાં છે તેમાં છેવટે “સંવ १६६५ वर्षे श्री राजनगरे पंडितपुरंदर पं० श्री कमलविजयगणिशिष्येण कीर्तिविजयमणिना पंडित श्री धनविजयगणि-वचसा लिखितं' अभाधुं छ| ઝીટ. સં. પૃ. ૧૭૧ નં. ૬૭૮) તો તે ધનવિજ્ય તે આપણા ધનવિજય લાગે છે અને કમલવિજય તે ધનવિજયના સંસારી સહોદર જણાય છે. વિજયદેવસૂરિ સાગર મતમાં ભળતાં ઉપસ્થિત થયેલ ઝઘડામાં ધનવિજયજીએ જે ભાગ લીધો છે તે કંઈક શાન્ત અને સૌમ્ય ભાવે જJહતો એમ જણાય છે. વિજયતિલકસૂરિ- રાપરથી જણાય છે કે વિજયસેનસૂરિએ ખંભાતમાં સં. ૧૬૭૧ (હિંદી ૧૬૭૨) જે વદિ ૧૧ દિને સ્વર્ગવાસ કર્યા પછી વિસલનગરથી વિજયદેવસૂરિ પાટણ ગયા ને ત્યાંથી ધનવિજયને, અમદાવાદથી નેમિસાગર ને ભક્તિસાગરને બોલાવવા ત્યાં મોકલ્યા હતા. ધનવિજયે અમદાવાદ આવી નેમિસાગરને ખંભાત મોકલ્યા ને પોતે ભક્તિસાગર સાથે પાટણ આવ્યા. સં. ૧૬૭ર માં મકરૂબખાન ગૃજરાતનો સૂબો થયો તે વખતે તે ખાન Mલોરથી અમદાવાદ આવતાં સિદ્ધિચંદ્ર કવિ ૫ણુ સાથે અમદાવાદ આવવા નીકળ્યા १ अन्येपुर्नरनाथहस्तलिखितं लात्वा त्रिलोकीगुरोः, शिष्याः श्रीगुरुमान्यधन्यविजयास्तद् मृत्यसंशेविताः । सूरस्यादिषु मुद्गलाधितजिनीकः साधुसद्मनजं, तन्मुक्तं जिनविम्बसाधुकलितं श्राबैस्तदाऽऽकारयन् ॥ આમાં જણાવેલ ધન્યવિજય છંદને અનુલ થવા ધનવિજય માટે મૂકેલ છે એમ લાગે છે. | ૨૦ || Page #137 -------------------------------------------------------------------------- ________________ જાને સિદ્ધપુર આવ્યા, ત્યારે પાટણમાં વિરાજેલા વિજયદેવસૂરિએ અબજી મહેતા વગેરે શ્રાવકોને ધનવિજય સાથે સિદ્ધપુર મોકલ્યા, ને તેમને ફરી પાટણ આવી વાચક પદ લેવા કહ્યું. આ લાલચમાં સિદ્ધિચંદ્ર ૫હ્યા નહિ ને પરબારા અમદાવાદ ગયા. ત્યાં ઉપાધ્યાયો અને મુનિઓએ મળી હતી રામવિજય પંડિતને સૂરિપદ આપી વિજયતિલક સૂરિ નામ આપ્યું. સં. ૧૬૭૩ પોશ શુદિ ૧૨. ને તે સમયમાં ધનવિજય પંડિતને વાચકપદ | | આપ્યું. ઉક્ત સૂરિ સ્વર્ગસ્થ (સં. ૧૬૭પ માં) થતાં તેની ગાદીએ આવેલ વિજયાનંદસૂરિએ મેવાડમાં વિહાર કર્યો ત્યારે તેમની સાથે આઠ GIઉપાધ્યાયો પૈકી ધનવિજય વાચક પણ હતા. (જુઓ વિજયતિલકસૂરિ-રાસ). આ ધનવિજય અને આપણા ટીકાકાર ધનવિજય બંને પ્રાયઃ II એક હોય; અને તેમ હોય તો એમ લાગે છે કે મૂળ હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય, પછી કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય તરીકે, પછી તે ઉપાધ્યાયના સ્વર્ગવાસ પછી વિજયદેવ સૂરિની આજ્ઞામાં, પછી વિજયતિલક સૂરિની આજ્ઞામાં, રહી વાચકપદ મેળવ્યું, ને વિજયતિલક સૂરિના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર વિજયાનંદ સૂરિની સાથે રહ્યા, ને પાછા વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા લાગે છે, કે જેમનો | નામોલ્લેખ પોતાના રચેલા છ કર્મગ્રંથપરના તેમજ લોકનાલસૂત્રપરના બાલાવબોધમાં કર્યો છે. ૨ સંશોધક–શ્રી વિજયસેન સૂરિના પાદસેવી-શિષ્ય પ્રાણ સંઘવિજયગણિએ કલ્પસૂત્ર પર કલ્પ-પ્રદીપિકા નામની ટીકા સં. ૧૯૭૪ જાવેદવિ-રસ શીતાંશુ મિતાબ્દ વિકમાતઃ) માં રચી, તેને આ ધનવિજય ગણિએ શોધી. આની બે પ્રતિઓ ભાંડારકર ઓ. ઇન્સ્ટિટયુટમાં છે તેમાંની એક સં. ૧૬૮૦ આધિન શુકલ પ્રથમ સોમવારે લખેલી છે, અને બીજી પ્રતિમાં શ્લોકમાં જણુવ્યું છે કે “સંપ્રતિ તેના (વિજયસેન સૂરિના) પટ્ટધર વિજયાનંદ સૂરિના રાજ્યમાં વિજય પ્રમોદ કરનારી સં. ૧૬૮૦ માં શોધી.”) ત્રીજી પ્રતિ ખેડા ભંડારમાં મળે | | છે તેમાં એમ છે કે “સંપ્રતિ વિજયદેવ (સૂરિ) ના રાજ્યમાં સં. ૧૬૮૧ માં શોધી.” અને ચોથી લીંબડી ભડારમાં છે. વિજયદેવ સૂરિ અને વિજયાનંદ સરિ-એ બે સૂરિઓ તcકાલે વિદ્યમાન હોઈ સાબરમતના ઝઘડાને પરિણામે હોંસાતોસીમાં આમ ફેરફાર જોવામાં આવે છે.' ૧ ભાંડારકર ઈ. ની. બે પ્રતિમાં શ્રી કાપડીઆ કૅટેલંગ ૧, પૃ. ૧૧૫ ને ૧૧૭. એમ છે કે – Page #138 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. रत्न० वृत्ति. ॥३१॥ શ્રી વિમલ ગણુએ વિજ્યદેવ સૂરિના રાજ્યમાં હીરસૌભાગ્ય મહાકાવ્ય સ્વોપર ટીકા સહિત (સં. ૧૬૭૨ - ૧૬૮૫ વચમાં)| ग्रन्थकाરચીને પૂર્ણ કર્યું તે પણ આ ધનવિજય ગણિએ શોધ્યું.' रादि૩ ગ્રંથકાર અધ્યાત્મક૫દમ પરની ટીકા તેમણે રચી. (પત્ર ૭૮ લ. સં. ૧૯૫૧ નં. ૪પ જેનાનંદ પુ. સુરત) રચનાસંવતનો કે ગ૭ परिचय નાયકનો ઉલેખ અંતે કરેલો નથી; અનુમાને એમ કહી શકાય કે તેમણે ઉપાધ્યાય થયા પછી તે તરીકે રીલ છે એટલે . ૧૬૭૩ માં વાચપદ મેળવનાર અને આ ટીકાકાર બંને એક હોય તો તે પછી આ ટીકા રચી ગણાય જ્યારે રત્નચંદ્ર ગણિએ તે ૫ર ટીકા સં. ૧૬૪ માં ૨થી છે તો , टीकाकार તે ટીકા પછી તેની અપેક્ષાએ વિસ્તૃત એવી ધનવિજયની ટીકા રચાઈ હોય-એમ અનુમાન થાય છે. બંને એક બીજાથી સ્વતંત્ર ટીકા લાગે છે. IF धनविजय (१) श्रीमत्कल्याणविजयवाचककोटीतटीकिरीटानां । शिष्यैः श्री धनविजयाचकधूडामणीमुरुमैः ॥३॥ संशोधक ने कल्पप्रदीपिकायाः प्रतिरेषा शोधिता चिरं जयतु । मात्सर्यमुक्तमानसुविबुधैरपरेच संशोध्या ॥४॥ -ग्रंथा ३२०० । संवत् १६८० माश्विनमासे शुक्रपक्षे प्रतिपत्तिथी सुधाकरवासरे लिखितेय कम्पप्रदीपिका खवाचनार्थ परोपकारःय। ग्रन्थकार (२) संप्रति सत्पष्टयरधीविजयानंदसूरिविभुराज्ये । विजयप्रमोदकारिणि गगनाष्टरसेंदु मित वर्षे १६८०॥७॥ એમ જણાવી પછી ઉપરના બે શ્લોક છે. (३) संप्रति विजयदेव राज्ये वसुधाष्टरसेन्दुमित वर्षे १६८१॥ अभ orgी पछी धनविनायवाणाले यो ५२ना भूस्या छे. सं. १७१४ आसो शु. १५ सोम. संघविजयगणि-शिष्य गणि माणेकविजय-शिष्यगणि लक्ष्मीविजय लि. सर्व ग्रंथ ५०६६ वडनगरे पत्र १२१ खेडा भंडार-भ रनीना प्रशिध्ये बली प्रतिभा छ वाम मारमा | ॥३१॥ પ્રિત છે તેમાં પણ આ પ્રમાણે છે તે વિશેષમાં કહ્યું છે કે જેનો પ્રથમદર્શ દેવવિજય ગણિએ લખ્યો.” १ कल्याणषिजयवाचक वासवशिष्येण काव्यमिदमखिलम् । समशोध्यत धनविजयाभिधवाचकवसुमतीपतिना ॥ २१॥ " -हीरसौभाग्यकाव्यांते प्रशस्तिः Page #139 -------------------------------------------------------------------------- ________________ તેમણે તપગચ્છાધિપતિ વિજયદેવસૂરિના રાજ્યમાં રાજનગરના ઉષ્માપુરમાં-ઉસમાન ૫શમાં સં. ૧૬૯૯ પૌષ માસમાં પુષ્ય નક્ષત્રે ૧૦૮ શ્લોકમાં આભાણુક-શતક સંસ્કૃતમાં રચેલ છે. આભાણુક એટલે કહેવત, ઉખાણું. એવી સો એક કહેવતોનો ઉપયોગ ધર્મોપદેશ-લેશ ) તરીકે તે શતકમાં છે. ગુર્જર કવિઓમાં . ૧૫૫માં શ્રીધરે રાવણ મંદોદરી સંવાદમાં, સં. ૧૬૦૦ લગભગ માંડણે પ્રબોધબત્રીશીમાં અને રહ૧૮મા શતકમાં શામળભ અંગદવિણીમાં ગુજરાતી કહેવતોનો ઉપયોગ કર્યો છે. દા. ત. સૂર્ય ગતિ on fb agવિ પરિસ્થતિ . મુહં કરિ શ્રાવણ મા તથા તા મવિની I -આભાણુકશતક “લોક ૪૨ -જેમ સૂર્ય પ્રત્યે ફેંકાયેલી ધૂળ પોતાની આંખમાં પડે છે, તેમ ગુરુ પ્રત્યે કરેલી અવજ્ઞા તે જ પ્રમાણે તેવા ભાવવાળી-પોતાની [અવણારૂપ બને છે. રાવણ–રેજ સૂરિજ સાહમાં મળ નાંખિ, અમલા! ધૂલિ ભરાસિઈ અંખિ. –રાવણ મંદોદરી સંવાદ ૭૯૭ ૫. ૧૦૫ મથિલ્યો તેની શુરવાણિતં સતા વિવાદ પંજલિ ઃ તળri નક્કીની 1 –આ. શ. શ્લોક ૪૮ –મૂઢમિયાદૃષ્ટિ મૂર્ખ સાથે સંગત કરીને સમ્યકત્વ-સમ્યગ્દર્શન મલીન કરવું તે સ્વતઃ પેટ ચોળીને શૂળ ઉત્પન્ન કરવા જેવું છે. મંદોદરી-વીઝુ વીછાંણનિં વનરાય, ઉર ફાડીને અલગ થાય; ગહિલપણિ જે ગિલસિ ગૂલ, પઢ મિલી ઉપાયૂ શલ. રા. મ. સં. ૬૭૮ ૫. ૮૬ વિધિ પખિ હોમ કર્યા નીિ ઘણા, જોયું વીર હસિ આપણા; સખેલ મંત્રઈ સાધના કરી, તે ચેક થયા સાહા કરી.. વિશુ કિરિયા વિષ્ણુયું છઈ મૂલ, પેટ ચોલી ઊપાયું સૂલ, -પ્રબોધબત્રીશી ૧ ભતિ વીશી ૮ પૃ. ૨. આ નાનો ગ્રંથ આગમોદયસમિતિ નં. ૪૯માં મુદ્રાંતિ થઈ બહાર પાડ્યો છે અને તેના લો ૧૫નું ગુજરાતી ભાષાંતર હમણું જ GI જૈનધમપ્રકાશ'ના સં. ૧૮૭ના વૈશાખ માસના અંકના પૂ. ૬૫ થી ૭૨માં પ્રkટ થયું છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી બન્યા. વિ. रत्न० वृत्ति. ॥ ૩૨ ॥ તેઓ સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને બહુશ્રુત હતા એટલું જ નહિ પણ દેશભાષા—ગૂજરાતીમાં પદ્યમાં છ કડીની વિજયસેન સૂરિપર સઝાય (એ. સઝાયમાળા પૃ. ૧૨) ૩૭, કડીનું શત્રુંજયસ્તવન અને ૪ કડીની શત્રુંજયમંડણસ્તુતિ (કે જે અને આ પ્રસ્તાવનાના પરિશિષ્ટમાં આપેલ છે). ગદ્યમાં પોતે રચેલા ત્રણ ખાલાવબોધ પણ ઉપલબ્ધ થાય છે:(૧) છ કર્મગ્રંથ પર બાલાવબોધ સં. ૧૭૦૦ માં ખંભાતમાં વિજયદેવ સૂરિના રાજ્યમાં રચ્યો. અને તે કર્મગ્રંથ-સ્તમકની પ્રત પોતે સં. ૧૭૦૨ જ્યેષ્ઠ વદ ૧૦ ગુરૂને દિને પરોપકારાદિપુણ્યાર્થે લખેલી હાલ અમદાવાદના વિજયમે. સૂરિ સંગ્રહ જ્ઞાનભંડારમાં છે. (પ્ર. સંગ્રહ પૃ. ૨૧૩ નં. ૭૬૯) (૨) લોકનાલસૂત્ર પર ભાષાવૃત્તિ એટલે ખલાવઓધ સં. ૧૭૦૧ માં ચા ૧૭૦૯ પહેલાં રચેલ છે. પીટર્સન રીપોર્ટ ૩, પૃ. ૨૨૭ માં નોંધેલ તે કૃતિનો રચના સંવત્ ત્રુટક (?) સાંપડે છે, પણ તેમાં વિજયસિંહ સૂરિ સહિત વિજયદેવ સૂરિના રાજ્યમાં શશિ વારિધિ શશિ...સંખ્ય’ વર્ષમાં ભાદ્રપદ માસમાં રાજનગર-અમદાવાદમાં રચના કરી એમ જણાવેલું છે ને ઉક્ત વિજયસિઁહ સૂરિ સ. ૧૭૦૯ માં સ્વર્ગસ્થ થયા, તેથી તે પહેલાં રચેલ એ નિર્વિવાદ છે. મને લાગે છે કે સંવત્ ઉતારતાં ત્રુટક હોય એમ જણાવ્યું છે, પણ તે ત્રુટક નથી. તે સં. ૧૭૦૧ ખરાખર સૂચવે છે, (૩) કર્પૂરપ્રકરણુપર સ્તખક (ટબોલાવબોધ). તેની ૩૯ પત્રની પ્રત લીંબડી ભંડારમાં છે. ધનવિજયની કૃતિ તરીકે હરિષેણુ શ્રીષેણુરાસ નં. ૩૬૪ સને ૧૮૮૨-૮૩ના સરકારી १ संयमशतमिते वर्षे माघे मासे सिताभिधे पक्षे । श्री वीरगणमिति तिथौ नगरे स्तंभनक पार्श्वयुते ॥ १ ॥ श्री विजय देवसूरीश्वरराज्ये प्राज्यपुण्यपुण्यतिथौ । कर्मग्रंथव्याख्या लोकगिरा किंतु लिखितेऽयं ॥ २ ॥ सकलागमकषपदृश्रीमत्कल्याणविजयशिष्येण । वाचकधन विजयेन परोपकारादिपुण्यकृते ॥ ३ ॥ औत्सुक्यवशान्मतिमांद्यतश्चावितथं यदत्र लिखितं स्यात् । गीतार्थैः संशोध्यं मयि हितहेतुसमुद्दिश्य ॥ ४ ॥ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૬૧૨ २ लोकगिरावृत्तिरियं विनिर्मिता लोकनालिसूत्रस्य । वाचकधनविजयेन खपरकृते राजवरनगरे ॥ १ ॥ श्री विजयदेवसूरीश्वरराज्ये विजयसिंहसूरियुते । शशिवारिधिशशि... संख्ये वर्षे वर भाद्रपदमासि ॥ पी. ३, २२३ ग्रन्थका શનિ परिचय टीकाकार धनविजय कृत गूज० कृतिओ ॥ ૩૨ ॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ | સંગ્રહના શ્રીધર ભાંડારકરના કેટલોગમાં અને જૈ. ગૂ. ક. ૧ પૃ. ૩૯૬માં જણાવેલ છે; પણ તેની હસ્તપ્રત નિર્ણયસાગર પ્રેસે કૃપા કરી ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાંથી મંગાવી આપવાથી તે જોતાં તે કૃતિ વિમલહર્ષ ઉપાધ્યાયના શિષ્ય પં. આણંદવિજયના શિષ્ય ધન્નવિજય–ધ વિજય વિજયસેનસૂરિ રાજયે (સં. ૧૬૭૪ પૂર્વે) ડીસામાં રચી છે એમ સ્પષ્ટ જણાય છે; એટલે તે ધન્યવિજય આ ધનવિજયથી જૂદા છે, અને તે કતિ આ ધનવિજયની રચેલી નથી. આ ધનવિજયના ગુરૂબંધુઓ ઘણુ હતા તે પિકી લાભવિજયના શિષ્ય નિયવિજયના શિષ્ય પ્રસિદ્ધારા ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય યશોવિજય ઉપાધ્યાય થયા એ નોંધવા યોગ્ય છે. | શિષ્યમંડળ–તેમના શિષ્ય ગુણવિજય ને પ્રશિષ્ય રામવિજય ઉપર જણાવાઈ ગયા છે. તેમના બાંધવ વિમલવિજય હતા ને તે બંનેના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય જયવિજયે સં. ૧૭૩૪ માં દશાડામાં જયવિજયકુંવર–પ્રબંધ ગુજરાતીમાં રમ્યો. (જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ. ૨૭) તે જયવિજયના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિજય સં. ૧૭૮૫ માં રાજનગરમાં રચેલા શાંતિજિન રાસ તેમ જ બીજી અનેક ગુજરાતી પદ્યકૃતિઓના કર્તા થયા. (જુઓ જૈ. ગુ. ક. ૨ પૃ. ૫૪૬) ટીકાકાર રતચંદ્રમણિ. ૧ પરિચય–આ રચંદ્ર ગણિએ પોતાની ટીકાની અંતે પોતાનો પરિચય છેલ્લા ૧૭ શ્લોકમાં એ રીતે આપ્યો છે કેઃ “ શ્રી મહાવીર પ્રભુની પાટ રૂપી કમલને સૂર્યરૂપ શ્રીમતું સુધર્મા ગણધર થયા કે જે પ્રભુની વાણી હજુપણુ પંડિતોના મુખમાં વાસ કરીને પ્રસરી રહી છે (૧), તેની પટ્ટ-પરંપરામાં જગચંદ્ર એ નામના પ્રસિદ્ધ સૂરિ થયા, કે જેમાંથી સાધુનો વિસ્તૃત ખ્યાતિવાલો ગણુ તપાગચ્છ એ નામથી પ્રસિદ્ધિને પામ્યો (૨), તેની પણ પરંપરામાં આનદવિમલ સૂરિ થયા કે જે સાધુકિયામાર્ગનો વિકાસ કરવામાં જગના જનોને | આનંદકારક એવા સૂર્ય જેવા જણાયા. (૩), તેની પણ પાટે પ્રબલ પ્રતાપી વિજયદાન સૂરિ થયા કે જેમના ગુણોના રાશિ (ઢગલા)ને કવિઓ જલના રાશિ (સદ્ધ) સાથે સરખાવે છે (૪), તેની પાટે પ્રાપ્તશ્રી એવા શ્રી હીરવિજય સૂરિ થયા કે જેમણે નરેંદ્રના દેવેન્દ્ર (અકબરે) કરેલી અદ્વિતીય પ્રતિષ્ઠાને નિરંતર પ્રાપ્ત કરી (૫), તેની પાટે યશસ્વી વિજયસેન સૂરિ થયા કે જેઓ ઉત્તમ ભાગ્યવાળા હોઈ Page #142 -------------------------------------------------------------------------- ________________ મા ખ્યા• વનવિ. & ને ૨૨ | & & સ્વબુદ્ધિરૂપી નાવથી જૈનાગમ રૂપી સમુદ્રને તરી ગયા (૬), તેમની પરસેવા વડે ગુરૂભક્ત થઈને જેણે સૂરિ પદ સુલભ કર્યું છે એવા ग्रन्थकाવિજયદેવ સૂરિ તપ ગણુમાં ઉચ્ચતાના સાગર સમાન હાલ વિદ્યમાન છેરાજ્ય કરે છે, પછી ગગનમાં ચંદ્રનું શું કામ છે? (૭) ] રા.િ | ‘(ઉક્ત) શ્રી આનંદવિમલ ગુરૂના શિષ્ય શ્રી સહેજકુશલ નામના ઉપાધ્યાય લંપાક (ક) મતને અંગના મેલની પેઠે તછને નિર્મલ परिचय થયેલા થયા (૮), તેમના મુખ્ય શિષ્ય સકલચંદ્ર નામના વાચકવર થયા કે જેમણે ઉત્તમ વિબુધોને પીવા યોગ્ય એવું વચન રૂપી અમૃત , ચંદ્રની પેઠે વરસાવ્યું (૮), તેમના બહુશિષ્યોમાં મુખ્ય શિષ્ય શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાય ઉદ્દામ ગુણોથી યુક્ત અને શ્રી જિનશાસનના પ્રભા- टीकाकार વક થયા કે જેઓ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિની વૃત્તિ રચવામાં ચતુર હતા અને જેમની બુદ્ધિને ખૂહરપતિ પણ તેમનો યશ વિશ્વમાં પ્રસિદ્ધ रतचन्द्र થયેલો હોઈ ઇચ્છે છે. (૧૦-૧૧) આ ગુણના સાગર ગુરુ (શાંતિચંદ્ર)ના લેશ પ્રસાદને પામીને વાચક રતચંદ્ર પરોપકારાર્થે આ અધ્યાત્મકલ્પદ્રુમવૃત્તિને તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવી કાંતિ ધરાવનાર હાલમાં વિદ્યમાન ગચ્છાધિરાજ વિજયદેવ સૂરિની અનુજ્ઞા લઈને રચી (૧૨-૧૩), સં. ૧૬૭૪ના વર્ષે શુકલ વિજયદશમી (આધિન શુકલ ૧૦) દિને અધ્યાત્મકલ્પદ્રુમની લલિતવૃત્તિ મેં કરી, (૧૪), અધ્યાત્મશાસ્ત્રની એકાગ્ર ચિત્તથી વિવૃતિ કરતાં જે પુણ્ય પ્રાપ્ત થયું તે વડે સંઘોમાં ઉત્તમ કલ્યાણપરંપરા દિને દિને અધિક પ્રવર્તે (૧૫) આ વૃત્તિને મત્સર તજી કૃતજ્ઞ લોકોએ સંશોધવી, ધમપદેશ કરતાં વારંવાર વાંચવી, લખવી અને પ્રવર્તાવવી. (૧૬), અક્ષરોથી ગણતાં બે હજાર ચારસો અને ઓગણસાઠ | લોકથી અધિક પ્રમાણવાળી છે. (૧૭), પછી ગદ્યમાં જણાવે છે કે આ રીતે અધ્યાત્મક૯૫લતા નામની અધ્યાત્મકલ્પદ્રુમની વૃત્તિ પૂરી થઈ. સંવત્ ૧૬% આશ્વિન શુકલ દશમીએ શ્રી સૂરત બંદરે ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિથી અધ્યાત્મકલ્પલતાની રચના થઈ. શ્રી પ્રદ્યુમ્રરીચરિત્ર (૧), શ્રી સમ્યકત્વસંતતિપર સમ્યકત્વરપ્રકાશ નામનો બાલાવબોધ (૨), શ્રી સમવસરણુસ્તવપર બાલાવબોધ (૩), શ્રી હિતોપદેશ કII ૨૨ II (૪)-એ ચાર (ગ્રંથરૂપી) ભાઈઓ સાથે શ્રી ભક્તામરસ્તવ (૧), શ્રી કલ્યાણુમંદિરસ્તવ (૨) શ્રી દેવાપ્રભોસ્તવ (૩), શ્રી ધર્મસ્તવ (), શ્રી કષભવીરસ્તવ (૫), શ્રી કપાસકોષ (૬), શ્રી નૈષધમહાકાવ્ય (૭), શ્રી રઘુવંશમહાકાવ્ય (૮) એ આઠપરની આ વૃત્તિઓરૂપી આઠ & & & & Page #143 -------------------------------------------------------------------------- ________________ બહેનો સાથે રમતી થી અધ્યાત્મકલ્પદ્રુમપરની અધ્યાત્મકલ્પલતા નામની વૃત્તિ વિદ્વાનોના હાથથી ગૃહિત થઈને બહુસંતાનપરંપરાવાળી ! ચિરકાલ સુધી જય પામી.” Sા આ પ્રશસ્તિની પહેલાં બલમાં ઇતિશ્રી લખી છે તેમાંથી વિશેષ એ ખાય છે કે પોતાના ભૂસ શાંતિચંદ્ર તે દીસાસુરુ ઉપાંત વિદ્યા ગુરુ છે, તે ગુરુની રચેલી બુદ્વીપપ્રજ્ઞપ્તિપરની વૃત્તિનું નામ પ્રમેયરશ્નમંજૂષાવૃત્તિ છે અને તેમના પ્રસાદથી અને ગચ્છનાયક વિજયદેવસૂરિ XIકે જેઓ વૃદ્ધિ પામતા સાગરના કમતનું નિવારણુ કરવામાં જગતને ઉપકાર કરનારા છે તેમના પ્રસાદથી પોતે આ વૃત્તિ રચી છે. વળી દરેક અધિકારની પોતાની ટીકા અર્થે પોતે સદગુરુ શાંતિચંદ્ર વાચકરૂપી ક્ષીરસાગરમાંથી પ્રતિષ્ઠા મેળવી છે એમ જાહેર કર્યું છે. આ ટીકાને પૂર્ણ કર્યાના દિવસે જ પૂર્ણ કરેલા સંસ્કૃત પદ્યબંધ પ્રદ્યુમચરિતમાં પણ પોતાની પ્રશસ્તિના લોકો અને આ ટીકાની પ્રશસ્તિના શ્લોકો લગભગ સરખા છે. યત્રતત્ર કવચિત્ ફેરફાર છે. છતાં આ ટક પોતે પ્રથમ કરી અને પ્રધુમચરિત પછી થયું એ દર્શાવતું સ્પષ્ટ સચન પ્રમચરિતને આ અને બીજા ગ્રંથોપરની ટીકાઓના અનુજ ભ્રાતા-ન્હાનો-પછી જન્મેલ જણાવીને કર્યું છે. આ ચરિત તે પોતાનો સ્વતંત્ર ગ્રંથ છે. તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – श्रीवीरशिष्यो गणभृत् सुधर्मा श्रीद्वादशांगीसमलब्धमर्मा । श्रीमत् तपागच्छमहाद्रुमूलमासीद् भवाम्भोनिधियानपात्रम् ॥१॥ आसीद् गुरुस्तस्य परंपरायां साधुक्रियामार्गविकाशभास्वाम् । आनन्दपूर्वो विमलाप्रसूरिर्बुद्ध्या समानीकृतदेवसूरिः॥२॥ तत्पट्टगगनरम-सूरि श्रीविजयदानसूरिवरः । आसीद् भाग्यनिधानं गुणगणनिलयः क्रियापात्रम् ॥ ३ ॥ श्रीहीरविजयसूरिस्तत्पट्टविभूषणं प्रशमसदनम् । आसीन् नरपतिराशिप्रणतशिरोरत्नमौलिकृतचः ॥४॥ तस्याऽपि शिष्यरत्नं स्वस्ति श्रीविजयसेनसूनिवरः । आसीद् लब्धिमहाब्धिः शमरसपात्र जगद्विदितः ॥५॥ सत्पदृवंशमुक्तामणिरिव तेजखितादिगुणयुक्तः । श्रीविजयदेवसूरिः शास्तिता तपाणं मुगुणः ॥ ६ ॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ भी अध्या. धनवि. रख० वृत्ति ग्रन्थका रादिपरिचय ॥३४॥ टीकाकार अन्यो यः सौभाग्यगुणेन स्मारयतितमां च शीलगुणयोगात् । जम्बूस्वामिनमुच्चैः जयतात् श्रीविजयदेवगुरुः ॥ ७ ॥ श्रीआनन्दविमलगुरुशिष्याः श्रीसहजकुशलविबुधवराः । सिद्धान्तहेमनिकषाः बभूवुरुद्दामगुणनिवहाः ॥ ८ ॥ तेषां सुशिष्यमुख्या वाचकवरसकलचन्द्रनामानः । येषां गिरं सुधामिव निपीय भव्याः प्रमोदन्ते ॥ ९॥ श्रीशान्तिचन्द्रा वरवाचकेन्द्राः बभूवुरब्जप्रतिवीरवक्त्राः । शिष्येषु मुख्या बहुषु प्रवीणास्तेषां गुरूणां गुणभाजनानाम् ॥ १० ॥ ___श्रीमजम्बूद्वीपप्रज्ञप्तेः वरवृत्तिरत्नसवितारः । श्रीमत्साहिअकब्बरभूपतिपर्षत्सु लब्धबहुमानाः ॥ ११ ॥ श्रीमजैनप्रवचनप्रभावनाकृत्यकरणविधिदक्षाः । आसन् विद्यादानैः शिष्याणां भूयसां च पूज्यतमाः ॥ १२ ॥ (त्रिभिर्विशेषकम् )। तेषां गुरूणां गुणसागराणां प्रसादलेशं समवाप्य चक्रे । अभ्यर्थितः शिष्यगणैर्विनीतैः वृत्तोत्तमं वाचकरनचन्द्रः ॥ १३ ॥ कृत्वा कृपां मयि बुधैः परिशोधनीयं संशोध्य वीतकलुषं परिवाचनीयम् । अन्योपकारविषये च सुलेखनीयं शिष्यादिपाठनपरैः परिशीलनीयम् ॥ १४ ॥ युगमुनिरसशशि (१६७४) वर्षे मासीषे विजयदशमिका दिवसे । वारे विवौ च विदधे वाचकवर रत्नचन्द्र इति चरितम् ॥ १५॥ त्रिसहस्राः पंचशती पुनरेकोनसप्ततिः श्लोकानाम् । इह सर्वाय वर्णाः षोडश चाधिकाः ग्रन्थानम् ।।-३५६९ श्लोकाः॥ १६ अक्षराः संवत् १६७४ वर्षे आश्विनमासे विजयदशमी दिवसे सुरतबन्दरे महोपाध्याय श्रीरत्नचन्द्रगणिभिः विरचितं प्रद्युम्नचरित्रं संपूर्णम् ।। આમાં પોતાના ગુરુ શાંતિચંદ્ર અકબર બાદશાહના દરબારમાં બહુમાન મેળવનારા, શ્રી જૈનપ્રવચનની પ્રભાવના કરવાની વિધિમાં દક્ષા અને ઘણું શિષ્યોને વિદ્યા આપવાથી પૂજ્યતમ થયેલા હતા એમ જણાવ્યું છે. તદુપરાંત છેલ્લા ૧૭મા સર્વે અંતે ગધમાં એમ વર્ણવ્યું છે) ॥३४॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ Keek see XXX) કે “જેણે શ્રી દિલી દેશમાં ફતેપુરમાં રહેલા પાતસાહ શ્રી અકમ્બરે શ્રી ગુરુદર્શનાર્થે બોલાવેલા ભટ્ટારક શ્રી ૫ શ્રી હીરવિજય સૂરીશ્વરની સાથે વિહાર કર્યો હતો, સ્વયં બનાવેલા “કૃપારસકોશ” ગ્રંથને સંભળાવી પાતસાહ શ્રી અકમ્બરને રંજિત કર્યો હતો, તેની પાસે શ્રી હીર-| વિજય સૂરિના નામે જીજીયા કરના નિવારણનું ફરમાન તથા છ માસ સુધીના જીવોને અભયદાન આપનારું મોટું ફરમાન કરાવેલાં હતાં, | શ્રી જંબદ્વીપપ્રાપ્તિ સૂત્રની પ્રમેયરનમંજૂષા નામની બૃહદવૃત્તિ રચી હતી, અને જેને પાતસાહ શ્રી અકમ્બરે “ઉપાધ્યાય’ પદ અપાવ્યું હતું, તે મહોપાધ્યાય ૫ શ્રી શાંતિચંદ્ર કે જે મહોપાધ્યાય શ્રી ૫ શ્રી શ્રી શ્રી સકલચંદ્ર ગણિના શિષ્ય હતા તેના શિષ્ય મુખ્ય ઉપાધ્યાય શ્રી રત્નચંદ્ર જીગણિએ રચેલા, શ્રી ભક્તામરસ્તવ શ્રી કલ્યાણુમંદિરસ્તવ-શ્રી દેવા પ્રભાસ્તવ-શ્રીમદ્ ધર્મસ્તવ-ભવીરસ્તવ-કૃપારસકોશ અધ્યાત્મકલ્પદ્રુમ શ્રી નૈષધ મહાકાવ્ય-શ્રી રઘુવંશમહાકાવ્ય-એ સર્વપર વૃત્તિઓરૂપી નવ બહેનોના અનુજ ભ્રાતા શ્રી પ્રદ્યુમ્રચરિત્ર મહાકાવ્યમાં વર્ણન કરનારો સત્તરમાં સર્ગ સંપૂર્ણ થયો.” આ પ્રશ્નચરિતને તેના પ્રથમ સર્ગને અને નવમા સને અંતે ઉપરની નવ વૃત્તિઓ ઉપરાંત સમ્યકત્વસંતતિકાપ્રકરણ બાલાવબોધના Sીપણુ ભ્રાતા તરીકે જણાવેલ છે પણ તે ભાઈ નાનો કે મોટો એ કહેલ નથી; એ મોટો જ ગણાય. ની પ્રસ્તુત ટીકાની અંતે ઉક્ત બાલાવબોધ, સમવસરણસ્તવપર બાલાવબોધ, હિતોપદેશ અને પ્રધુમ્રચરિત એમ ચાર ભાઈઓ ગણાવેલ GIછે. હવે ઉક્ત બાલાવબોધની પ્રતને અંતે એમ જણાવેલું છે કેઆવી “-મુનિ-રાજા િવ વવે શુ ત્રયો શી વિસે સૂરતવંદિમુથે ઘરમત સંઘમf ' (જૈન ગૂર્જર કવિઓ ૩, પૃ. ૧૬૦૫) એટલે “સં. ૧૬૭૬ પોષ શુકલ ૧૩ દિને સુરત બંદરમાં પરમહંત શ્રમણ સંઘ હતો ત્યારે. હવે આ ઉક્ત બાલાવબોધનો રચના પૂર્ણ કરી %થયાનો સંવત ગણીએ તો સં. ૧૯૭૪માં પૂર્ણ થયેલા પ્રમચરિત અને પ્રસ્તુત ટીકાના અગ્રજન્મા ભાઈ તરીકે કેમ ગણાય ?–તેનું સમાધાન બે રીતે થઈ શકે–એક તો બન્ને પૂર્ણ થયા તે દરમ્યાન ઉક્ત બાલાવબોધાદિ સાથે સાથે તૈયાર થતા હોય; બીજું ઉક્ત બાલાવબોધનો ઉક્ત, | સંવત્ તેના આદર્શ-લેખનનો ગણવામાં આવે તો પછી વાંધો રહેતો નથી. રતચંદ્ર ગણિ ગ્રંથકાર હતા એટલુંજ નહિ પણ પોતાના પ્રસ્થાના Page #146 -------------------------------------------------------------------------- ________________ શા ખ્યા આદર્શો પોતે જ લખતા. તેમના હસ્તથી સં. ૧૬માં પૂર્ણ કરેલા પ્રદ્યચરિત અને પ્રસ્તુત ટીકાની લખેલી પ્રતો મળે છે એટલું જ નહિ,ION અન્યRવનવિ. પણ ત્યારપછીની આ પ્રસ્તુત ટીકાની પોતાની લખેલી પ્રત પણ મળે છે કે જેની લેખનપુપિકા આ પ્રમાણે છે:–“ë હોદાવા થી ઃિरख० वृत्ति.या१६८२) कार्तिक शुक्ल त्रयोदशी दिने श्रीसान्तलपुरनगरे उपाध्याय श्रीरजचन्द्रगणिभिः लिखितः चिरं जयतु." परिचय વિજયદેવસૂરિએ વિજયસિંહને ઉપાધ્યાયપદ પાટણમાં આપી ત્યાંથી અમદાવાદ થઈને ખંભાત સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કરવા/ છે રૂકIIીખંભાત જઈ પહેલું ચાતુર્માસ કર્યું. સં. ૧૬૭૩ત્યાં પુરપ્રવેશોત્સવ મહારુબરથી જિનદાસ શ્રાવકે કર્યો ને તેમાં તેરસો રૂપીઆ ખર્ચો. ત્યાંalol તે સરિ સ્વર્ગસ્થ આચાર્ય ગુરુ વિજયસેનસૂરિની પાદુક વાંદી પોતાની ત્યાં સુધી વિકૃતિ-વિગય ન લેવાની બાધાથી મુક્ત થયા. આ વખતે रतचन्द्र કરનચંદ્રને ઉપાધ્યાયપદ અને અન્ય સધુઓને પતિપદ આપું.' આ ચાતુર્માસ દરમ્યાન માંડવમeી જહાંગીર બાદશાહનું ત્યાં આવવા ફરમાન આવતાં ચાતુર્માસમાં વિહાર ન કરાય છતાં તે દરમ્યાન વિહાર કરી પોતે સ. ૧૭૩ના આધિન શુકલ ૧૩ ને દિને (તારીખ ૨-૧૦–૧૬૧૭) उपाध्याय માંડવગઢ પહોંચ્યા. આ વખતે તેમની સાથે રવચંદ્ર ઉપાધ્યાય પણ હોવા જ જોઈએ, અને તે વાતને એ રીતે ટેકો મળે છે કે આ ગ્રંથની ટેકાના મંગલાચરણમાં કર્તાએ માંડવગઢના સુપાર્શ્વનાથની સ્તુતિ કરી છે અને વિજયદેવસૂરિનો આદેશ પ્રાપ્ત કરી આની રચના કરી છે એમ જણાવ્યું છે તે પરથી અનુમાન થાય છે કે વિજયદેવરિને માંડવગઢમાં હાંen૨ દશાહે “જહાંગીરી મહાતપા” એ બિરૂદ સં. ૧૬૭૩ના અંતે આપ્યું ત્યારે તેમની સાથે આ ટીકાક્ષર હોય, તે ત્યાં જ આ ચરિતતો માચ્છ કરી ત્યાંથી વિહાર કરી સુરતમાં Sાતે સૂરિ સાથે આવી ચોમાસું કરી આ રીતે અન્ય ગ્રંથ પૂર્ણ કરેલ તે સં. ૧૬૪ વિજયાદશમીએ સમાવિત કર્યા હોય. १ पुः प्रवेशोत्सवे सूरेरेवं श्री जिनदासकः । त्रयोदशशतान्यत्र रूप्यायव्यययत्तरी ॥५६॥ ततः संघेन संयुक्तः समहोत्सवपूर्वक । विजयसेनसूरीन्द्रपादकाब्जमवन्दत ॥ ५ ॥ उपाध्यावपदं श्रीमद् रत्नचन्द्राप सोऽददात् । पंडितपदमन्येभ्यः साधुभ्यव तदोत्सवात् ॥ ५८॥ विकृत्यभिग्रहं पूर्णमपूर्णमिव सोऽकरोत् । विकृतीनां समस्तानां न सदा भोजनादू भर्श ॥ ५९॥ -विजयदेवसरिमाहात्म्यं सर्ग १६ Page #147 -------------------------------------------------------------------------- ________________ આ ઉપાધ્યાયે સુરતમાં ઠીક કાળ ગાળ્યો જણાય છે. સુરતના નિજામપુરામાં ઉપાધ્યાય નેમિસાગરે, જે “હીરવિહાર” અંધાવવાનું મંડાણ છે | કરાવ્યું અને તે તૈયાર થયે સં. ૧૬૭૩ પોષ વદિ ૫ ગુસ્વારે ૫. લાભસાગરે પ્રતિષ્ઠા કરીને “વિહાર” નામ સ્થાપ્યું તેમાં, આચાર્ય હીરવિજય અને વિજયસેન બંનેની પાદુકાની સ્થાપનાની પ્રતિષ્ઠા આ નિચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૬૭૫ વૈશાખ વૃદિ ૮ રવિવારે કરી.' વળી સૂર્યપુરમંડની નવફણા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ તેમણે સં. ૧૬૮ કાર્તિક વદ ૫ ગુરૂવારે સુરતમાં કરી તે નીચેના મને અન્ય તરફથી ત્રુટક મળેલા ને પછી કીકઠાક કરેલા અપરથી જણાય છે – ___'संवत् १६७८ वर्षे कार्तिक बद ५ गुरुवारे पुनर्वसु नक्षत्रे श्रीसुरतबंदरे पातसाहि सलीमशाहि विजयमानराज्यै......शातीय लघुशाखायां मछुआ| भार्या कोडमदे सुत फुलशा भार्या......जिनशासनप्रभावक साधु श्रीनाथा भार्या गंगा सुत सा० सुरणी का. माणिकची पौत्र साहीदास प्रमुख कुटुंबे...... नवफणा-पार्श्वनाथबिंब कारितं प्रतिष्ठितं सुविहिततपा......भट्टारक श्री ५ आनंदविमलसूरि-पट्टालंकार भट्टारक श्री विजयदानसहि-पहप्रकाशक पातसाहि-1 श्रीअकब्बरमहाराज-प्रदत्त-षण्मासिकजीवाऽभय(दान) सकलदेश जीजीयाकरनिवारण (स्फुरन्मान) संलब्धमान श्रीशचुंजयादिकरणावतंसह......सत्प्रभावक alश्री ५ हीरविजयसूरीश्चर-पहप्रभाकरसमान पातसाहिश्रीअकब्बरदत्तबहुमान साहिनीअकबरलब्धजयभट्टारक श्री ५ विजयसेनसूरीश्वर-पहोदयगिरि........ Sતારમન રિ......Frણાદિ ધીરછમદ ......૩viધ્યાય શ્રી પુરૂવંળમિત ” ૧ પારખી લાલા સુત લો, ગોવિંદ પરિખ સુન, વિણ વાવે હૈં કરી, જિનવરની વહે આણ. સાહ સોમછનો સુત ભલે, શુભ નામેં વસ્તુપાલ, હીર જેસિંગની પાદુકા, થાપના દુઈ સુવિશાલ. સંવત સોલ પંચોતરે (૧૬૭૫), વૈશાખ માસ સુવિચાર, અષ્ટમી દિત રાજ્ય શો, શુ વેલા રવિવાર. વાચક માંહિ શિરોમણિ, રણચંદ્ર નિઝાય, કરિઅ પ્રતિષ્ઠા અતિશાલી સંવ મતિ આણંદ થાય. -હરબિહાર ચતવન. કહી ૨૩ થી રક “સૂર્યપુર રાસમાળા'મૃ. ૯૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ થી કથા આ લેખ બરાબર અક્ષરશઃ કાળજીપૂર્વક ઉકેલનારથી લેવાયો નથી અને તૂટક છે છતાં એ સ્પષ્ટ છે કે સં. ૧૬૭૮માં સલીમ એટલે ग्रन्थकाજ xજહાંગીર બાદશાહના સમયમાં વિજયસેનસૂરિના પટ્ટધર (વિજયદેવસૂરિ )ના સમયમાં પ્રસ્તુત ટીકાકારે ઉક્ત પ્રતિષ્ઠા કરી. रादि| આ સં. ૧૯૮ના વર્ષમાં સંગ્રામસર-કથા સુરતમાં રચી કે જેની પોતાના હસ્તાક્ષરે દેવચંદ્ર ગણિના પઠનાર્થે સં. ૧૬૭૮ના પોષશદિ ૨II તવૃત્તિ, परिचय જાંબુધે લખીને પૂર્ણ કરેલી પ્રત વીકાનેરના જયચંદ્રજીના ભંડારમાં પોથી નં. ૬૮માં વિદ્યમાન છે. (જે. ગૂ. ક. ૩ પૃ. ૯૮૯). On Iટા (સુરતમાં રચંદ્ર ગણિએ કરેલી ઉપરની પ્રતિષ્ઠા અને ગ્રંથરચના સંબંધી જુઓ મારો લખેલો “સરતનો ક્રમબદ્ધ જૈન ઇતિહાસ'Iણી टीकाकार પારા ૯, ૨૨ અને ૨૩ કે જે સૂર્યપુરનો સુવર્ણયુગ એ પુસ્તકની પ્રસ્તાવના તરીકે ગત વર્ષમાં જ બહાર પડયો છે). रचन्द्रकृत Sા ૨ તેમના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાય-પોતાના ગુરુ શાંતિચંદ્ર મૂળ સંસારપક્ષે શ્રીમાળી વણિક હતા, પરંતુ તેમનાં માતાપિતા | प्रतिष्ठा-गुरु જન્મસ્થાન, જન્મવર્ષ, દીક્ષા-સ્થાન, દીક્ષાવર્ષ આદિ લબ્ધ નથી. ઈડરની ગાદીએ ઉપર અપાયેલા મુનિસુંદરસૂરિના વૃત્તાંતમાં ઉલ્લેખિત રાવ પુંજા | (પહેલા) પછી અનુક્રમે નારણદાસ (પહેલો), રાવ ભાણુ, સુરજમલજી, ભીમસિંહ, રાયમલજી, ભારમલજી, રાવ પુજોજી (બીજા) આવ્યા शान्तिचन्द्र ને ત્યારપછી રાવ નારણદાસ (બી) ગાદીએ આવ્યો. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતો હતો. શાંતિચંદ્ર ગણિએ આ રાવ નારણુદાસ (બીજા)ની સભાસમક્ષ (સં. ૧૬૩૩ પછી) વાદિભૂષણ નામના દિગંબર સાધુ (કે જેમની પ્રતિમાલેખ સં. ૧૬૬૦નો બુ, ૧ નં. ૧૪૫૧ લાગે છે) સાથે વાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા અને વાગડદેશના ઘાટશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી માલદેવ GI સં. ૧૫૮૮ થી સં. ૧૬૧૮)ના ભત્રીજા રાજા સહસમલની સંમુખ ગુણચંદ્ર નામના દિગંબર ભટ્ટારકને પણું જીવ્યા હતા. ૧ ઋષભદાસના સં. ૧૬૮૫ના હીરવિજયસૂરિ રાસમાં પૃ. ૨૨૧ – કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વસો કહું તેહ, શાંતિચંદ્ર મોટે વિઝાય, શ્રીમાલી વંશે કહેવાય. uિ રૂદ્દા ૨ રાજપવાથ નામના ગ્રંથની હસ્તપ્રત શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય લાલચંદ્ર બીજ શિષ્ય લાભચંદ્રના પડનાર્થે લખી તેની અંત હિસા લેખક પ્રશસ્તિ છે કે – 66-64 65 66-6-6 Page #149 -------------------------------------------------------------------------- ________________ શાંતિચંદ્ર અકબરના ગુણગ્રામ કરનારૂં “પારકોશ' નામનું સંસ્કૃત કાવ્ય રચી તેને હમેશાં સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં, જયા આદિ કર કાઢી નાંખવાનાં તે બાદશાહે જે જે સત્કાર્યો કર્યા તે એમને આભારી છે એમ તે કાવ્યના મૂકેલા છેલ્લા બે શ્લોક ૧૨૬ ને ૧૨૭ થી પોતે જણાવ્યું છે. તેમને હીરવિજયસૂરિ અકબરની પાસે રાખી ગયા હતા; પછી શાંતિચંદ્ર ઉપાધ્યાય અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ગુરુશિષ્ય રહ્યા. સં. ૧૬૪૮માં શાંતિ અમદાવાદ આવી ત્યાંનો સંઘ એકઠો કરી તેમણે ધર્મસાગરજી પાસે બેસવાવાળા ભદુઆ વગેરે બાવન શ્રાવકોને સંઘ બહાર મૂક્યા, અને | સાગરજી પાસેથી મિચ્છામિ દુક્કડ લીધા. (વિજયતિલકસૂરિ-રાસ પ્રસ્તાવના પૃ. ૧૫-૧૬). આ શાંતિચંદ્ર ઉપાધ્યાય સં. ૧૬૬૦ પહેલાં સ્વર્ગસ્થ થયા. (જુઓ પછી) ઉપર જણાવ્યું છે કે રતચંદ્ર પોતાના ગ્રંથો પોતાને હાથે જ લખતા; અન્ય ગ્રંથ પણ તેમણે સ્વહસ્તે લખેલા જોવામાં આવે છે. Iબીજાઓ પાસે લખાવેલી પ્રતોમાં અશુદ્ધિઓ, કૂટક પાઠ અને ભૂલો ઘણા પ્રમાણમાં રહે છે, તેથી વિદ્વાનો પોતાના હસ્તથી લખવાનું , | ખાસ રાખે છે કે જેથી તેવી દશા ગ્રંથની ન થાય. જંબદ્વીપપ્રાપ્તિ કે જેની પર તેમના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાયે વૃત્તિ રચી તેના મૂળની "પ્રતિ સ. ૧૬૩૪ ભાદ્રપદ શુકલ બીજ બુધે અને બે પ્રતો સં. ૧૬૪૫ કૃષ્ણ બીજે રચંદ્ર પોતાની દેખરેખ નીચે લખાવી હતી, इंडरपुराधिप महाराव श्रीनारायणसभासमक्ष वादिभूषणक्षपणकनिराकरिष्णूना, वागडदेशे घाटशिलनगरे योधपुरपति राय मालदेवभ्रातृव्यसहस्र-। मलराज्ञः पुरः पत्रालंबनपुरःसरं क्षपणकभट्टारकगुणचन्द्रजयिनां, इत्थं प्रकारकप्रवचनप्रभावनासमुत्सर्पणविधिवेधसां, महोपाध्याय श्री ५ श्रीशान्तिचन्द्रगणिपादान चरणाम्बुजशृंगायमाणगणिलालचन्द्रेणालेखि । मुनि लाभचन्द्रपठनार्थ ॥ વળી શાંતિચંદ્ર ઉપાધ્યાયના ત્રીજા શિષ્ય નામે અમરચંદ્ર પોતાના સં. ૧૯૭૮માં રચેલા “કલધ્વજ રાસ'ની પ્રશસ્તિમાં જણાવે છે કે – તાસ સીસ વાચકવરૂ, શાંતિચંદ્ર ગુરુ સીહ ૨, સુરગુની પરિ જિણિ વિઘાઈ, રાખી જગમાં લીહ રે; રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયર મઝારિ રે, વાદિષણ દિગપટ જીતી, પામ્યો જયજયકાર રે. (જે. ગુ. ક. ૧ પૃ. ૫૦૭). Page #150 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका रादि परिचय ss રાત ચી અળાની અને સં. ૧૬૪૫ના કાર્તિક શુદિ ૧૧ દિને મેઘદૂત મહાકાવ્યની પ્રત પોતે જાતે લખી હતી તેની અંતે પોતે પોતાના ગુરુ શાંતિચંદ્રનો જ વનવિ. ઐતિહાસિક પરિચય પણ સાથે સાથે જે આપેલ છે તે અત્રે નોંધવા યોગ્ય છે – રત રહી 'संवत् १६४५ वर्षे कार्तिक सुदि ११ दिने लिखितं पातसाहि श्रीअकबर महाराजाधिराजप्रतिबोधक, श्रीहेमचन्द्रसूरिवत् तत्फुरमाणसप्तक(6)नैकदेश समुद्घोषितामारिपटहः, पुनः तत्फुरमानमोचितसकलदेशजीजीआकरः, पातसाहि अकबरो(रानु)गृहीत श्रीहीरविजयसूरिदत्तवाचकपदः, जंबूद्वीपप्रज्ञप्तिवृत्ति+ ૨૭ | કિર્તા મોખાણા શ્રી " ધીરાત્તિવાવિરામણોપાસનસન ઉ૦ લવાળના '(જુઓ પ્રશસ્તિસંગ્રહ પૃ.૧૪૧, ૧૫૫ ને ૧૫૮.)- I જ એટલે કે “અકબર બાદશાહના જે પ્રતિબોધક હતા, તે બાદશાહ પાસેથી સાત ફરમાન મેળવી તે દ્વારા (છ માસની) અમારિનો પડો હેમચંદ્રસૂરિ પેઠે અનેક દેશમાં જેણે વગડાવ્યો હતો, પુનઃ તે પૈકીના ફરમાનથી સકલ દેશને જીજીઆ નામના કરથી મુક્ત જેણે કરાવ્યો હિતો, અને જેને અકબરની પ્રેરણાથી શ્રી હીરવિજયસૂરિએ ઉપાધ્યાયપદ આપ્યું હતું, ને જે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પરની વૃત્તિના રચનાર હતા તે મહોપાધ્યાય શાંતિચંદ્રના ચરણકમલની ઉપાસના કરવામાં રસ લેતા એવા પંડિત રતચંદ્ર ગણિએ આ મેઘદૂતમહાકાવ્યની પ્રતિ લખી. વળી યતિદિનચર્યાની પ્રત પોતે સં. ૧૬૫૨માં દેદીઆસણ ગામમાં લખી છે તેમાં પણ પોતાના ઉક્ત ગુરુનો પરિચય નીચે પ્રમાણે लाभाथ्यो :-संवत् १६५२ वर्षे मार्गशीर्ष बदि शनौ देदीआसणग्रामे सकलभूमंडलपादिशाहि श्रीअकब्बर राजाधिराज प्रतिबोधनप्राप्त स्फुरन्मान बल प्रतिवर्षसमुद्घोषितषाण्मासिकजीवाभयदानपटहक, मुद्गलगृहीतसूर्यपुरमेडतादिमहादंगसंगतजिनचैत्योपाश्रयलौकिककृत्यपोषक, स्फुरन्मानबलोपार्जितशासनोन्नतिक, हिंदुमदिरामदमत्तमठपतिनिधारितसुविहितसंयतपूजासन्मुखादिकार्यप्रवर्तक, जीजीआकरनिवारणप्राप्तमहायशः, महायवनधर्मानुरक्त-सूर्यपुरबंदिराधिपतिवधार्थकनिगडितांगो धर्मवनकृत्यबलवत्तरो, महोपाध्याय श्री ६ शांतिचंद्रगणि शिष्य पंडित रत्नचंद्रगणिवाचनार्थमलेखित ॥ (પ્ર. એ. પૃ. ૧૪૯ નં. ૫૮૭) આ પરથી ગુરુ શાંતિચંદ્રસંબંધી વિશેષમાં જણાય છે કે તેમણે મોગલોએ લીધેલાં સૂરત, મેડતાદિના ગઢોમાં જૈન મંદિરો અને ઉપાશ્રિયોને કરવા સમારવા આદિ-લૌકિક કાર્ય કરી શકાય તે માટે ફરમાન મેળવી શાસનોન્નતિ કરી હતી, હિંદુ મઠપતિ-ધર્માચાર્યોએ સુવિહિત चन्द्र || ૨૦ || Page #151 -------------------------------------------------------------------------- ________________ સંયમીઓ-જૈન સાધુઓનું પૂજા-વંદન નિવાર્યું હતું તે પ્રવર્તાવ્યું હતું, મહા યવન-ઈસ્લામધર્મ સુરત અંદરના અધિપતિ-સૂબા કે ફોજદારથી વિધાર્થ માટે જેમનાં અંગોને બાંધવામાં આવ્યાં હતાં,' (તેને છોડવવા રૂપી) ધર્મકૃત્યમાં બલવત્તર હતા. રત્નચંદ્ર પોતાના દીક્ષાના અને વિદ્યાના ગુરુ શાંતિચંદ્ર ઉ૦ ની ઓળખ આપતાં તેને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના રચનાર તરીકે કહી તે વૃત્તિપરજ ખાસ ભાર મૂકયો છે તેથી તે કૃતિ સંબંધી કંઈક જોઈશું. સુભાગ્યે તેને બે ભાગોમાં શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફડે જાગ્રંથાંક પર અને પ૪માં બહાર પાડી છે. આ વૃત્તિની પહેલાં જંબદ્વીપપ્રજ્ઞપ્તિ પર સં. ૧૬૩૯માં શ્રી હીરવિજયસરિના નામે રચાયેલી વૃત્તિ હિતી, છતાં આ બીજી વૃત્તિ વિનયમાનજીના જમપુર શહીવિકા ( જુઓ તેનું બીજું પત્ર) રચાઈ, એટલે પ્રશ્ન જાઉદભવે છે કે શ્રી હીરવિજયસરિએ શામાટે આ બીજી વૃત્તિ રચવાનો નિર્દેશ કર્યો હશે ? આના ઉત્તરમાં મને જે સૂઝે છે તે નમ્રભાવે જણાવું છું. સં. ૧૬૩૯ની પ્રથમની વૃત્તિ હજી સુધી પ્રકટ થઈ નથી. (આની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાયટી મુંબઈમાં છે. ભાઉ દાજી સંગ્રહ નિં. ૩૦૯માં ૪૫૫ પત્રસંખ્યાની છે તેની પ્રશસ્તિ પ્રો. વેલણકરે તે સંસ્થાના હસ્તગ્રંથસંગ્રહના કરેલા અને મુદ્રિત થયેલા સૂચીપત્રના નં. શા૧૪૫૯માં આપવામાં આવી છે; બીજી પ્રત ૪૫ર પત્રની મુંબઈ સરકારના હસ્તગ્રંથ સંગ્રહ કે જે હાલ પૂનાના ભા રી ઇન્સ્ટિટયુટના IP હસ્તક છે તેમાં ન. ૩૮૨ સને ૧૮૭૯૮ની છે કે જેની પ્રશસ્તિ તે સંગ્રહના પ્રો. કાપડીઆએ કરેલા ને મુદ્રિત થયેલા સૂચીપત્ર ભાગ IR ૧માં પૃ. ૨૨૦માં પણ છપાયેલી છે.) તેમાં એમ જણાવ્યું છે કે તે હીરવિજયસૂરિએ સં. ૧૬૩૯ દિવાળીને દિને રચી અને તેમાં કલ્પ-કો કિરણુવલી પ્રમુખ બહુ શાસ્ત્રના રચનાર સિદ્ધાંતતર્કકાવ્યાદિ વાત્મયરૂપી સમુદ્રમાં મેસસ્પ, અને પરવાદીના ગર્વરૂપી પર્વતને છેદનાર એવા | ૧ સૂરતમાં થયેલી સાગર-વિજયની ચર્ચાને અંગે લખાયેલો પત્ર (વિજયતિલકસૂરિ-રાસ, પ્રસ્તાવના પૃ. ૩૮માં) પ્રકટ થયો છે તેમાં જે જણાવેલું છે સાત ચાલુ ભાષામાં મછીએઃ “અને જેણે અધર્મ કીધો હતો તેને શીખ લાગે તે માટે) નવાબે ઉદયસિંઘ કીકાને ખાસ મરાવી બંદીખાને વાલી સવા મણનીe} એક દંડી પહેરાવી ઘણા માનભ્રષ્ટ તેહને કીધા, સઘળે ગામે ઘણું ફજેત થયા.’ આમાં બતાવેલા ઉદયસિંઘ કીકાને બેડી નાંખેલ હતી તેના સંબંધી આ શાંતિચંદ્રો માટેનો ઉલ્લેખ લાગે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધર્મસાગર નામના વાચકે તેમ જ વાનર ઋષિએ (વિજયવિમલે) તે રચવામાં સહાય આપી. તેમ જ તેનું સંશોધન પાટણમાં તપગચ્છના જીy વિજયસેનસૂરિ, કલ્યાણુવિજયગણિ, કલ્યાણુકુશલ અને લબ્ધિસાગર (ધર્મસાગરના શિષ્ય) એ ચારે કર્યું અને પ્રશસ્તિ હેમવિજયે રચી. જનવિ. રીઆ પરથી કલ્પના થાય છે કે સૂરિના નામે ધર્મસાગર વાચકે વૃત્તિ રચી પણ તે ધર્મસાગરજી ખંડન-શૈલિવાળા હોવાથી રખેને તેમાં બીજાનું રહ૦ થ7. ખંડન કલેશાજનક હોય તેથી યા તો ગ્રંથના ગાંભીર્યને કારણે તેનું સંશોધન ઉપરના વિદ્વાનો પાસે કરાવ્યું હોય. રચ્યા-મિતિ સં. ૧૬૩૮ દીવાળી | परिचय દિન આપી છે જ્યારે હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસે ફતેપુર સીક્રી હતા ને આ પ્રશસ્તિમાં પણું જણાવ્યું છે કે અકબરે તેમને ને ૨૮ બોલાવ્યા અને તેમના ઉપદેશથી અકબરનૃપ કૃપાવાળો થયો ને તેણે “વા જ દિન દેતિ ન થયાંતિ, જે આ વિસરઃ શનિર્લિપુરાગામ . जंबूद्वीप*-પ્રાણીઓ વધ્ય-મારવા યોગ્ય નથી એવા વચન બોલતા એવા અકબરે શમિમાં આગેવાન એવા (હીરસૂરિ)ને ડામર સરોવર આપ્યું-IMER 9 અર્પણ કર્યું, જ્યારે સંશોધન પાટણમાં થયું છે. (રચના ફત્તેપુર સીકીમાં થઈ હોય ને સંશોધન પછી પાટણમાં થયું હોય અને પછી પ્રશસ્તિ રચાઈ હોય એ પણ સંભવિત છે.) આ વૃત્તિની રચના પછી ધર્મસાગરજીની સામે તેમ જ તેના શિષ્યો સામે તેમના ખંડનાત્મક પુસ્તકોથી ખૂબ કોલાહલ થયો અને તેમણે પ્રકટ પણ કર્યું કે ઉક્ત વૃત્તિના રચનાર ધર્મસાગરજી હતા. ધર્મસાગરના રાસ(મારા તરફથી આત્માનંદ-પ્રકાશ ૫. ૨૯ પૃ. ૫૪, ૯૨, બી૧૪૭, ૧૯૫, ૨૧૪ માં પ્રકટ)માં પણ જણાવ્યું છે કે તેમણે જંબુદ્વીપ પન્નતિ સૂત્ર, તેહની વૃત્તિ કરી પવિત્ર; કિરણાવલી કલ્પસૂત્રમાં જાણુઉ, પ્રવચનપરીક્ષા હિઅડઇ આણુઉ. ૧૦૦ તત્ત્વતરંગિણી ગ્રંથ પ્રમુખ, જે વાંચઈ પામીજઇ સુખક એહવા ગ્રંથ કર્યા અનેક, હિઅડઇ આણું વારૂ વિવેક.’ ૧૦૧ આથી હીરવિજયસૂરિએ તે વૃત્તિ પોતાની રચેલી તરીકે સ્વીકારી નહિ હોય, અને તેને સ્થાને નવી વૃત્તિ કરવાનો શાંતિચંદ્ર ઉપાધ્યાયને નિર્દેશ કર્યો હોય એ તદ્દત સંગત છે. ઉક્ત વૃત્તિ પહેલાં પ્રાચીન વૃત્તિ શ્રી મલયગિરિ આચાર્યની વિરચિત હતી. પણ તે “ક્ષતિ હોરેન | ૨૮ દરવાજા'-“હાલ કાલદોષથી વ્યવચ્છિન્ન-અપ્રાપ્ત વિચિછન્ન થઈ છે? તેથી શાંતિચંદ્ર ઉપાધ્યાયે હીરસૂરિના નિર્દેશથી પ્રારંભ કર્યો એમ પોતે આદિમાં જ જણાવ્યું છે. આ વૃત્તિની અંતની પ્રશસ્તિમાં પણ કિસનવિદિતાનુક -ગુરુજને કરેલા અનુગ્રહથી જ સ્વપરહિતાર્થ સં. ૧૬૫૧માં Page #153 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXX અકબરના રાજ્યમાં કરી' એમ કહી આ ઉપાંગ ગંભીર હોવાથી મારી મંદમતિથી સંપ્રદાયના વ્યપાય–લોપથી ને પૂર્વ વૃત્તિની નિવૃત્તિથી આગમાદિથી વિરુદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તે વિદ્વાનોએ આલોચી મારાપર અનુગ્રહ રાખી સંશોધિત કરવું. સર્વે સાધુઓ પ્રસન્ન થાઓ, ખલપુરુષો મારાપર ઢો નહિ. તે સર્વેને અનુક્રમે પ્રીતિથી અને ભીતિથી નમસ્કાર કરૂં છું.' એમ સવિશેષ જણાવ્યું છે, શાંતિચંદ્રની આ વૃત્તિ રચાયા પછી તેનું સંશોધન, શ્રી વિજયસેનસૂરિ ગચ્છનાયક અન્યા ને વિજયદેવસૂરિ તેના પયુવરાજ થયા ત્યારે, વિજયસેનસૂરિની આજ્ઞા પાળવામાં દક્ષ એવા ચાર નિપુણો આ વૃત્તિની શુદ્ધિ કરવા ભેગા થયા. (૧) વિમલહર્ષ ઉપાધ્યાય (૨) સોવિજય ૦ (૩) વાનર ઋષિના એક મુશિષ્ય આનંદવિજય ગણિ ને (૪) કલ્યાણવિજય મહોપાધ્યાયના એક મુખ્યશિષ્ય લાભવિજય ગણિ-એ ચારેએ દોષો નિવારી શિષ્યજનતાને ઇષ્ટ એવી સત્યશ્રી જેવી આ વૃત્તિને સં. ૧૬૬૦માં પુષ્યન્તુવાસરે-પુષ્ય નક્ષત્રમાં મુધવારે-રાધ (વૈશાખ) માસે શુદ્ધ છ દિવસે રાજધન્યપુર (રાધનપુર)માં વિજયસેનસૂરિ પાસે રહી સમગ્ર શુદ્ધ કરી. શાંતિચંદ્ર વાચકના અનેક શિષ્યો હતા તેમાં મણિસમાન તેજચંદ્ર બુધ-પંડિત ગુરુભક્ત હોઈ આ વૃત્તિને અનેકવાર લખી આપવામાં શુદ્ધિગણના આદિ વિધિમાં સહાય આપતા હતા. દૈવવશાત્ આ વૃત્તિના સૂત્રધાર (શ્રી શાંતિચંદ્રજી) ઇંદ્રના અતિથિ એટલે સ્વર્ગસ્થ થતાં તેના મંત્રિ તરીકેની પોતાની ઇચ્છા વિશેષ જ (તેની પ્રવર્ત્તનામાં) છે એ વ્યક્ત થયેલ જોવા માટે કૃપાળુ વિજયસેનસૂરિએ શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્યોમાં બધા શિષ્યસમુદાયમાં મુખ્ય અને ગુરુકાર્ય કરવામાં અગ્રણી એવા પંડિત રત્નચંદ્રને પોતાને હાથે આ વૃત્તિને પ્રવર્તાવવા માટે આપી, અને તે વખતે વિજયદેવસૂરિએ પણ તેને બહુએ સંમત કરી છે એવું પ્રમાણપત્ર આપ્યું. તે બન્ને સૂરિઓએ એમ જણાવ્યુ કે ‘તમે ડાહ્યા રતાણિક-ઝવેરી છો તો પ્રમેયરત્નોના ઇચ્છાવાળા તમો આ જંબૂઢીપપ્રગતિની પ્રમેયરનમંજૂષા ( પ્રમેયરત્નોની પેટી ) નામની વૃત્તિને સંભાળો’. ઉક્ત રત્નચંદ્ર ગણિએ આ વૃત્તિના ઘણા આદર્શો લખ્યા–તેનો શિષ્ય ધનચંદ્ર લિપિકલાવિધિમાં જાગ્રત બુદ્ધિવાળો અને સૂત્રાર્થવિવેચનમાં ચતુર હોઈ તેણે આનો પ્રથમાદશ કર્યો.' આમ ૫૧ શ્લોકોવાળી પ્રશસ્તિમાંથી અત્ર ઉપયોગી ભાગ લીધો છે. ( આ વૃત્તિની હસ્તપ્રત ૩૮૭ પત્રની ભાં. ઇ. પૂના હસ્તકના સરકારી ગ્રંથસંગ્રહમાં નં. ૧૨૪૪ સને ૧૮૮૬૯રની છે કે જેની પ્રશસ્તિ તેના સૂચિગ્રંથ ભાગ ૧ ના રૃ. ૨૨૩ પર છપાઈ છે. ) Page #154 -------------------------------------------------------------------------- ________________ रादि श्री अध्या. | આ વૃત્તિની ગ્રંથકારની પ્રશસ્તિ પછી તેના સં. ૧૬૯ના સંશોધન પ્રવર્તનાદિનું જે વક્તવ્ય છે તે પરથી જણાય છે કે સં. ૧૯૬૦ ग्रन्थका જનવિ. પહેલાં શાંતિચંદ્ર ઉપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો. રહ૦ Jિ આ વૃત્તિ, કૃપારસકોશ (પત્ર ૭ નં. ૧૪૪ જૈનાનંદ સુરત) ઉપરાંત ઉ૦ શાંતિચંદ્ર કવિમદપરિહાર સ્વપત્તવૃત્તિ સહિત શ્રી હીરવિજય-ઠિ परिचय *સૂરિના રાજ્યમાં (પ્ર. કાં. વડોદરા નં. ૯૨૮ તથા ૧૬ પત્રની પ્રત શ્લોકસંખ્યા ૫૭૫ લ. સં. ૧૫૫ નં. ૨૭૦) અને ઋષભવીરસ્તવનસપ્તક | છે |ીપત્ર ૮ ની પ્રત લ. સં. ૧૬૮૧ નં ૮૮૩ હંસ. વડોદરા, ને બીજી દા. ૩ નં. ૧૬ ફોલીઆવાડા ભ. પાટણું ) રચેલ છે. મને લાગે છે કેIdeી | टीकाकार આ છેલ્લી જણાવેલી કૃતિ ઉ શાંતિચંદ્રની ગણવામાં ભૂલ થયેલી લાગે છે, ખરી રીતે તેના શિષ્ય-આપણું ટીકાકાર રચંદ્ર ગણિએ પોતાની જા કૃતિઓ પૈકી એક આજ પણ ગણાવી છે તો તે જ તે હોવી જોઈએ. रनचन्द्रनी ૩ ગુરુ પરંપરા–તપ ગચ્છના હેમવિમલ સૂરિ પાસે ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિવગેરેએ પોતાનો લાંક ગચ્છ તછ દીક્ષા SિIUNNI લીધી, ત્યારે હાનાનું નામ સહજકુશલ રાખ્યું અને તેને સુમતિસાધુ સૂરિના શિષ્ય કુશલમાણિકય પાસે શિષ્ય તરીકે રાખ્યા. તે સહજકુશલે સિદ્ધાંતડુંડી રચી જેમાં જિનમૂર્તિની પૂજા કરવા માટે આગમાદિનાં અનેક પ્રમાણ આપ્યાં છે. તેના એક શિષ્ય સકલચંદ્ર ઉપાધ્યાય થયા કે Sાજમણે પ્રસિદ્ધ સત્તરભેદી પૂજા ગૂજરાતી પદ્યમાં રાગ રાગણીમાં રચી (જૈ. યૂ. ક. ૨, પૃ. ૨૫૭) અને બીજા એક શિષ્ય લક્ષ્મીચિ પણIK હતા. સકલચંદ્ર ઉ ના બે શિષ્ય સુરચંદ્ર ઉ૦ ને શાંતિચંદ્ર ઉ૦; તેમાં સુરચંદ્રના ભાનુચંદ્ર ઉ૦ (તે માટે જુઓ સિધી જૈન ગ્રંથમાળામાં !િ Kાન. ૧૫ નો મેં સંપાદિત કરેલ અંગ્રેજી પ્રસ્તાવનાવાળો સંરકૃત ગ્રંથ ભાનચંદ્ર ચરિત) ને ભાનચંદ્રના શિષ્ય તે ચરિત રચનાર સિદ્ધિચંદ્ર તથાRI બીજા શિષ્યો કે જે સર્વ સંબંધી જુઓ ઉક્ત ચરિતની મારી પ્રસ્તાવના); શાંતિચંદ્રના શિષ્યોઃ—આ રત્નચંદ્ર, અમરચંદ્ર (જે. ગૂ. ક. ૧, ૫૦૬),III 36 કે જેણે સં. ૧૬૬૬ ચૈત્ર સુદ સાતમે રાધનપુરમાં ક્રિયાકલાપ નામના ગ્રંથની પ્રતિ લખી છે કે જે છાણીના મુ. વિ. શાસ્ત્રસંગ્રહમાં છે * ૧ દેવિમરિ –x x ૬૦ દાના ૪૦ શ્રીપતિ - પતિ પ્રમુa કુંપામતનપાર શ્રી દેવિમરિઝર્ષે ગ્રાન્ચન ત્રિથા ચારિત્રમાનો મૂનીવાંતઃ -ધર્મસાગરકૃત તપાગચ્છ પાવલિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ (પ્ર. સં. પૃ.૧૪૭ નં. ૫૭૮), લાલચંદ્ર, (જુઓ પત્ર ૩૬/ર ટિપ્પણી નં.૨) કે જેણે સં. ૧૬૪૮ આસો સુદિ પ બુધવારે મુનિ ધર્મચંદ્ર પઠનાર્થે લખેલી છે “સંખમરણ”ની પત્રની પ્રતિ પાટણ ફોલીયાવાડાના ભંડારમાં છે; તેજચંદ્ર (જુઓ અગાઉ પૃ. ૩૯/૧) તથા હેમચંદ્ર કે જે છેલ્લા બંનેએ રાયપણી) સૂત્રની પત્ર ૪૬ ની પ્રત તથા કલ્પસૂત્રની ૯૩ પત્રની પ્રત ચિકોશમાં મૂકી કે જે હાલ અનુક્રમે વીજાપુરના ભંડારની પોથી ૨૩ અને ભાં. ઈ. માં છે. જો - લાભચંદ્ર (જુઓ પૃ. ૩૬૨ ટિપ્પણી નં.૨ કે જેના શિષ્ય ગજચંદ્ર પં. હીરકલશના સં. ૧૬૨૬ માં રચેલ જોઈસસાર–જ્યોતિષસાર પ્રાકૃત) ગ્રંથની પ્રત સં. ૧૬૫ આસો શુદિ ૪ મંગલે અયાનામાં લખી કે જેની ૫૦ પ્રતની પ્રત કલકત્તા ગુલાબકુમારી લાયબ્રેરીમાં છે. સકલચંદ્ર ઉ૦ ની બીજી શિષ્યપરંપરા સકલચંદ્ર-લક્ષ્મીચંદ્ર-પુણ્યચંદ્ર-વૃદ્ધિચંદ્ર-માનચંદ્ર શિષ્ય તેજચંદ્ર પુણ્યસાર રાસ સ. ૧૭૮૦માં XJરો (જૈ. ગૂ. ક. ૧, પ૯૮ ને ૩, ૧૦૯૧) ઉપર્યુક્ત લક્ષ્મી ચિના વિવેકકુશલ અને વિમલકુશલ કે જે પૈકી વિમલકુલના વિનયકુશલ (જૈ. ગૂ. ક. ૩ પૃ. ૭૪૮), જ્યારે વિવેકકુશલના કીર્તિકુશલ અને ઉદયરુચિ. કીર્તિકુશલના જ્ઞાનકુશલ (જૈ. પૂ. ક, ૨, ૧૭૪); ઉદયરુચિના પુણ્યરુચિ ને હર્ષચચિ તે પૈકી પુણ્યરુચિના | આણંદચિ (જૈ. ગૂ. ક. ૨, ૩૫૪) અને હર્ષચચિના વિદ્યાચિ (જૈ. ગૂ. ક. ૨, ૧૫૯). આ વિદ્યારુચિના લબ્ધિચિ (જૈ. ગૂ. ક. ૨. ૧૫ ને ૩, ૧૧૯૯)-એ પ્રમાણે લક્ષ્મી ચિની શિષ્ય પરંપરા છે. હવે શ્રીપતિ ઋષિની શિષ્ય પરંપરા જોઈએ-શ્રીપતિના જગા ઋષિ છે વિષયના તજનાર ને લોકાગચ્છથી વ્યાપ્ત સૌરાષ્ટ્ર દેશને પ્રતિબોધનાર થયા; જગા ઋષિના સીહવિમલ કે જેમણે હીરવિજય સૂરિના થયેલા પ્રસિદ્ધ શ્રાવક થાનસિંહને તે પહેલાં બોધ આપી અજૈનમાંથી જૈન કર્યો હતો, ને સીહવિમલના દેવવિમલ ગણિ કે જેમણે સંસ્કૃતમાં હીરસૌભાગ્ય કાવ્ય સટીક રચ્યું કે જે પરથી પ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે ગૂ. માં સં. ૧૬૮૫ માં હીરવિજય સૂરિ રાસ રચ્યો. આ સંસ્કૃત મહાકાવ્યને ઉપર જણૂલ અધ્યાત્મકલ્પદ્રુમની ટીકા રચના | ધનવિજય ગણિએ શોધ્યું હતું (જે. સા. સં. ઇતિહાસ પારા ૮૮૨). ષિ ગણુપતના વંશવેલાની ખબર નથી. ૧ શ્રી રવિચંદ્રવાવિરતિ રે નત્યંત વિવુના દેલવંકલકુવા રિતો સૌ તિર્મુમુને ! –શ્રી કાપડીઆ સંપાદિત કેટલૅગ ૨, પૃ. ૮૯. Page #156 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका ઃિ परिचय श्री अध्या. શ્રીપતિ ઋષિની બીજી શિષ્ય પરંપરા એ છે કે શ્રીપતિના હર્ષાબુંદ ગણિ, તેના મહોવિવેકહર્ષ, તેના જયાનંદ ગણિ, તેના ગજાનંદ વનવિ. KIગણિ, તેના રૂપાનંદ ગણિ, તેના હેમાનંદ ગણિ, કે જેના વાચનાર્થે લખાયેલી કલ્પસૂત્રના બાલાવબોધની પ્રત ખેડાના ભંવરમાં છે. જ કIL ૪ શિષ્યો–રવીન્દ્રના શિષ્ય માણિકયચંદ્ર પશુ કલ્યાણુમંદિર સ્તોત્ર પર સં. વૃત્તિ રચેલ છે. (પ્ર. કા.) ' ખેડા સંઘ ભંડારમાં એક નંબરના દાબડામાં મુનિવિમલ શિષ્ય ભાવવિજયે સં. ૧૬૮૮માં શ્રી રોહિણી-શિરોહીમાં રચેલી ઉત્તરાધ્યયન | ૪૦ ||KIસૂત્રપર વૃત્તિની ૫૧૮ પત્રની પ્રતિ છે તેના અંતે લેખક-પ્રશસ્તિ છે કે – સં. ૧૭૨૦ પોષ શુ. ૧૪ શની લિ મહોપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણિ મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિ શિષ્ય પંડિત શ્રી મતિચંદ્ર ગણિ શિષ્ય વિનીતચંદ્રણ લિખિત શ્રી શેખપુરે” આ પરથી સ્પષ્ટ છે કે રત્નચંદ્રને મતિચંદ્ર નામના શિષ્ય હતા ને તે મતિચંદ્રના શિષ્યનું નામ વિનીતચંદ્ર હતું. - ૫ ગ્રંથો તેમણે નવ વૃત્તિઓ સંસ્કૃતમાં બનાવી છે તેમાં પાંચ સ્તવનો પર પાંચ અને ચાર ગ્રંથો પર ચાર. તે પાંચ સ્તવનોનાં નામ (૧) ભક્તામરસ્તવ કે જે માનતુંગ સૂરિએ શ્રી ઋષભદેવ પર રચેલું (૨) કલ્યાણુમંદિર સ્તવ કે જે સિદ્ધસેન દિવાકરે શ્રી પાર્શ્વનાથ પર રચેલું I(૩) દેવા: પ્રભો ! સ્તવ-તપ ગચ્છના શ્રી દેવમન્દર સૂરિ શિષ્ય જયાનન્દ સૂરિએ રચેલું સાધારણુજિનસ્તવ, કે જેની પ્રથમ પંક્તિ na vમો જે વિપિનાકડાનg' છે તેના પ્રથમના બે શબ્દો પરથી દેવાઃ પ્રભો સ્તવ નામ પડ્યું છે. આ સ્તોત્ર એ. ગ્રં. મા. ના જૈનસ્તોત્ર સંગ્રહ ભાગ ૧ પૃ. ૫૭ માં પ્રકટ થયું છે) (૪) શ્રીમદ્દધર્મસ્તવ લોક આઠનું કે જે તપ ગચ્છના સોમપ્રભ સૂરિ કૃત છે કે જેની પ્રથમ પંક્તિ | * પ્રીમ"ર્મ અથમમ મમઃ Hemતેડમ ! પરી' છે. (પ્રકટ પૃ. ૪૩ જૈનસ્તોત્રસંદોહ ભાગ ૧) અને (૫) ઋષભ-વીરસ્ત કે જે તપા| ગચ્છનાયક સોમસુંદર સૂરિ કૃત દશ મલીકનું છે (પ્ર. જનસ્તોત્ર સંગ્રહ ભાગ ૧ પૃ. ૧૬ . જે. બં.), હવે તે ચાર ગ્રંથોનાં નામ-(૧) પારસ કોશ (ઉપર જણાવાઈ ગયેલ અકબર બાદશાહના સ્તુતિગાન રૂપે ગ્રંથકારના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાયે રચેલું ૧૮૨ શ્લોકનું કાવ્ય-શ્રી જિનવિજય સંપાદિત મુદ્રિત) (૨) અધ્યાત્મકપમ (પ્રસ્તુત ગ્રંથ) (૩) નૈષધ મહાકાવ્ય (મહાકવિ શ્રીહર્ષ વિરચિત) અને (૪) રઘુવંશ મહાકાવ્ય I(મહાકવિ કાલિદાસ કૃત) કે જેની અપૂર્ણ પ્રત ભાં. ઈ. માં સન ૧૮૮૭-૯૧ નં. ૪૪૬ની ૩૧. પત્રની પ્રથમના ત્રણ સી અને ચોથા સર્ગના સEAR रवचन्द्रना | शिष्यो ने ग्रन्थो || ૪૦ | Page #157 -------------------------------------------------------------------------- ________________ બે પત્ર પછી અપૂર્ણ છે અને જેમાં જણાવ્યું છે કે શ્રી શાંતિવન પુરોશરાવિન્દ્રમના કિતે પુ છું વિવર ક્રિતિ 1. જપ્રથમનાં બે જન, અને છેલ્લાં બે જૈનેતર, મહાકવિઓનાં રચેલાં કાવ્યો છે. આ પૈકી ઉપરનાં પાંચ સ્તવનો પરની વૃત્તિ તથા ઉપરના ચાર ગ્રંથો હકપૈકી કપાસકોશપર વૃત્તિ અને રઘુવંશ કાવ્ય પરની સંપૂર્ણ વૃત્તિ ઉપલબ્ધ હોય એમ જાણ્યામાં નથી. પ્રસ્તુત અધ્યાત્મકલ્પદ્રુમ પરની વૃત્તિની બેિ પ્રતો (૧) ગ્રં. ૨૪૫૪ પત્ર ૬૨ પંક્તિ ૧૫ લ. સં. ૧૬૮૩ ની તથા બીજી પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં છે (કિલહોંને રીપોર્ટ સને ૧૮૮૦ થી ૧૮૮૧ નં. ૩૬૧ લ. સ. ૧૬૮૩; સને ૧૮૮૭–૯૧ નં. ૧૦૭૩) તથા પત્ર ૬૨ ની નં. ૫૩૮ વીજાપુર જ્ઞાન ભંડારમાં છે. નૈષધમહાકાવ્યની વિવૃત્તિ અથવા શ્રીહર્ષકાવ્ય વિવૃત્તિ-સં. ૧૭૧૩ મm૦ જી. વાણા ગામે પં. નવિનય શિવ પૂજન ૪િ૦ ઉં. વાહિનીનિ શિથ વનવિન રિવ્ય હર્ષવિના શિષ્ય પ્રતિથિનાર્થ એ લખ્યાસંવત વાળી ૨૮પ પત્રની પ્રત દોશીવાડા વીજાપુરમાંના વિમલગ૭ ભંડારના દાબડા બીજામાં મેં જોઈ છે અને તે કાવ્યના સર્ગ ૧૧, ૨૦ થી ૨૨ ની ટીકાની સં. ૧૬૬૮ માં લખાયેલી પ્રત ભાં. ઈ. માં સને ૧૮૮૪-૮૪ના નં. ૩૬૮ ની છે. આ ટીકામાં પણ અધ્યાત્મકલ્પકમની ટીકામાં દરેક અધિકાર અંતે આપે છે તેમ પોતાના ગુરૂનું નામ તે પ્રતના પત્ર ર૭૧ માં બતાવ્યું છે કે – શ્રી રાજતિવારવાવહુig,-- પતિદવિવોત્તમલવરના શ્રી નૈષધીય તે તેમ ટી, ર્ધિાઃ સમાણિમિતાનિ હf gવ છે આની Jસહોદરા અથવા લધુભગિની તરીકે રઘુવંશ ટીકાને પોતે તે ટીકામાં જણાવેલ છેઃ श्री शान्तिचन्द्रवरवाचकदुग्धसिन्धु,-लब्धप्रतिष्ठविबुधोत्तम रवचन्द्रः । काम्ये सहस्रकिरणोनववंशवृत्ते, शिष्यप्रबोधविधये कुरुते स्म टीका ॥१॥ तस्यां सदन्वयनिरूपणबंधुरायां संक्षिप्तशब्दततवाच्यविचारणायां । श्री नैषधीय विवृतेश्च सहोदरायां मार्गोगमत् प्रथमता प्रथितः सदर्थः ॥ २॥ ઉપરની સર્વ વૃત્તિઓ રચાઈ ગયા પછી (૧૦) પ્રદ્યમ ચરિત રસું જણાય છે કારણ કે તે નવ વૃત્તિઓને બહેનો જણાવી તેમના Sીનાનાભાઈ તરીકે તે ચરિતને કર્તાએ ઓળખાવ્યું છે. અધ્યાત્મકલ્પદ્રુમ પરની વૃત્તિનો અને આ ચરિતનો પૂર્ણ કર્યાનો સંવત, તિથિ, સ્થાન વગેરે એક જ એટલે સં. ૧૬૭૪ આધિન શુકલ દશમી-વિજયાદશમી સુરત બંદરે આપેલ છે, તે બંને એક કાલે સમર્થિત કર્યા જ લાગે છે. તે ચરિતને તેના પ્રથમ રાત્રે અંતે તેમના બીજા ગ્રંથ નામે સમ્યકત્વસંતતિકા પ્રકરણ પરના (ગૃહ) બાલાવબોધના ભ્રાતા Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. તરીકે ઓળખાવેલ છે, તેથી તે બાલાવબોધ પણ પ્રશ્નચરિત પહેલાં રચાયો જણાય છે. આ ચરિત સં. ૧૯૭૪માં બી. બી. ઍડ | ग्रन्थकाधनवि. જામહાશયાનાં મંડલીતરફથી પં. બહેચરદાસથી સંશોધિત થઈને બહાર પડી ગયું છે, અને તેની સં. ૧૬૮૦ વર્ષે માર્ગશિરો વદિ ૧૪ બુધે* રાઃિ૪૦ વૃત્તિ લેખિતે સ્તબ્લતીર્થે હસ્તપ્રતનો ઉલ્લેખ વેબરના કેટલોગના નં. ૧૯૯૧માં કરેલો છે તથા બીજી હસ્તપ્રત પત્ર ૧૨૫ની નં. ૬૪ વીજાપુરજ્ઞાનમંદિરમાં છે. परिचय તેમાં પ્રધાનપણે શ્રી કૃષ્ણના પુત્ર પ્રશ્નનું વર્ણન છે. સ્થલે સ્થલે સૌરાષ્ટ્ર આદિ દેશોનું, દ્વારિકાદિ નગરીનું, વિવિધવન પર્વત સરો- टीकाकार વરાદિનું વર્ણન આવે છે. રુકિમણી-સત્યભામા વગેરે કૃષ્ણપત્રીઓના જીવનનું આલેખન, ક્યાંક પ્રવાસ-ચાત્રાદિનું, કયાંક યુદ્ધાદિનું, કયાંક रत्नचन्द्रकृत વિસન્ત-મદન-રતિ-વિચિત્ર જનકેલિનું, વર્ણન છે, કયાંક જવા આવવામાં શકુનો, અંગફુરણો ને તેનાં ફલ બતાવ્યાં છે. આમ કવિએ આ ग्रन्थो | કાવ્યમાં વિવિધ, વિચિત્ર અને હૃદયંગમ એવું સર્વ રસથી રચેલું શ્રી પ્રદ્યુમનું શાબ્દિક ચિત્ર ચિત્રકારના પાર્થિવ ચિત્ર જેવું ચિતરેલું છે. (બીજું પ્રમચરિત મહાકાવ્ય ૮ સર્ગનું તપાગચ્છના હેમસોમ સૂરિના રાજ્ય સં. ૧૬૮૧ આશ્વિન પદ ૫ સુરેજ્યવારે-ગુરૂવારે રવસિંહે રચેલું મળે છે. પીટ. ૬ નં. ૬ પૃ. ૧૬૩) (૧૧) સમ્યકવસતિ-સપ્તતિકા એ ગ્રંથ મૂળ પ્રાકૃતમાં છે કે તે પર વૃત્તિ સંધતિલક સૂરિએ છJસં. ૧૪૨૨ માં રચી છે તેના પર પોતે કરેલા ગુજરાતી બાલાવબોધનું નામ સમ્યકતપ્રકાશ આપ્યું છે. તેની સં. ૧૬૭૬ ની સુરત બંદરમાં જાડી લખેલી ૧૭ર પત્રની પ્રત પાલણપુરના ડાયરાના ભંવરમાં છે. તેની બીજી પ્રતો માટે જુઓ મારો “જૈન ગૂર્જરકવિઓ' ભાગ ૩ પૃ. ૧૬૯૫ (૧૨) હાસમવસરણસ્તવ પર પણ બાલાવબોધ રચ્યો. (આ કયાં ઉપલબ્ધ છે તે જણાયું નથી) (૧૭) હિતોપદેશ આ તેરેનો ઉલ્લેખ કર્તાએ તેની અત્ર આપેલી અધ્યામકલ્પલતા નામની ટીકાને અંતે કર્યો છે. આ પૈકી છેલ્લા ગ્રંથ હિતોપદેશનું બીજું નામ મુમતાહિવિષાંગુલિ કે જેમાં ધર્મસાગરજીના મંતવ્યો-મતનું બરાબર ખંડન સંસ્કૃતમાં કરેલું છે; તેની હસ્તપ્રત લીંબડી ભંડારમાં ન. ૧૧% ની ૫૧૮ શ્લોક |ી છ? . Uસંખ્યાનાં ૧૫ પત્રની છે કે જેની રચનાની સાલ તેના સૂચીપત્રકમાં તેમજ જૈન ગ્રન્થાવલીના પૃ. ૧૫૯ માં સં. ૧૬૭૭ આપેલી છે; કદાચ Nીતે સંવત લખ્યા-રસંવત હોય. પ્રશસ્તિસંગ્રહમાં નં. ૧૬૦ પૃ. ૧૮૦માં ઉલ્લેખિત હિતોપદેશ આ ગ્રંથ જ હોય એમ લાગે છે, કારણ કે તેની અંતે Page #159 -------------------------------------------------------------------------- ________________ સાગર પક્ષના મુક્તિસાગરની સં. ૧૬૮૧ ની ઉપયોગી ઐતિહાસિક હકીકત જણાવી છે. (પ્રશસ્તિસંગ્રહમાં સંગ્રહકારે લહિઆની પ્રશસ્તિ પર જ ભાર મૂકી તેજ આપી છે, જ્યારે મૂળ ગ્રંથ કેનો રચેલો, તેની પ્રત કેટલાં પત્રોની- એ આવશ્યક વિગતો સંબંધી એક અક્ષર નથી જણાવ્યો, એ તે સંગ્રહની મોટી તૂટી છે.) મારા જૈ. સા. સં. ઇતિહાસના પારા ૮૮૦માં આ મુમતાહિવિષજાંગુલિને સ્વતંત્ર ગ્રંથ તરીકે સં. ૧૬૭૯માં રચેલ જણાવેલ છે તે સંવત બરાબર નથી. સં. ૧૬૭૮માં સુરતમાં સંગ્રામસૂર કથા રચેલી તેનો ઉલ્લેખ ઉપર થઈ ગયો છે. પદ્મપ્રભસૂરિ કત ભુવનદીપક ઉપર રત્નચંદ્ર કૃત બાલાવબોધ (પી. ૧ નં. ૩૧૦ પૃ. ૧૨૮)ની પ્રત બતાવી છે તેના કર્તા રત્નચંદ્ર માંડવ્યપુર ગચ્છના યાદવ (દેવાનંદ) આચાર્યના શિષ્ય અને ૧૦૮ પ્રકરણના કાઁ મહાકવિ પંડિત રત્નચંદ્ર છે કે જેણે નંદિતાય છંદસૂત્ર ૫ર ટીકા (પી. ૩ ૫.Ie} ૨૨૪) રચી-એટલે આ રવચંદ્રથી ભિન્ન છે. આ“રવચંદ્રની રઘુવંશ અને નૈષધીય પરની ટીકાઓની તારીખો- સને ૧૬૧૨ અને ૧૬૨૭ વચ્ચે ' એ નામનો પી. કે. ગોડેએ લખેલો અંગ્રેજી ટૂંકો લેખ જુઓ ઍનસ ભાં. ઓ. પી. ઈ. વ. ૧૩ પૃ. ૯૪. આપણા આ રચંકે સંસ્કૃતમાં પદ્ય ને ગદ્ય લખ્યું કે ગુજરાતીમાં ગદ્ય લખ્યું, તો પછી તેણે ગુજરાતીમાં પથ પણું લખ્યું હોવું. જોઈએ, પણ તેની પદ્યકૃતિ ગૂજરાતીમાં એકે જોવામાં આવી નહોતી, અને તેથી “જૈન ગૂર્જર કવિઓના મારા પુસ્તકમાં ગૂડ કવિ તરીકે નોંધાયેલ નથી. હમણાં સુભાગ્યે તેમનું ઉલું એક ઐતિહાસિક ગૂ૦ કાવ્ય નામે પડધરી પ્રાસાદ બિંબ-પઇસારાધિકાર સ્તવન’ ૩૧ કડીનાદી શ્રી જિનવિજયજીએ પૂરા પાડેલ ચૈત્ય પરિપાટી-સંગ્રહમાંથી મળી આવ્યું. હું પડધરીમાં સં. ૧૯૯૬ના કાર્તિક માસમાં એક સ્વજનના લગ્નમાં | ગયો હતો ત્યારે તેના ગઢમાં એક ભવ્ય મનોહર મંદિરનો અખંડ અવશેષ બારણુ-બંધ જોવામાં આવતાં તેની કરણી માંડણી ચિહ્નો પરથી તે એક જૈન મંદિર હોવું જોઈએ એમ મને ચોક્કસ લાગ્યું, પણ તેના દ્વાર ઉઘડાવી જોતાં મૂર્તિ કે શિલાલેખ નહોતો એટલે નિરાશ થયોહવે આ મંદિર સંબંધી ઉક્ત સ્તવન માહિતી આપે છે એ જાણી વધુ આનંદ થાય છે. | તેનો સાર એ છે કે -આદિ જિન પ્રમુખ ૨૪ જિન, અને તેમના ૧૪૫૨ ગણધર, તથા સરસ્વતી દેવીને પ્રણમી ક્યાં બે ગામોમાં આદિ જિન અને શાંતિ જિનના પ્રાસાદ થયા અને તે બે ગામોની ઉત્પત્તિ, કયા ગામથી આવીને કયા રાજાના પ્રધાનોએ તે પ્રાસાદ કરાવ્યા તેનાં નામ Page #160 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધનવિ. રત્ન વૃત્તિ. ॥ ૪૨ ॥ જણાવીશ. તપ ગચ્છના રાજા વિજયસેનસૂરિનો વાસક્ષેપ શિરે ધરનારા તે ઉદાર વકો હતા. (કડી ૧ થી ૫) કચ્છની ભદ્રેશ્વર નગરીમાં જામ રાવલ રાજાનો મંત્રી પેથો હતો. એક દિન સ્વમમાં દેવ આવી હાલાર દેશ સ્થાપવાનું કહેતાં તે રાજાએ સં. ૧૫૬ના શ્રાવણ શુદિ આઠમ ને રવિવારે ચાતે દિને નવાનગર વસાવ્યું. (૬) 'જામ રાવલની પાટે જામ વિભો આવ્યો. મંત્રી પેથાને બે સ્ત્રી નામે પ્રેમલાદે અને રીડી હતી. પ્રેમલાદેથી બે પુત્રરત્ન નામે યાદવ અને જગમાલ થયા ને તે બંને વિભા જામના મંત્રી હતા. બંને ધર્મપરાયણ શ્રાવકો હતા— તેમણે પડધરી નગર વસાવી તેમાં શ્રાવક લોકને વસાવ્યા. તેમનું ગોત્ર ભણશાલી હતું. યાદવને અહિવદે અને જગમાલને દાડમદે નામની પત્ની હતી. અહિવદેએ ભણુશાલી આણંદ અને અખજી એ બે પુત્રોને જન્મ આપ્યો. (૮) ૧ જામ રાવળ-કચ્છમાંથી ચાર હજારની ફોજ લઈ ઇ. સ. ૧૫૩૫-૩૬ તથા ૧૫૩૭માં સોરઠ ઉપર સ્વારી કરી દેદા તથા ચાવડાઓ પાસેથી જોડીઆ તથા આમરણ પરગણાં, જેઠવાઓ પાસેથી નાગની અંદર, ને વાઘેલો પાસેથી ખંભાળીઆ પરગણું જીતી લઈ ઇ. સ. ૧૫૪૦માં નવાનગર વસાવ્યું. તાબે કરેલ જમીનનું નામ જેના વંશમાં પોતે થયો તે ગજણના દીકરા હાલો પરથી હાલાવાડ-હાલાર પાડ્યું. (કાઠિયાવાડ સર્વે સંગ્રહ પૃ. ૪૫૩, કચ્છ દેશનો ઇતિહાસ પૃ. ૩૭) પછી તેનો પુત્ર જામ વિભોજી ગાદીપર ઈ. સ. ૧૫૬૨માં બેઠો ને ૧૫૬૯માં મરણ પામ્યો. તેનો પુત્ર શત્રુશલ્ય-સતરસાલ–સતો નમસતાજી પોતાના પિતાની પાટે બેઠો. સન ૧૫૭૩માં અકબરે ગુજરાત સર કર્યું. તેના સુલતાન મુઝરે ભાગી સતાજીની સહાય માગી. અકબરના સૂબા અજીઝ કોકાએ ચડાઈ કરી—સં. ૧૫૯૧–૨માં ધ્રોળ પાસે ભૂચર મોરીમાં યુદ્ધ થયું. (આ યુદ્ધ માટે જુઓ ‘ સાહિત્ય ’ ૧૯૩૩ ફેબ્રુ. અંક પૃ. ૯૪ ) સતાજીને ભાગવું પડ્યું; સૌરાષ્ટ્ર અકબરના તાબામાં આવ્યું. પછીના વર્ષે આખરે સુલેહ થઈ. જામસતોજી સને ૧૬૦૮માં (સં. ૧૬૬૫માં) મરણ પામ્યો. ઉક્ત અઝ કોકા–આજમખાન સાથે જામ સતાની લડાઈ સંબંધી જીઓ ઋષભદાસ કૃત હીરવિજયસૂરિ રાસ. પૃ. ૧૭૪. આ શત્રુશલ્યના રાજકવિ શ્રીકંઠે મુખ્યપણે નાટ્ય, સંગીત ચર્ચતો ગ્રંથ નામે રસકૌમુદી (ભાં. ઇ. નં. ૩૦૩ સને ૧૮૮૧-૮૧) રચ્યો છે. તેમાં તે રાજાએ દ્વારકાને કરથી મુક્ત કરી હતી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. (જુઓ અનલ્સ ભાં. ઇ. વાઁ. ૧૨ પૃ. ૨૦૨) ग्रन्थका રવિ परिचय पडघरीनुं जिनमन्दिर ॥ ૪૨ ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ રાજપદ-પરંપરાએ જામ સતો આવ્યો ને તેના મંત્રીઓ ઉક્ત આણંદ ને અબજી' હતા કે જે વિજયસેનસૂરિની આજ્ઞામાં રહેનારા સાચા શ્રાવક હતા. તેમણે પડધરીમાં જૈન પ્રાસાદ કરાવવા મૂહુર્ત જોવરાવી સં. ૧૬૬૧ માગશિર વદિ બીજ બુધવારે ખાત-મૂહર્ત કર્યું - જાપાયો નાંખ્યો. (૯) ઉ. પાયા વાળો, અને થંભો, કોરણી, પૂતળીઓ, અને શિખર વાળો મોટો પ્રાસાદ થયો તેમાં આણંદ મત્રીના પુત્ર શ્રી જીવરાજ' અને મેઘરાજે ઘણી મહેનત લીધી. (૧૦) સુવિહિત સાધુઓ આવ્યા, મોટા મંડપો કીધા, આવેલા સંઘોને ઉતારી દીધા. ભોજનાદિ સમારંભ થયા વગેરે વગેરે. ભણસાલી આણંદની પની ચાંપાના નામે મુનિસુવ્રત જિનની મોટી પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૪ (વેદ ૨સ તુ ચંદ્રમા) માઘ શુદિ ૧૦ શનિવારે બ્રહ્મા યોગે રોહિણી મીન લગ્ન પ્રથમ પહોરે બિંબનો પ્રવેશ કર્યો. (૧૪) રથ યાત્રા નીકળી. ભણશાલી આણંદના નામથી કરાવેલી શાંતિ જિનની આ ડાપ્રતિમા. ભણશાલી અબજીની ગૃહિણી નવરંગના નામથી કરાવેલી મુનિસુવ્રત જિનની પ્રતિમા, રાજવાહનમાં લઈ ફેરવીને બંનેને દેહરામાં ! પધરાવી. ઉક્ત જીવરાજ અને મેઘરાજ તેમ જ શવરાજએ કુલદીપક પુત્રોએ નવાનગરમાં આદીશ્વરનો પ્રાસાદ ઘણું દ્રવ્ય ખરચી. કરાવ્યો. (૩૦) તપગચ્છાચાર્ય વિજયસેનસૂરિના સમયમાં અકબર સુલતાનનો રંજક વાચક શાંતિચંદ્રના શિષ્ય રતનચંદનચંદ્ર (કે જેઓ તે પ્રાસાદમાં બબ પ્રવેશ કર્યો તે વખતે હાજર હોવા જોઈએ) સુકવિ કહે છે કે ઋષભ અને શાંતિ જિનૈદ્રને ભવિકો! વંદન કરો. (૩૧) આ પછી ગધમાં જણાવેલું છે કે “નવાનગરમાં ઇંદ્ર લીલો વિજય ભૂષણ પ્રાસાદ ૪૨ ગજ ઉંચો અને ૨૧ ગજ પહોળો ને ૪૫ ગજ લાંબો છે. (આમાં જામની વંશપરંપરાથી મંત્રીપદું વંશપરંપરાનું કરનાર જૈન શ્રાવકોનું ટુંક વર્ણન આવે છે. આ રીતે બીજાં દિશી રાજ્યોના ઇતિહાસ ફેરવશું તો ત્યાં પણુ મંત્રી તરીકે જૈન શ્રાવકોએ અગ્રભાગ લીધેલો જણાશે.) ઉક્ત વિજયસેનસૂરિના મેરૂવિજય નામના શિષ્ય એક “શાંતિજિન-પાવૅજિન સ્તવન’ ૧૫ કડીનું રચ્યું છે તેમાંથી જણાય છે કે શાંતિનાથ સાથે પાર્શ્વજિનની પણ પ્રતિમા ૧ હીરવિજયસૂરિના નવાનગરમાંના બે શ્રાવકોનાં નામ કવિ ઝવભદાસ પોતાના સં. ૧૬૮૫ના હીરવિજયસૂરિના રાસમાં આપે છે કે “અબજભણસાલી . ઇ.૮Sજીવરાજ, નવાનગરમાં તેની લાજ”-y. ૨૮૩, તે સુરિ સં. ૧૯૫૧માં સ્વર્ગસ્થ થતાં તેની પાટે આવેલા વિજયસેનસૂરિના તે બંને આસાવ શિષ્યો થયા. - 66 666-8 - 6 Page #162 -------------------------------------------------------------------------- ________________ कल्पद्रुमनो શ્રી વાળા કપડધરીમાં હતી. “સમ સત શાંતિ કરો મુખવાસ, મંડણે પડધરિ પુરવર પાસ, દોવિઅ યુણિઆ *િ ઈમ ભત્તિ, પદવી પામું જય જસ | ग्रन्थकाવનવિ. ના જુત્તિ'. રનચંદ્રજીની આ ગૂજરાતી પદ્યકૃતિ આના પરિશિષ્ટમાં આપવામાં આવી છે. रादिઉત્તર ગ્રન્થ અધ્યાત્મક૯૫કુમ, परिचय આ ગ્રંથ સોળ અધિકારનો સંકલિત ગ્રંથ છે, પૃથક પૃથક વિષય પર જુદે જુદે સમયે રચેલા શ્લોકોને એક સાથે જોડી કરેલો ગ્રંથ | શરૂ IIનથી. એ સોળ અધિકારો ગ્રંથકારે ગ્રંથનો આરંભ કરતાં પ્રથમાધિકારે શ્લોક ૩-૪માં સ્પષ્ટ સૂચિત કર્યા છે – अध्यात्म હે મોક્ષાર્થી મુમુક્ષ! તું સમતાવિષે તલ્લીન ચિત્તવાળો થા, સ્ત્રી, સંતાન, ધન, દેહ ઉપરથી મમતા મૂકી દે, વિષયો અને કષાયોને તાબે ન થા, શાસ્ત્રના ગુણોથી ચિત્તને વશ કરશાસ્રરૂપી દોરડાથી ચિત્તને બાંધ, વૈરાગ્યવડે શુદ્ધ ધર્મ આચર, દેવ આદિ અર્થાત્ દેવગુર परिचय ધિર્મનો જાણનાર, વિરતિધારી, સંવરવાન, શુભ વૃત્તિવાળો થા–એ પ્રમાણે સમતાના રહસ્યને ભજ.” આ પરથી સમતા, મમતાયાગ, અપચમમતાત્યાગ, ધનમમતાત્યાગ, દેહમમતાત્યાગ, વિષય ને પ્રમાદનો ત્યાગ, કષાયનિગ્રહ, શાક | હાગણો અને ગતિચતુષ્ક, ચિત્તદમન, વૈરાગ્ય, ધર્મશુદ્ધિ, દેવગુરૂધર્મશદ્ધિ, યતિશિક્ષ, મિથ્યાવાદિનો સંવર, શુભવૃત્તિ, ને સામ્યસર્વસ્વ એમ સોળ અધિકાર પાડયા છે અને તે દરેકનું શ્લોકબદ્ધ વર્ણન-નિરૂપણ કરી બોધ આપ્યો છે. શ્રી મોતીચંદભાઈ કહે છે કે “મને એમ લાગે છે કે સૂરિ મહારાજે ઉપદેશ-રનાકર વગેરે ગ્રંથો બનાવ્યા પછી જીન્દગીના છેવટના Aિભાગમાં પોતાના અનુભવનું રહસ્ય આ ગ્રંથદ્વારા બહાર પાડ્યું છે, અને આ ગ્રન્થના શ્લોકો એક સાથે નહિ, પણ જ્યારે જ્યારે મનમાંથી કુરણ થઈ હશે ત્યારે લખ્યા હશે એમ જણાય છે. મારી માન્યતા પ્રમાણે આ ગ્રંથ સં. ૧૪૭૫થી ૧૫૦૦ સુધીમાં કકડે કકડે લખાયો હશે એમ લાગે છે” (બીજી આવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૬૧૬૨–આમાં જે અનુમાન કર્યા છે તે જ બરાબર નથી તેથી ફલિત નિર્ણય અમાન્ય કરે છે-ઉપદેશરનાકર ૫છી આ ગ્રંથની રચના થઈ નથી–ઉલટું તેની પહેલાં થઈ છે; વળી ઉપદેશરનાકર એક સરખી શૈલી બતાવી એક વિષયને એક છેડા સુધી નિયમસર લખ્યો છે, તેમ આ અધ્યાત્મકલ્પદ્રુમમાં નથી બન્યું એમ નથી. આ ગ્રંથના સોળ અધિકાર Page #163 -------------------------------------------------------------------------- ________________ એક પછી ક્રમાનુસાર લખાયા છે–જોડાયા છે અને તે ગ્રંથ તૈયાર થયા પછી ઉપદેશરનાકર રચાયો છે કારણ કે બીજા સ્ત્રી મમત્વમોચ નાધિકારનો બીજો મWિHATબવલામણ7 શ્લોક ઉ. ૨. પત્ર ૨૦૨માં, ચોથા ધનમમત્વમોચનાધિકારનો બીજો નિશ્ચિામણુજા(રાળ || જીસ્લોક અને પાંચમો ફેરવાતુથનધાન્યવા: શ્લોક ઉ. ૨. પત્ર ૨૦૪માં અને તેનો ચોથો વિતવાદમાં અનાજનો જ લોક ઉ.૨. પત્ર ૧૩૩ માં,IS, થિી પાંચમા દેહમમત્વમોચનાધિકારના શ્લોક ૪,૫ને ૬ ઉ. ૨. પત્ર ર૦૩માં, અષ્ટમ શાસ્ત્રગુણાધિકારનો ૧૪મો પણ મીમીયમમવેર લોક ઉ. ૨ પત્ર છે ૧૪૯માં, અગીઆરમાં ધર્મશુદ્ધયુપદેશાધિકારનો બીજો ચિચમાર્થવાદો શ્લોક ઉ. ૨. પત્ર ૧૬૧માં ગ્રંથકારે “ મરચુ, તથા શાળા-| ભારતનેડારિ, અવોરા ૪ તબાડMામewાડ' એટલે “અમે પણ કહ્યું હતું કે, તથા અધ્યાત્મકલ્પદ્રુમમાં અમે ગાયું હવું બોલ્યા IPL હતા” એમ જણાવીને અવતાર્યા છે એટલું જ નહિ પણ ઉ. ૨. ના પત્ર ૨૦૪માં બે શ્લોકનાં અવતરણું આપી એ પણ જણાવી દીધું છે કે gયાવિવિહારડારમHકુમાર:-ઈત્યાદિ વિસ્તાર અધ્યાત્મકલ્પદ્રુમમાંથી જાણવો.” આ પરથી સ્પષ્ટ જણાય છે કે અધ્યાત્મકલ્પદ્રુમ સંપૂર્ણ તૈયાર કર્યા પછી જ ઉપદેશરનાકરમાં તેનો આધાર આપી વધુ વિસ્તાર માટે તે ગ્રંથમાં જોઈ લેવા ગ્રંથકાર જણાવી શક્યા છે. ગ્રંથકાર તાર્દિક તર્કવિદ્યામાં નિષ્ણાત હોવા છતાં તેના સર્વ અધિકારોમાં મૂકેલા શ્લોકો એક પછી એક ઉત્તરોત્તર શૃંખલાબદ્ધ શ્રેણીમાં મૂકાયા નથી લાગતા, અને કેટલેક સ્થાને પુનરુક્તિ આવ્યા કરે છે, એ વાત સત્ય છે. આનું કારણ એ લાગે છે કે મનના સ્વતઃ ઉદ્દગારો | જનીકળે ત્યાં તર્ક કે પુનરુક્તિ તરફ લક્ષ રહેતું નથી. મૂળ અધિકારનો વિષય પ્રધાનપણે લક્ષમાં રહે છે, એટલે બધા અધિકારના વિષયો એક બીજા સાથે ઘણુ સંલગ્ન હોવાની વાત ગૌણપણે લક્ષમાં હોય છે, ને પછી કવિ પોતે હૃદયોર્તિઓનો આવિર્ભાવ કરે છે. પહેલો ને છેલ્લો બન્ને અધિકાર સમતા પર જ છે—એ સૂચવે છે કે અધ્યાત્મનું મૂળ સમતા–સામ્યભાવ છે તેથી શાંતિ છે; તે સમતાને પ્રાપ્ત કરવા સ્ત્રી, સંતાન, ધન, દેહ ઉપરનું મમત્વ ત્યાગી, વિષય પ્રમાદને પરિહરી, કષાયનો નિગ્રહ કરી, શાસ્ત્રાભ્યાસથી મનોનિગ્રહ સાધી વૈરાગ્ય, ધર્મશુદ્ધિ, દેવાદિતત્વશુદ્ધિથી મિથ્યાત્વને છોડી સંવર આદરી શુભવૃત્તિ રાખીએ, તો જ સમતાની શુદ્ધભૂમિકા થાય છે—તો જો | સમતા પ્રાપ્ત થાય છે. સમતા આવ્યું અધ્યાત્મના ક્રમે ચડીને પરમપદની સિદ્ધિ મેળવી શકાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ श्री अघ्या. વિ. रत० वृत्ति. ॥ ૪૪ ॥ અધ્યાત્મની ભૂમિકા લાવવા માટે આ ગ્રંથની ઉત્પત્તિ છે—તેનો આત્મા શાંતરસભાવના છે. શૃંગારાદિ નવરસમાં પ્રધાનભૂત રસ શાંત રસ છે. શ્રીહેમચંદ્રસૂરિના શબ્દોમાં વૈરાગ્ય, સંસારભીરૂતા, તત્ત્વજ્ઞાન, વીતરાગપરિશીલન, પરમેશ્વરના અનુગ્રહાદિ વિભાવ, યમ નિયમ અધ્યાત્મશાસ્રાર્ગતનાદિ અનુભાવ, ધૃતિ-સ્મૃતિ-નિર્વેદ-મતિ આદિ વ્યભિચારી તૃષ્ણાક્ષયરૂપ શમ સ્થાયિભાવ ચર્વણાથી પ્રાપ્ત તે શાન્ત રસ. કર્તા મુનિસુંદરસૂરિનાં સ્તોત્રો જોઇશું તો તેમાં તેમનું હૃદય આરસી જેવું સ્વચ્છ અને પુષ્પ જેવું કોમલ દેખાય છે. તેવા એક સ્તોત્રમાંથી કંઈક વાનગી ઉપર આપી છે. તેમનું આધ્યાત્મિક હૃદય પોતાના સમયની વિષમ સ્થિતિ જોતાં ખેદથી આર્દ્ર બને તે સ્વાભાવિક છે. વિષમતા દૂર કરી સમતા મેળવવી એ આ આખા ગ્રંથનું કેન્દ્રબિંદુ છે; તેથી પહેલા અને છેલ્લામાં સમતા વિષે જ ભાર દઈ વક્તવ્ય કર્યું છે. અધ્યાત્મ શું અને તેને આગળ કયાંસુધી લઈ જતાં સાધ્ય મેળવાય તે ન જણાવતાં સમતા આવ્યે અધ્યાત્મ-પ્રગતિ થાય એમ સ્વીકારી ગ્રંથકાર પ્રથમ, સમતા માટે ભાવનારૂપ ઔષધી બતાવે છે. સમતા એટલે કોઇને મિત્ર કે શત્રુ, પોતાનો કે પારકો, ન ગણતાં મનને કષાયરહિત અને ઇંદ્રિયોને વિષયમાં અનાસક્ત રાખવી તે. તે સ્થિતિ માટે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવના–કે જેનું સ્વરૂપ હરિભદ્રસૂરિએ ચોથા ષોડશકમાં ખતાવ્યું છે, અને હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં કહ્યું છે તેમાંથી શ્લોકો અવતારી તે ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું છે. ક્રોધ, લોભ, માન ને માયા-કપટ એ ચાર કષાય—સંસારવૃદ્ધિ કરનારા કહ્યા છે તેથી રહિત મનને કરવું–મનની * મહાન્ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ ચોથા ષોડશકમાં કહે છે કે ધર્મતત્ત્વનાં ધર્મસિદ્ધિનાં પાંચ ચિહ્નઃ ૧ ઉદારભાવ ૨ દાક્ષિણ્ય ૩ પાપભ્રુગુપ્સા ૪ નિર્મલબોધ અને ૫ પ્રાયઃ લોકપ્રિયત્ન. ધર્મતત્ત્વવાળામાં પાપવિકારો નામે વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ધર્મપથ્યમાં અરુચિ અને પાપવાળી ક્રોધની ચળ ન હોય, પણ તેમાં ધર્મરૂપી અમૃતના પ્રભાવે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ગુણો હોય છે. આમ ધર્મસિદ્ધિવાળા જીવોમાં ઉદારભાવ આદિ ચિહ્નો ચાર પુણ્યોપાય નામે જીવદયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ઉચિત દાન અને વિશુદ્ધ શીલવૃત્તિ અને જ્ઞાનયોગના ઉપાયની સિદ્ધિ પ્રાપ્ત થવાથી સહેતુભાવે સિદ્ધ થાય છેઃ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તે ચાર ભાવના સંબંધી કહે છે તે ત્યાંથી જોઈ લેવું. ग्रन्थका રવિ परिचय अ०क०ना प्रथम | નૈતિમ अधिकार || 88 |1 Page #165 -------------------------------------------------------------------------- ________________ એ રીતે શુદ્ધિ કરવી, ચેતન અને અચેતન પદાર્થો પરનું મમત્વ છોડવું,-આસક્તિ તજવી કે જેથી સામ્ય-સમતા પ્રક. જન્મ મરણુ એ સંસારમાં થયાં જ કરે છે, તેમાંથી કોઈ પણ પ્રાણી સિદ્ધ થયા પહેલાં છટકી શકે તેમ નથી; માટે કોઈ વસ્તુ પર આસક્તિ ન રાખતાંજો કોધાદિ કષાય ન સેવતાં, સર્વપ સમાન ભાવ રખાય તો જ અધ્યાત્મ–ભૂમિકા પર અવયિ. પછી કોઈના સંયોગ કે વિયોગથી હર્ષ શોકIછી ન થાય, કોઈપર રાગદ્વેષ ન થાય, અને મન શાંતરસમાં રમણ કરે. ચેતનપદાર્થોમાં માતા પિતા, સગાં સ્ત્રી, નોકર ચાકર, ગુરુ, મિત્ર, ઢોર વગેરેનો, અને અચેતન પદાર્થોમાં ધન, જમીન, મકાન, જીપુસ્તક-શાસ, પાત્ર, વસ્ત્ર આદિનો સમાવેશ થાય છે. આ સર્વ સાથેનો સંબંધ આત્માસહિત મન અને ઇંદ્રિયોવાળા આપણા દેહને રહે છે, આ પદાર્થો પૈકી ખાસ કરી સ્ત્રી, અપત્ય-સંતાન, ધન અને દેહ એ મુખ્ય ચારને અવલંબી તે દરેક પરની મમતાનો ત્યાગ કરવાના ઉપદેશ રૂપે ચાર-બીજાથી પાંચમા અધિકારો ગ્રંથકારે રહ્યા છે. છઠ્ઠામાં વિષયસેવનનો અને પ્રમાદનો ત્યાગ કરવા માટે, સાતમા અધિકારમાં કષાયનો ત્યાગ કરવા માટે બોધ આપ્યો છે. આ બધું સમજાવનાર કોણ? શાસ્ત્ર અને ગુરુ. શાસ્ત્રાભ્યાસનો અધિકાર આઠમો છે. શાસ્ત્ર એ પવિત્ર વસ્તુ છે, તેના રહસ્યને પામવા Tખૂબ ઊંડો અભ્યાસ કરવા સાથે તેની ઉત્તમ છાપ મનપટ પર પડે તેમાંથી ભાવનાના અંકુરો ફુટે અને ચરિત્રમાં અનુષ્ઠાનમાં તેનો ઉપદેશ મૂકાય તો જ શાસ્ત્રની ઉપયોગિતા છે. પત્થર જેવા કે પ્રમાદી મન પર તેની અસર નથી, વાવિલાસરૂપે શાસ્ત્રને ઉચ્ચારી જવામાં, Sી પોતાની પૂજા માટે કે લોકરંજનાર્થે, વાદીઓને જીતવામાં કે ખ્યાતિ મેળવવામાં શાસ્ત્રવેત્તાનો પાઠ ભજવાય તેથી આત્મહિત નથી. તેવાને તો “અમે અધ્યાત્મશાસ્ત્રો, પરલોકહિતકાર્યમાં જડ એવા ઉદરંભરી–પેટભરા કહીએ છીએ” એમ ગ્રંથકાર કહે છે. શાસ્ત્રમાં બતાવેલાં Sાચાર ગતિનાં દુઃખો બતાવી તે વાંચ્યાં છતાં વિષયોનું સેવન ન કષાય કેમ રહેવાં ઘટે?-મનોનિગ્રહ માટે શાઆભ્યાસ છે, માટે મનોનિગ્રહ કરવો ઘટે તે અર્થે નવમો અધિકાર કહ્યો છે. કવિકલ્પ તજી સવિકલ્પ કરવાથી અસદગતિ થતી નથી. સારીમાઠી ગતિ મનના સારામાઠા Sાવકલ્પ પર છે. યમ, નિયમ, દાનાદિ ધમ, જાપ પવનાદિકની સાધના એ સર્વ મનોજ માટે છે, અને જે મનોજય ન થાય તો એ સવ! Page #166 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. હિ ग्रन्थकारादिपरिचय | ૪૫ કફ KXXXX888 નકામાં છે, અને મનોજય હોય તો પછી એ સર્વ નિષ્ફલ છે. મન સાધ્યું તેણે સર્વે સાધ્યું–મુક્તિ પણ સધાઈ. મનોનિગ્રહ-મનની સમાધિના ઉપાય-૧) સ્વાધ્યાય (શાભ્યાસ)ના યોગ એટલે આંબેલ આદિ તપથી યોગવહન-વારંવાર સ્વાધ્યાય કરવો, (૨) પ્રતિક્રમણ કાયો-| સર્ણાદિ ચારિત્રની ક્રિયાઓમાં પ્રવૃત્તિ (૩) અનિત્યસ્વાદિ બાર ભાવના, અને (૪) ત્રણ નામે મનવચનકાયાના યોગોની શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળોનો ઉપયોગ-ચિંતન છે, તેમાં ભાવનાનું મુખ્યત્વે છે કારણ કે તેથી દુર્ગાન થતું નથી. (શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં જણાવે છે કે સામ્ય-સમભાવ-સમતા નિર્મમત્વવડે કરી થાય છે અને તે નિર્મમત્વ માટે અનિત્યતા આદિ બાર ભાવનાનો આશ્રય કરવો.) મનને દમવું તે મનોનિગ્રહ અને સંસારપરથી મન ઉઠી જવું તે વૈરાગ્ય. સંસારની વસ્તુઓ ક્ષણિક છે, તેને અને આત્માને તાદાભ્ય સંબંધ નથી, છતાં તેવો સંબંધ આસક્તિથી કરી લેવો-માનવો એ યોગ્ય નથી. આ દેહ પણ ક્ષણિક છે; મરણુ દરેક દેહધારીને અવશ્ય છે ને | છે, એટલે આસક્તિથી વિશેષ કમબંધ કરીને અનંત પુદ્ગલપરાવર્તનવાળા જન્મમરણના ફેરામાં વર્ણિ જવું તેથી અતિમ ધ્યેય તે મોક્ષ સાધી | ન જ શકાય. જનમનરંજન કરવા કરતાં આત્મરંજન કરવું, મદ-અહંકાર છોડી મળેલી સામગ્રી અને સાધનોનો સદુપયોગ કરી અપ્રમત્તપણે ધમધમથી દુઃખનો અંત લાવવો, યોગ્ય છે. આમ વૈરાગ્યનો ઉપદેશ આપી વૈરાગ્ય તરફ ગ્રંથકાર દશામાં અધિકારમાં લક્ષ ખેંચે છે. અગ્યારમા અધિકારમાં વૈરાગ્યથી સંસાર પ્રત્યે વિરાગભાવ લાવી ધર્મમાં ઉદ્યમ રાખવો ઘટે, માટે તે ધર્મ-ધર્મશુદ્ધિ ગ્રંથકાર સમજાવે છે. તેમાં પ્રમાદને તથા કષાયને સ્થાન નથી. ધર્મ એટલે સુકૃત્ય-પુણ્યકાર્ય-દાનાદિ ધર્મને, શિથિલતા-અદઢતા, ગુણીપ્રત્યે મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ-દાનાદિ કર્યા પછી તે બદલ સંતાપ, દંભ-કપટ, અવિધિ-અનાચાર, ગૌરવ-મોટાઈનો ભાવ, પ્રમાદ-અનુપયોગ, માન, કથ, કસંગ,I આત્મશ્લાઘાની ઇચ્છા-આ સર્વ, મલીન કરે છે, માટે શુદ્ધ ધર્મમાં આ મલીનતાઓ ન જોઈએ. આત્મશ્લાઘા બદલે પરગુણુપ્રશંસા, સ્વદોષનિન્દા, પ્રકટ નહિ પણ ગુપ્તદાનાદિ, ભાવ અને ઉપયોગ સહિત આવશ્યકાદિ ધર્મક્રિયાઓ થાય તો તે ધર્મશુદ્ધિ છે. | હવે બારમા અધિકારમાં ધર્મ એટલે દર્શન પર આવી તેમાં કહેલ ઉપાદેય એવા શુદ્ધ દેવ, ગુરુને ધર્મતત્ત્વનું સ્વરૂપ ગ્રંથકાર જણાવે છે. તેમાં મુખ્ય તત્ત્વ સદ્ગુરુ છે કે જે આત્મહિત દર્શાવે. કુગુરુ તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે; માટે સની પરીક્ષા કરી સદ્દગુરૂ શોધી अ०कना बीजाथी बारमा अधिकार Page #167 -------------------------------------------------------------------------- ________________ તે સાંપડે તો તેને માનવા, અન્યને તજવા-તેમાં દષ્ટિમોહ ન જોઈએ. આટલું કહી ગ્રંથકાર પોતાના સમયની સાધુસ્થિતિથી દુઃખિત થઈ| બોલી ઉઠે છે કે૮ શ્રી વીર (પ્રભુ)! પૂર્વે તે (સુધર્મા આદિને મુક્તિપથના પ્રવર્તક તરીકે સ્થાપ્યા હતા. તેઓ (સુધર્માઆદિની પટ્ટALપરંપરાએ આવેલા સુવિહિતઆચાર્યોથી જુદા પડી સ્વાભિમાનની પુષ્ટિ અર્થે પોતાના નામે મતપ્રવર્તક થઈ) આ કલિયુગમાં તારા વગર–| તારી ગેરહાજરીમાં તારા શાસનમાં ઘણી સંખ્યામાં લુંટારા થયા, તેઓ યતિનું નામ ધારણ કરીને સ્વલ્પ બુદ્ધિવાળા જનોની પુણ્યલક્ષ્મી ચોરી જલે છે. અહીં અમારે શો પોકાર કરવો ? કારણ કે જ્યાં અરાજકતા–રાજાનો અભાવ હોય ત્યાં કોટવાળ શું ચોરો નથી થતા? (થાય છે.)” આવી સ્થિતિમાં દષ્ટિરાગ-દષ્ટિમોહ રાખતાં અયોગ્ય એવા કગુરુ કધર્મ અને કુદેવનું સેવન થતાં અહિત સધાય છે-તે કદિ સન્માર્ગહીમોક્ષની દિશા બતાવી શકતા નથી. આ માટે કુલ, જાતિ, મા બાપ, મહાજન, વિદ્યા, સગાં, કુલગુરૂ કે ધનથી દોરાઈ ન જવું ઘટે. તત્ત્વ Scઆપી બોધિદાન કરી શુદ્ધ ધર્મમાં યોજે તે સાચાં માબાપ, સગાં કે ગુરુ. આ અને અન્ય ભવમાં સંપત્તિ આપનારાં દાક્ષિણ્ય-અનુકૂલ/M થવાનું માનસ, શરમ, ગુરુદેવપૂજા, પિતા (માતા, મોટાભાઈ કાકા) આદિની ભક્તિ, સુકૃત–પુણ્ય પ્રત્યે અભિલાષા, પરોપકાર, વ્યવહાર શુદ્ધિ | છે, ને વિપત્તિ આપનારાં વીતરાગની અભક્તિ, સાધુઓની અવજ્ઞા, શ્રાદ્ધ કે યતિનાં દિનકૃત્યોમાં ઔચિત્યનો અભાવ, અધમીઓનો સંગ, શાપિતા આદિ વૃદ્ધો પ્રત્યે ઉપેક્ષા અને બીજાઓને (ખોટાં તોલાં, ખોટાં માપ, ખોટા દસ્તાવેજ આદિથી) છેતરવું એ છે. માટે ભક્તિથી જિન-le પૂજા, સુગુરુ પાસે ધર્મશ્રવણ, (૧૮ પાપસ્થાન, ૧૫ કર્માદાનથી) વિરતિ-વિરામ, અર્થવાળાં કે નિરર્થક હેતુએ પાપ કરવાથી અલગપણું થાય (તો જ સુખ છે, નહિ તો દુઃખ છે. ગુરુના યોગે તેમનો પ્રમાદરહિત લાભ લેવો. દેવગુરુધર્મ પ્રત્યે અંતરંગ પ્રીતિ વગરનું જીવન પટભરાઓનું GIછે. દ્રવ્યનો વ્યય દેવકાર્ય ને સંઘ કાર્યમાં ન થાય તો તે દ્રવ્ય મેળવવામાં થતાં પાપથી બચવામાં સંસારીને આધાર રહેતો નથી. | પોતાના સમયના યતિઓ-સાધુઓની સામાન્યરીતે વિષમ-વિપરીત સ્થિતિ જોઈને ગ્રંથકાર તેમને બોધ દેવા બીજા અધિકારો કરતાં વધુ વિસ્તારવાળો ૫૭ શ્લોકનો તેરમો અધિકાર આલેખે છે તેમાં તે પ્રથમ મહાપવિત્ર અને સાચા મુનિઓ કે જેઓ ઇન્દ્રિયવિષયમાં અનાસકત, કષાયોથી અવ્યાસ, રાગદ્વેષથી મુક્ત, કલુષભાવને-પાપને પ્રશાંત રાખનાર, સમતાથી સુખોનું ઐકય પ્રાપ્ત કરનાર છે. અને Page #168 -------------------------------------------------------------------------- ________________ હિં . श्री अध्या. (અનિયાદિ બાર યા વ્રતની પચીસ) ભાવનાને ભજતા આસોએ કહેલા યા પ્રાપ્ત કરેલા સંયમ-ગુણોના ઉદ્યાનમાં હમેશાં રમે છે, તેઓ | ग्रन्थका નવે. ભવસાગર તરી ગયેલા છે અને તેમને અમારો નમસ્કાર છે ! એવી મંગલ શરૂઆત કરીને પછી યતિઓને બોધ આપે છે કે –“સાધુવેશ -િ તત્ત, માત્ર રાખે મોક્ષ નહિ મળે. સાધુવેશમાં વિકથાદિ પ્રમાદ કરીને સ્વાધ્યાય ન કરે, સમિતિ ને ગુપ્તિ ન ધારે, દેહમોહથી બાહને અંતરંગ परिचय તપ કરે નહિ, અલ્પકારણે પણ ક્રોધાદિ કષાય કરે, પરીષહ ને ઉપસર્ગ સહે નહિ, (અઢાર હજા૨) શીલાંગનો ધરનાર થા નહિ, તો ભવસા|| ૪૬ .. |ગર કદિ પણું તરી શકીશ નહિ. શુદ્ધ ચારિત્રવગર વેષ ધારણ કરી લોકપૂજા વાંછી લોકો પાસેથી વસ, પાત્ર, ઉપધિ, ઉપકરણ, પુસ્તક આદિજીના મેળવવાં એ તો દોષિત થઈ આત્મવંચના કરવા ઉપરાંત લોકને છેતરવાનું છે-કગ થવાનું છે. આજીવિકાની કે સ્ત્રી પુત્રાદિને નિર્વાહ કરવાની | तेरमा ચિંતા નથી, રાજનીતિ નથી, પવિત્ર શાસ્ત્ર પાસે છે ને તે વાંચેલ પણ હોય, છતાં વસ્ત્રાદિનો પરિગ્રહ ખૂબ રાખે, ને પ્રમાદવશ રહી ચારિત્ર ન चौदमा સેવે એમાં મોહનું સામ્રાજ્ય યા બાંધેલ દુષ્ટગતિમાં જવાનું છે એ બે કારણે પૈકી એક હોય એમ લાગે છે; તું તારશે–તારી શકશે એમ ધારી | अधिकार ભોળા લોકો તારો આશ્રય લે તેને તું શો લાભ કરી શકીશ? ઉલટો તેને છેતરી પાપબંધ કરે છે, તેનો કરજદાર થાય છે, અને તે દેવામાંથી કદિ મુક્ત થઈ શકીશ નહિ. આમ છતાં લોકોતરી સ્તુતિ, વંદન આદિની ઈચ્છા રાખે એ કેટલું અઘટતું ? લોકો પાસેથી વસ્ત્રાદિની બધી સગવડો લે ને તે રીતે પરિગ્રહ સેવે તે સર્વ બોજારૂપ છે-ભવવૃદ્ધિ કરાવે છે. સંયમની શોભાથી-આત્મસંમુખતાથી મોક્ષ મેળવીશ. ઉગ્ર તપશ્ચર્યા, GIધ્યાન, પરીષહ આદિ સત્વથી ન સાધી શકાય તો અનિત્યાદિ ભાવના, સમિતિ ને ગુપ્તિ મનથી સાધી શકાય છે તો તેને પ્રમાદ તજી ધારણ કર. મનને કવિકલ્પથી દૂર રાખી અંકુશમાં રાખી તેની ગુપ્તિ કર, મત્સરને તજી દે. માનાદિ સહકારથી ખુશ ન થા તેમજ તેથી વિપરીતથી નાખશ. શિ ૪૬ . ન થા. ગૃહસ્થોપર મમત્વબુદ્ધિ ન રાખ; સાવધ કાર્ય નહિ કરવાની લીધેલ પ્રતિસાનું ચુસ્ત પાલન કરે, મન વચન ને કાયાથી શુદ્ધસંયમી | | રહે તેથી સાધુનો વેશ શોભશે, નહિતો તે વેશવિંડબક છે.” અધિકાર ચૌદમો મિથ્યાત્વાદિનિરોધ સંબંધી છે. કર્મબંધના જે હેતુ-મિથ્યાત, યોગ, અવિરતિ અને પ્રમાદ છે-તેનો સંવાર કરવાથી &Kક કકXX K Page #169 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિ થાય છે ને તે શુદ્ધિ સર્વરીતે-મુખ્યરીતે સામાન્યરીતે યતિ માટે છે અને ગૌણરીતે શ્રાવકો માટે છે. યોગમાં પહેલો મનોયોગ છે. મન એ સર્વમાં મુખ્ય કારણ છે–મનનો સંવર કરવાથી તે બધા હેતુ-મિથ્યાત્વાદિ ચારેનો સંવર થાય છે ને તે જ આખરે મોક્ષ અપાવે છે. તેનો yીસંવર ન થાય તો તંદુલમસ્ય પેઠે નિકૃષ્ટ ગતિ થાય છે તે માટે રચંદ્ર ટીકાકાર ગ્રંથકારના બીજા ગ્રંથ નામે ઉપદેશ રત્નાકરના બીજા તટના ત્રીજા અંશની નવમી ગાથા જોઈ જવા કહે છે. અસંવર કરવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ નરકનું નિમિત્તભૂત થયો પણ પછી તુરત સંવરમાં લીન થતાં તેણે મુક્તિ સિદ્ધ કરી, તેની કથા ઋષિમંડલ-વૃત્તિમાંથી ટીકાકારે આપી છે, મનની અપ્રવૃત્તિથી સરવાનું નથી, મનને ધર્મધ્યાન અને શુકલ-| ધ્યાનમાં પ્રવર્તમાન કરનારા અમારા વંદનને યોગ્ય છે, કારણ કે તેઓ આર્ત અને રૌદ્ર ધ્યાનથી-મનના વિકલ્પોથી દૂર રહે છે અને સુધ્યાનમાં, જોડાયેલા રહે છે, તે જ પ્રમાણે વચનની અપ્રવૃત્તિ-મૌન રાખવાથી સરવાનું નથી, જેની વચનમાં સમિતિ છે-નિરવ જેનું વચન છે તે, જાતેમ જ મૌન રાખવામાં વચનની શક્તિ-સાચવે છે તેની સ્તુતિ અમે કરીએ છીએ કારણ કે સાથ બોલનાર વસુરાજા (કે જેની કથા યોગ શાસ્ત્રની વૃત્તિ અનુસાર રત્નચંદ્ર ટીકાકાર આપે છે) આદિ ઘોર નરકમાં ગયા. દુષ્ટ વચનથી આ ભવમાં વૈર બંધાય, ને પરભવમાં ખરાબ ગતિ મળે અગ્નિના દાઝેલા ઉગે-વૃદ્ધિ પામે, પણ દુષ્ટ વચનથી બળેલામાં પ્રેમાકુર ફુટતો નથી. મહાવીર પ્રભુએ દીક્ષાકાળથી કેવલજ્ઞાન થતાં સુધી મૌન-વચનગુપ્તિ આચરી. કાયાનો સંવર જ્ઞાતાધર્મકથાંગમાં આપેલ દૃષ્ટાંત પ્રમાણે કાચબાની પડે રાખ. કાયાની અપ્રવૃત્તિ-હલનચલનનો અભાવ રાખવાથી નહિ સરે; એમ તો ઝાડ, થાંભલા, દ્રિય જીવ આદિ તેમ રાખે છે તેથી તેનું કલ્યાણું નથી. જેની શિવહેતુ માટે જ શરીરક્રિયા છે તેવા યતિઓની અમે સ્તુતિ કરીએ છીએ. હવે પાંચે ઇન્દ્રિયનો સંવર કહે છે. સાંભળવામાં, સુંઘવામાં, જવામાં, ચાખવામાં, સ્પર્શ કરવામાં માત્ર સંયમ રાખવાથી ન સરે, પણ ઈષ્ટ અનિષ્ટ સાંભળતાં, સુંઘતાં, જોતાં, ચાખતાં, સ્પર્શતાં, રાગ દ્વેષ જેને ન થાય ત્યારે તે ખરો યતિ. ઈષ્ટ રસને, ઈષ્ટ સ્પરીને તને તો તપનું ફળ મળે, મૂત્રાશય-પુરૂષચિઠ ને સ્ત્રીચિહના સ્થલ સંયમથી બ્રહ્મચર્ય સધાતું નથી, તમાં મનપૂર્વક સંયમ હોય તો જ બ્રહ્મચર્યનું ફળ મળે. વિષદ્રિયના સંયોગનો અભાવ માત્ર રાખવાથી સંયતિ ન થવાય પણ રાગ દ્વવાળા મનોયોગના અભાવથી સંયતિ થવાય ને તેને અમારા વંદન છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. કષાયોનો સંવર કરવો આવશ્યક છે, તે ન થયો તેથી કટ અને ઉત્કટક જેવા મહાતપસ્વી પશુ નરકમાં ગયા. આની કથા કર્ષરપ્રકર ग्रन्थकाવનવિ. વૃત્તિ આદિમાંથી જાણી લેવી. મનનો સંવર મુખ્ય છે, તે આચરતાં નિઃસંગતા ખરેખરી આવે છે ને તે બંનેને મોક્ષાર્થીએ સેવવાં. रादि૨૦ વૃત્તિ | પંદરમા અધિકારમાં શુભવૃત્તિશિક્ષા-ઉપદેશ છે. એ મુખ્યરીતે યતિઓ માટે છે, શ્રાવકોને પણ પોતા પુરતો શિક્ષા-ઉપદેશ લેવાનો છે. परिचय હિંમેશ કરવાની ક્રિયા-આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ સામાયિકાદિ ક્રિયા આસોએ કરવાની કહી છે માટે તે શુદ્ધ અને પાપને હણુનારી હોઈ કરવી. ૫ ૪૭ || વૈધનું ઔષધ ન લઈએ યા તેનું ઔષધ અશુદ્ધ-અપકવ હોય તો રોગનો નાશ ન થાય; વિવિધ પ્રકારનાં તપ નિત્ય આચરવાં, તે પહેલાં ચ૦૦નો કડવાં-તીર્ણ-આકરાં લાગે છે પણ ઉત્તરકાલે-પરિણામે સુંદર સુખકારી છે, તે જેમ રસાયનો દુષ્ઠ રોગને હણે છે તેમ જ્ઞાનાવરણીયાદિ કુકમના पंदरमो ઢગને હણે છે. તપ કરનાર શીલવાનું થાય છે માટે (૧૮ હજાર) શીલાંગને ધારી, યોગસિદ્ધિ કરનારા હમેશાં બનો, ઉપસર્ગને શરીરમમતાથી अधिकार રહિત થઈ સહો, સમ્યક પ્રકારે ગુપ્તિ અને સમિતિને આરાધો. શ્રાવકો પણ પૌષધ ને સામાયિક ક્રિયા કરેલી હોય ત્યારે ઉપસર્ગને સહી ગુપ્તિ ને સમિતિનું આરાધન કરી શકે છે. શીલવાન સ્વાધ્યાય આદિથી મનને વશ કરી શકે છે માટે સ્વાધ્યાયરૂપ યોગમાં યા સ્વાધ્યાય કરીને મનો-વચન-કાયાના યોગમાં પ્રયત્ન કર-મનોવચનકાયાનો સંવર કર તથા આગમ-પ્રવચનને મધ્યસ્થવૃત્તિથી સ્વકદાગ્રહ મૂકી યથાર્થપણે અનુસર. ISણી ગારવ એટલે ઋદ્ધિ, રસ, ને શાતા ગાર-અહંકાર મૂકીને-પાઠાંતરે સન્માનાદિ ગૌરવની અપેક્ષાં મૂકી દઈને ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે વિષાદ રહિત હેતુની વિશુદ્ધિ રાખી ઇન્દ્રિયસમૂહને વશ કરી ફર. આ યતિને ઉદ્દેશીને કહેલું છે. સ્વાધ્યાય કરનાર સદુપદેષ્ટા અને છે માટે હે મુનિ ! ધર્મના અર્થે જ ધર્મસંબંધી ઉપદેશ સ્વ અને પર બંનેમાં સમત્વવાળો મારા તારાના ભેદ રહિત સર્વને આપ, જગતુ પ્રત્યે હિતની ઈચ્છાવાળો હોઈ ગામ કે તેના કોઈ પ્રદેશમાં નવક૫થી અપ્રમત્તપણે વિહાર કર. (માગશરથી આષાઢ સુધીના આઠમાસ તે આઠ ક૯૫ અને શ્રાવણુથી ૭ || કાર્તિકના ચારમાસ તે એક કલ્પ મળી નવકલ્પ). સદુપદેશ કરનાર વિચારક થાય છે, તો તું તપ જ૫ આદિ કરેલાં કે નથી કરેલાં, કરવાની શક્તિ છે કે અશક્તિ, અમુક સુકૃત છે કે નહિ તે હમેશાં હૃદયથી વિચારી સાધ્ય પ્રત્યે પ્રયત્ન કરે અને તું મોક્ષાર્થ હોઈ તજવાયોગ્યને જીતજી દે. સદ્દવિચારી નિર્મલ ત્રણુયોગ ધારણ કરે છે. પરને પીડા ત્રણ પ્રકારે-કરવા કરાવવા અનુમોદવા-એ ત્રણ પ્રકારે ન કરવાથી ત્રણISH Page #171 -------------------------------------------------------------------------- ________________ યોગ સદા નિર્મલ રહે છે, મન દુવિકલ્પ તજી સામ્ય-સમતામાં લીન થાય છે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં પ્રવર્ત્તમાન થાય છે. ત્રિયોગનું નિર્મલત્વ કરનાર મૈથ્યાદિ ભજે છે, માટે હે આત્મન્ ! મૈત્રી, પ્રમોદ, કરૂણ ને માધ્યસ્થ્ય ભાવનાને આત્મામાં એવીરીતે ઉતાર કે જેથી રાગદ્વેષ-રહિત એવી સમતા આવે, તેથી આત્મલયવડે અવિરત સદ્ભાવનામાં ચિત્તને રમણ કરાવ, મૈથ્યાદિથી મમત્વ ત્યાગ થાય છે, તો કયાંય પણ મમત્વ ન કર, તેમજ રતિ-અતિ-કષાય ન કર, આથી ઇચ્છા રહિત એવા તને અહીં પણ અનુત્તર અમર્ત્ય સુખ મળશે. આ યતિશિક્ષા અવધારી જે વ્રતસ્થ ચરણકરયોગનો એકચિત્તે આશ્રય લેશે તે એથી કલેશરાશિ ભવસાગર તરીને અનંત શિવસુખ પામશે. હવે છેલ્લો સોળમો અધિકાર સામ્યસર્વસ્વ નામનો અધિકાર કહે છે: તેમાં પહેલા અધિકારમાં જે સામ્ય-સમતાની પ્રધાનતા બતાવી તે સમતા આ છેલ્લા અધિકારમાં ઉપસંહારરૂપે ઉલ્લેખી તેની વિશેષ મુખ્યતા ગ્રંથકાર દર્શાવે છે. તેમાં સર્વ શુભ પ્રવૃત્તિ અભ્યાસથી આવે છે તેનું નિરૂપણ છે. હે પરમરહસ્યને જાણનાર ! જે ભાવથી આત્મસ્વરૂપે વર્તાય તે ભાવને-સ્વરૂપને સામ્ય પ્રત્યે લઈ જા, કારણકે સામ્ય-સમત્વથી શિવસંપદ્ ભવના ભયને ભેદવા ઇચ્છનારને હસ્તગત થાય છે. હું આત્મન્ ! તું જ દુઃખ, નરક, સુખ, કલ્યાણુ–મોક્ષ, કર્મો, મન છે, માટે અવિદ્યા (પાઠાંતર અવજ્ઞા-અનાદર) તજી સાવધાન મનવાળો થા-ધર્મકૃત્યમાં ઢીલ ન કરતાં પટુ-હુશિયાર રહે. સર્વત્ર નિઃસંગતાનું પ્રાધાન્ય છે, માટે આત્મન્ ! સામ્યન ચિંતનવડે સર્વે અર્થીમાં નિઃસંગતા પ્રાપ્ત કર, શોકનું મૂળ મમતા છે, સુખોનું મૂળ સમતા છે, સ્ત્રી કે ધૂળમાં, સ્વમાં કે પરમાં, સંપન્ કે વિપદ્માં મમતા મૂકી સમતા રાખ કે જેથી શાશ્વત સુખનો સંયોગ થાય. તે ગુરૂ, તે શાસ્ત્ર, તે તત્ત્વનો આદર કર કે જેનાથી સમતા મળે, સમતાનો અમૃતરસ સર્વે શાસ્ત્રોના મંથનથી ઉર્યો છે માટે તે રસ પીઓ અને મોક્ષ સુખ મેળવો. શાંત ભાવનાના આત્મારૂપ આ મુનિસુંદરસૂરિચિત અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથનું બ્રહ્મવાંછના-મુક્તિની ઇચ્છાથી અધ્યયન કરવું કારણકે તે સ્વપરહિત કરનાર કલ્પતરૂની રેખા રૂપ છે. જે મતિમાન આ ગ્રંથનું અધ્યયન કરીને ચિત્તમાં તેનું વારંવાર રમણુ કરે છે તે શીઘ્ર ભવથી વિરામ પામે છે-સંસારવિરક્ત થાય છે. તેવા તિમામાં ભવના વૈરીપર–ક્રોધાદિકષાયપર જયલક્ષ્મી મેળવી શિવલક્ષ્મી રમે છે. આત્માનો જે શાસ્ત્રમાં વિષય છે તે અધ્યાત્મશાસ્ત્ર. આ ગ્રંથને અધ્યાત્મના કલ્પદ્રુમનું નામ આપ્યું પણ તેમાં શુદ્ધ સ્વરૂપાનુયાયી Page #172 -------------------------------------------------------------------------- ________________ समतार्नु શ્રી અધ્યાત અધ્યાત્મવિષે ખાસ કથન કેમ નથી એમ કોઈ પૂછશે. ઉત્તરમાં કહેવાનું કે ઉચ્ચ અધ્યાત્મની ભૂમિકા માટે જે શુદ્ધિ અને સમતા જોઇએ ग्रन्थकाનવજાત પર ખાસ ભાર મૂકનારો આ માર્ગદશક ગ્રંથ છે. દિto r સમતાપર અભયદેવસૂરિના શિષ્ય વિજયસિંહે રચેલું સામ્યશતક કે જે ભાષાંતર સહિત જૈનધર્મવિહાપ્રસારક વર્ગ તરફથી સં. ૧૯૧૩૫ परिचय NIમાં બહાર પડ્યું હતું, અને તે ઉપરથી યશોવિજય ઉપાધ્યાયે સમતાશતક પદ્યમાં રચ્યું છે તે મનન કરવા યોગ્ય છે. | ૪૮| સમતા-સામ્ય–સમભાવના-સમદષ્ટિનું માહાત્મ ઘણું છે. આપણા જીવનના દરેક વ્યાપારમાં તેની આવશ્યકતા છે. મુનિશ્રી પુણ્યવિજયે) ખિરૂં કર્યું છે કે “જીવનમાં સમભાવ કેળવવો એ અનેકાંતવાદનું ફળ છે. જીવનમાં સમભાવ ન આવે તો ધર્મનું રહસ્ય સમજાતું નથી અનેId माहात्म्य તેથી જીવન રૂક્ષ બને છે. વસ્તુની એક બાજુ પકડવી અને બીજી છોડી દેવી એ સત્યને તરછોડવા બરાબર છે. જે સમભાવ-વૃત્તિ ISIકળવી શકે નહિ તેની બુદ્ધિ સ્થિર થઈ શકે નહિ, જેની બુદ્ધિ સ્થિર થઈ શકે નહિ તે વસ્તુનું સત્ય સમજી શકે નહિ. વસ્તુનું સત્ય નથી સમજી શકે તે વીતરાગ બની શકે નહિ અને જે વીતરાગ ન બની શકે તે પૂર્ણરાની પણ ન બની શકે. જીવનમાં જેની બુદ્ધિ સ્થિર થઈ હોય, તત્ત્વનો જેણે વિચાર કયો હોય, તેનો ઉકેલ જેણે આણેલ હોય તેજ દરેક વસ્તુની સત્યતાને સમજી શકે છે, અર્થાત્ જીવનમાં સમ-Iકી Aિવૃત્તિ, સ્થિરતા, સમજ આદિ હોય તો જ સત્ય સમજી શકાય છે; નહિ તો તત્ત્વ સરી જાય છે. જેના જીવનમાં તે ન હોય તે ધમ-IA ભૂમિનો અનધિકારી છે. શાસ્ત્રોના અભ્યાસને અંતે જે કષાયો છોડવાના છે તે જ જે ચાલુ રહે તો ધર્મશાસ્ત્રના અધ્યયનનો અર્થ કશો જ નથી. જેમ જેમ જીવનમાં અનેકાંતભાવના અગર સમદશપણે કેળવાય. તત્વોનો શાંતિથી વિચાર થાય, તેનું અધ્યયન અને ચિતન થાય,Ital તેમ તેમ મનુષ્ય નિર્વાણ-માર્ગપ્રતિ પહોંચી શકે છે. સમભાવથી સ્થિર ચિત્તવૃત્તિ કેળવાય છે. સમભાવના ન હોય તો આપણુ દરેક સંબં- || ૪૮ | ધોમાં સ્વાર્થવૃત્તિ જ રહે છે. ધર્મના નિમિત્તે થતી ક્રિયાઓ સમવૃત્તિના અભાવે રૂઢ અને રુક્ષ બને છે, સમવૃત્તિથી તેની ક્ષતા આપણે જાદર કરી શકીએ છીએ. યાત્રા આદિથી મનુષ્યની દુર્વાસનાઓ ન જાય, આંતરશુદ્ધિ ન મેળવાય તો તેનો ઉપયોગ શું? ત્યાં ત્યાં આત્મ-R રાચિંતન કરનારા મહાપુરુષોના જીવનમાંથી કાંઈ સમજી ન લેવાય અને તેનો અમલ ન કરાય તો તેવી રૂઢ ક્રિયાઓ માત્ર ગતાગતિક થયાં Page #173 -------------------------------------------------------------------------- ________________ છે. કરે છે અને તેનું પરિણામ આવતું નથી. આપણા જીવનમાં વસ્તુતત્વ ન સમજી શકાય, યાત્રા આદિ અંગે જે જીવનવિકાસ થવો જોઈએ તે ન થાય, ઉપવાસ આદિ તપશ્ચર્યાથી મળતી નિવૃત્તિનો સદુપયોગ કરવામાં ન આવે અને તે દ્વારા જીવનમાં કાંઈ વિશિષ્ટતા ન સધાય, તો તે બધી ધર્મક્રિયા રાતદિવસ કરવા છતાં તે રુક્ષ અને ઉદ્દેશશુન્ય બની જાય છે અને ખરો ધર્મ સધાતો નથી. આપણા ઉત્સવો અને હિ ધાર્મિક ચર્ચામાં સમવૃત્તિ હતી ત્યાં સુધી શાંતિ અને આનંદ પણ હતાં, તેથી આત્માનો વિકાસ પણ સધાતો. જ્યારે તેવી સમવૃત્તિ નથી, થી હોતી ત્યારે સંઘર્ષણ થાય છે અને કલેશ આદિ ઉત્પન્ન થાય છે. ધર્મચર્ચા કે ધર્મશ્રવણું સામ્યપણે કરવામાં આવે તો અનેકાંતવાદ-અમૃત છે. ગમે તેટલું વિષ હોય તો પણ તેને પચાવી દે છે, તેવી રીતે સામ્યવૃત્તિ પોતાની સામેનાં વિરોધી તત્ત્વોને સમભાવપણે પચાવી દે છે. તેવો ઉપયોગ કરવામાં આવે તો ધર્માભિમુખ થઈ શકાય; તેમ ન કરવામાં આવે તો પ્રથમ ભૂમિકામાં ૫ણું ન આવી શકે.”હી I(જેન તા. ૧-૧૦-૧૯૩૩) આધ્યાત્મિક વિકાસ કેમ કરવી તે સમજાવવાનો હેતુ અધ્યાત્મશાસ્ત્રનો હોય છે. આપણું શાસ્ત્રોમાં તે વિકાસનો ક્રમ જજૂદી જૂદી ભૂમિકાથી અને જુદા પ્રકારે બતાવેલ છે તે જોઈએ: જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથો જે આગમના નામથી ઓળખાય છે તેમાં સુદ્ધાં આધ્યાત્મિક વિકાસના કમ સંબંધી વિચારો વ્યવ-I સ્થિત રીતે મળી આવે છે. તેમાં આત્મિક સ્થિતિના ચૌદ વિભાગો કરવામાં આવ્યા છે કે જે “ગુણસ્થાન’ને નામે ઓળખાય છે. (‘ગુણ’ એટલે જ આમાની ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, વીર્થ આદિ શક્તિઓ. “સ્થાન” એટલે તે શક્તિઓની શદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાઓ. આત્માના સહેજ ગુણો વિવિધ આવરણોથી સંસારદશામાં આવૃત્ત હોય છે. જેમ જેમ આવરણોની વિરલતા કે ક્ષયનું પ્રમાણ વધતું જાય છે. તેમને તેમ તે સહજ ગુણો વિકાસ પામી પોતાના શુદ્ધસ્વરૂપે પ્રગટ થતા જાય છે. આવરણની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું વિશેષ તેટલી ગુણોની શુદ્ધિ વિશેષ અને આવરણોની વિરલતા કે ક્ષયનું પ્રમાણ જેટલું ઓછું તેટલી ગુણીની શુદ્ધિ ઓછી. આ રીતે આત્મિક ગુણોની શુદ્ધિના પ્રકર્ષ કે અપકર્ષવાળા અસંખ્યાત પ્રકારો સંભવે છે, પણ સંક્ષેપમાં તેને ચૌદ ભાગમાં વહેચી નાખેલા છે, જે ગુણસ્થાન કહેવાય છે. આ અ, , Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગધ્યા. ધવિ. रत्न० वृत्ति. ॥ ૧ ॥ ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મોહનીય કર્મની વિરલતા અને ક્ષયને આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની મુખ્ય બે શક્તિઓ છે. પહેલી શક્તિનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત્ત કરવાનું છે. જેથી આત્મામાં તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન થવા પામતું નથી. બીજી શક્તિનું કાર્ય આત્માના ચારિત્ર ગુણને આવૃત્ત કરવાનું છે, જેથી આત્મા તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન થયા છતાં પણ તદનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપલાભ કરી શકતો નથી. સમ્યકત્વની પ્રતિબંધક એવી મોહનીયની પ્રથમ શક્તિ ‘દર્શન મોહનીય', અને ચારિત્રની પ્રતિઅંધક એવી મોહનીયની ખીજી શક્તિ ચારિત્ર મોહનીય' કહેવાય છે. આ એમાં દર્શન-મોહનીય પ્રબળ છે, કારણ કે જ્યાં સુધી તેની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું મળ ઘટતું નથી. દર્શન મોહનીયનું બળ ઘટયું, એટલે ચારિત્રમોહનીય ક્રમે ક્રમે નિર્બળ થઇ છેવટે સર્વથા ક્ષીણ થવાનું જ. સમસ્ત કર્યાવરણોમાં પ્રધાનતમ અને અલવત્તમ મોહનીય જ છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી મોહનીયની શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી અન્ય આવરણોનું બળ મંદ થતું જાય છે. આ જ કારણથી ગુણસ્થાનોની કલ્પના મોહનીય કર્મના તરતમ ભાવને આધારે કરવામાં આવી છે.) તે ચૌદ ગુણસ્થાનો આ પ્રમાણે: (૧) મિથ્યાદષ્ટિ (જીઓ સમવાયાંગ ૧૪મો સમવાય) (૨) સાસ્ત્રાદન (૩) સમ્યગ્ મિથ્યાદષ્ટિ (૪) અવિરત સમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (વિરતાવિરત) (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (નિવૃત્તિ બાદર) (૯) અનિવૃત્તિ બાદર (૧૦) સૂક્ષ્મસંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સયોગ કેવલી (૧૪) અયોગ કેવલી, (આ માટે જુઓ હિંદીમાં પં. સુખલાલની પ્રસ્તાવના સહિત કર્મગ્રંથ ખીજે) પ્રથમ ગુણસ્થાન એ અધ્યાત્મિક અવિકાસકાળ છે, બીજા અને ત્રીજા એ બે ગુણુસ્થાનમાં વિકાસનું સહજ સ્ફુરણ હોય છે તેમાં પ્રમળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કલાએ પહોંચે છે અને ત્યાર બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. જૈન વિચારસરણીનું પૃથક્ કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસકાળ છે, અને ચોથાથી ચૌદમા સુધીનાં ગુણસ્થાનો વિકાસ અને તેની વૃદ્ધિનો કાળ છે; ત્યારબાદ મોક્ષકાળ છે. “આ પ્રાચીન જૈન વિચારને હરિભદ્ર સૂરિએ બીજીરીતે પણ વર્ણવ્યો છે. તેઓના વર્ણનમાં બે પ્રકાર છે: પહેલા પ્રકારમાં અવિકાસ 63030 અન્યા रादिपरिचय चौद गुणस्थान ॥ ૪° ॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ ક્રમ અને વિકાસક્રમ બન્નેનો સમાવેશ કરેલ છે. (જુઓ તેમનો ગ્રંથ નામે યોગદૃષ્ટિસમુચ્ચય). અવિકાસકાળને તેઓ “ઓઘદૃષ્ટિના છે નામથી અને વિકાસક્રમને “સદ્દષ્ટિ' નામથી ઓળખાવે છે. સદ્દષ્ટિના મિત્રા, તારા, બેલા, દીઝા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા એવા આઠ વિભાગ કરે છે. આ આઠે વિભાગોમાં ઉત્તરોત્તર વિકાસનો ક્રમ વધતો જાય છે. પહેલી મિત્રા આદિ ચાર દૃષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મોહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને હિ નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. (સાથે વાંચો યશોવિજયજીની ૨૧ થી ૨૪ એ ચાર દ્વાત્રિશિકા અને તેમની આઠ દૃષ્ટિની સજઝાય) બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો (જુઓ તેમનો ગ્રંથ યોગબિન્દુ) માત્ર આધ્યાત્મિક વિકાસના કમનું જ યોગરૂપે વર્ણન કર્યું છે. તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી. યોગના તેઓએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એવા પાંચ ભાગો કરેલા છે. આ બન્ને પ્રકારનાં વર્ણનો એ પ્રાચીન જૈન ગુણસ્થાનકના વિચારોનું નવીન પતિએ વર્ણન માત્ર છે. (જુઓ પુરાતત્વ ૧, પૃ. ૨૦૪ ભારતીય દિશનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ’ એ પં. સુખલાલના લેખમાં “જૈનદર્શન”) આપણા ધુરંધર શાસ્ત્રકાર ઉક્ત શ્રીમદ હરિભદ્રસૂરિ યોગબિન્દુમાં કહે છે કે “વાદો પ્રતિવાદોથી કે તેવા ગ્રંથોથી તત્વની સિદ્ધિપ્રાપ્તિ અર્થાત આત્મપ્રતીતિ થતી નથી, તે સિદ્ધિ માટે હેતુ એટલે ઉપાદાને કારણું ‘યોગ ” જ છે અને તેનો ઉપાય “અધ્યાત્મ છે.' (શ્લો. ૬૪ થી ૭૦), યોગ એ હે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય એવો ધર્મવ્યાપાર અનાદિકાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપથી પરામુખી હિોઈ લક્ષ્યભ્રષ્ટ હોય છે, ત્યાં સુધીની તેની બધી ક્રિયા શુભાશય વિનાની હોવાથી યોગની કોટિમાં આવતી નથી. જ્યારથી તેની પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપની સન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે અને તેથી તેવો શુભાશયવાળો વ્યાપાર | ધર્મવ્યાપાર કહેવાય છે અને તે પરિણામે મોક્ષજનક હોઈ ‘યોગ” નામને પાત્ર બને છે. આ રીતે આત્માના અનાદિ સંસ્કારકાળના બે | ભાગ થઈ જાય છેઃ—એક અધાર્મિક અને બીજો ધાર્મિક. અધાર્મિક કાળમાં ધમની પ્રવૃત્તિ હોય, તો પણ તે ધર્મખાતર નથી હોતી, કેવળ Page #176 -------------------------------------------------------------------------- ________________ श्री अघ्या. થાવ. रत्न० वृत्ति, ॥ ૧૦ ॥ lo ‘લોકપંક્તિ’ (લોકરંજન) ખાતર હોય છે, તેથી તેવી પ્રવૃત્તિ ધર્મની કોટિમાં ગણવા યોગ્ય નથી. ધર્મખાતર ધર્મની પ્રવૃત્તિ ધાર્મિક કાળમાંજ શરૂ થાય છે અને તેથી તે બધી પ્રવૃત્તિ ‘યોગ' કહેવાય છે. મોક્ષ સાથે યોજન તે યોગ. તે યોગનો માર્ગ પ્રકારથી કહીએ તો અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય એ પાંચ પ્રકારથી યોગ છે અને તેની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા છે. (શ્લોક ૩૧) અધ્યાત્મ સહેલાઇથી પ્રાપ્ત થતું નથી. તે જે ચરમ પુદ્ગલાવત્તમાં શુકલપાક્ષિક, ભિન્નગ્રંથી અને ચરિત્રી હોય, તેને પ્રાપ્ત થાય છે. (શ્લોક છર). ચરમપુદ્ગલાવત્તમાં એટલે જેના ઔદારિક વગણારૂપ પુદ્ગલના અનંત આવર્ત્તન છે તેવા સંસારભ્રમણમાં છેલ્લું પુદ્ગલાવત્ત જેનું બાકી હોય–સર્વ પુદ્ગલના ગ્રહણુનો ત્યાગ કરવામાં પ્રવૃત્તિ હોય તેવી સ્થિતિમાં (કે જેને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તાધિકાર પ્રકૃતિ કહે છે. શ્લોક ૨૦૧), શુકલપાક્ષિક એટલે અર્ધ પુદ્ગલાવત્તથી ઓછું જેનું સંસારભ્રમણ બાકી હોય તેને, જે ભિન્નગ્રંથી હોય એટલે કે જેણે ‘અપૂર્વકરણરૂપી વજ પ્રહારથી ઘન રાગદ્વેષ-મોહ-પરિણામ વિદારિત કર્યાં છે તેને, અને જે ચરિત્રી હોય છે એટલે જે દેશથી કે સર્વતઃ સાવથ આચારથી નિવૃત્ત છે તેને અધ્યાત્મ પ્રાપ્ત થાય છે; બીજાને પ્રાપ્ત થતું નથી; કારણકે લાંખા કાળથી ભવ એટલે સંસારના સદ્ભાવને લઇને, અતિશય મલિનતા કે જેને લીધે ભવ્યત્વનો પરિપાક થતો નથી તેથી તથા અતત્ત્વના અભિનિવેશથી—વિપરીત વસ્તુસ્વભાવ વિષે અત્યંત આગ્રહ ધરવાથી તે અધ્યાત્મ પ્રાપ્ત થતું નથી (શ્લો ૭૩). યોગના અધ્યાત્માદિ ઉક્ત પાંચ પ્રકારની વ્યાખ્યા એ છે કેઃ——૧) જ્યારે થોડા કે ઘણા ત્યાગ સાથે શાસ્ત્રીય અને પરમાર્થ ભાવનારૂપ તત્ત્વચિંતન હોય છે અને મૈત્રી પ્રમોદ કા માધ્યસ્થ ભાવનાઓ (કે જેનું વિવરણ આ અધ્યાત્મકપદ્રુમ ગ્રંથમાં કરેલ છે તે) વિશેષ સિદ્ધ થઈ જાય છે ત્યારે તે સ્થિતિ ‘અધ્યાત્મ' કહેવાય છે. આ અધ્યાત્મથી જ્ઞાનાવરણાદિ કિલષ્ટ કર્મરૂપી પાપનો ક્ષય, સત્ત્ત-વીર્યનો ઉત્કર્ષ, શીલ એટલે ચિત્તસમાધિ, શુદ્ધ તેજ પેઠે શાશ્વતપણે જ્ઞાન એટલે વસ્તુનો અવબોધ, તથા અનુભવથી–સ્વસંવેદનથી સિદ્ધ થયેલ એવું, અતિ દારૂણ મોહરૂપી વિશ્વવિકારને નાશ કરનારૂં અમૃત પ્રાપ્ત થાય છે. મતાંતરે સ્વયોગ્યતાનું સમ્યક્ પર્યાલોચન, ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તન, અને આત્મસંપેક્ષણ થાય છે. (૨) જ્યારે મન સમાધિપૂર્વક સતત અભ્યાસ કરવાથી કે || ૧૦ || અધ્યાત્મવર્ડ સવિશેષ પુષ્ટ થાય છે ત્યારે તે ભાવના' કહેવાય છે. ભાવનાથી કામક્રોધાદિગત અશુભ અભ્યાસ ઢળે છે, જ્ઞાનાદિવિષયક શુભ ग्रन्थका રવિ परिचय રમત सूरिनुं वक्तव्य Page #177 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસની અનુકૂળતા વધે છે અને શુદ્ધ ચિત્તની વૃત્તિ થાય છે. (૩) જ્યારે ચિત્ત ફક્ત શુભ વિષયને જ અવલંબીને રહેલું હોય છે, અને તેથી તે સ્થિર દીપક જેવું પ્રકાશમાન હોઈ સૂમોધવાળું બની જાય છે ત્યારે તે ધ્યાન' કહેવાય છે. ધ્યાનથી દરેક કામમાં ચિત્ત આત્માધીન થાય છે, ભાવ નિશ્ચલ થાય છે અને કર્માદિ બંધનોનો વિચ્છેદ થાય છે. (૪) અજ્ઞાનને લીધે અનિષ્ટ રૂપે કપાયેલી વસ્તુઓમાંથી જ્યારે વિવેકને લીધે ઇષ્ટ અનિષ્ટપણાની ભાવના નષ્ટ થાય છે ત્યારે તેવી સ્થિતિ ‘સમતા’ કહેવાય છે. સમતાથી ઋદ્ધિની પ્રવર્ત્તના થતી નથી. સૂક્ષ્મ કર્મોનો નાશ થાય છે અને અપેક્ષા અંધહેતુ હોઈ તેના તન્તુનો વિચ્છેદ થાય છે. (૫) વાસનાના સંબંધથી ઉત્પન્ન થનારી વૃત્તિઓનો નિર્મૂળ નિરોધ કરવો તે વૃત્તિસંક્ષય. તે ઉક્ત ભાવના, ધ્યાન અને સમતા એ ત્રણ યોગના અભ્યાસથી આવે છે. આત્મા સાથે કર્મસંયોગ ન થાય એવી યોગ્યતાને પરમાર્થથી આ વૃત્તિસંક્ષય યોગશાસ્ત્રમાં વર્ણવેલ છે. (શ્લોક ૪૦૪). તેનું ફૂલ કેવલજ્ઞાન, શૈલેશી-સર્વસંવરરૂપ અવસ્થાનો સ્વીકાર અને સદા અય્યાધિત આનંદકારી મોક્ષની પ્રવૃત્તિ થાય છે. (યોગમિન્ટુ શ્લો. ૩૫૭ થી ૩૬૬) ‘યોગદર્શન’કાર શ્રી પતંજલિ આમાંથી પ્રથમની ચાર ભૂમિકાને ‘સંપ્રજ્ઞાત સમાધિ' કહે છે અને છેવટની ભૂમિકાને અસંપ્રજ્ઞાત સમાધિ' કહે છે (જુઓ યશોવિજયકૃત યોગભેદાન્ત્રશિકા) વિશેષમાં એ જ ‘હરિભદ્રસૂરિએ પોતાની યોગવિશિકામાં અધ્યાત્મની પરિપકવ દશાનું વર્ણન કર્યું છે. યોગના અધિકારી ત્યાગી જ માન્યા છે. ત્યાગીથી ગૃહસ્થ તેમ જ સાધુની આવશ્યક ક્રિયાને યોગરૂપ બતાવી તે દ્વારા અધ્યાત્મિક વિકાસની ક્રમિક વૃદ્ધિ વર્ણવી છે. તેમણે વળી સ્થાન, શબ્દ, અર્થ, સાલેખન અને નિરાલંબન—એમ યોગની પાંચ ભૂમિકા બતાવી પહેલી એ ભૂમિકાને કર્મયોગ અને પાછલી ત્રણને જ્ઞાનયોગ તરીકે વર્ણવી છે. વળી દરેક ભૂમિકામાં ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિદ્વારા આધ્યાત્મિક વિકાસની તરતમતા દેખાડી છેઃ અને છેવટ એ પ્રકારે આધ્યાત્મિક માર્ગના–અધ્યાત્મસોપાનના પગથિયાં વર્ણવ્યાં છે જેથી પ્રત્યેક યોગાભ્યાસી પોતાની મેળે વિચારી શકે કે તે ક્યા પગથિયાપર છે. (શ્રીમોહનલાલ ઝવેરીનું ‘અધ્યાત્મ’ પર વ્યાખ્યાન. પ્ર પર્યુષણ વ્યાખ્યાનમાળા વર્ષ ત્રીજું) શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્ર'માં શ્રીપાતંજલના કહેલા અષ્ટાંગયોગના યમનિયમ વગેરે આઠ અંગોમાં જૈન આચારનું વર્ણન કરી છેવટના સમાધિ પર્યંતના અંગોનું વિવરણ કર્યું, તે પૈકી ધ્યાનમાં-ધર્મધ્યાન, શુકલધ્યાન એ પ્રાચીન ભેદ ઉપરાંત પિંઠસ્થ, પદસ્થ, Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રી થો ખ્યા ધનવિ. 70 જ रादि परिचय हेमाचार्या दिनुं वक्तव्य ઉપસ્થ અને રૂપાતીત એવા ચાર ભેદ પાડી એ ચારે ધ્યાનનું વર્ણન કર્યું છે કે જે શુભચંદ્રાચાર્યના “જ્ઞાનાર્ણવ”માંના વર્ણનને મળતું છે. વળી, હયોગ, લયયોગ, મંત્રયોગ તથા રાજયોગ-એવા યોગના ચાર પ્રકાર બતાવી લયયોગ તથા રાજયોગ પર તેમણે ભાર મૂક્યો છે તથા તેમણે સ્વાનુભવથી મનના વિક્ષિપ્ત, યાતાયાત, લિષ્ટ અને સુલીન-એવા ચાર પ્રકારનું વર્ણન કરી પોતાની શક્તિનોં પરિચય આપ્યો છે. આની સાથે યોગસૂત્રના ભાષ્યકારે વર્ણવેલી ચિત્તની ક્ષિસ, મૂઢ, વિક્ષિસ, એકાગ્ર અને નિરૂદ્ધ—એ પાંચ ભૂમિકાઓ સરખાવવા જેવી છે. દિગંબરાચાર્ય પ્રભાચંદ્રના સમાધિશતકમાં આત્માની મુખ્ય ત્રણ અવસ્થા (૧) બહિરાત્મ- મિથ્યાણિ (૨) અંતરાત્મ (૩) પરમાત્મ વહાવી છે. પહેલીમાં આત્માનું વાસ્તવિક વિશુદ્ધ રૂ૫ અત્યંત ઢંકાયેલું હોઈ આત્મા મિયાધ્યાસને વશ થઈ પૌગલિક વિલાસોને જ સર્વસ્વ માની Nિટી છે. અને તેની પ્રાપ્તિ માટે બધી શક્તિ ખર્ચી નાંખે છે. બીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણ રીતે પ્રકટ તો નથી થતું, પરંતુ જાતના પરનું આવરણ ગાઢ ન રહેતાં શિથિલ ઉત્તરોત્તર થતું જાય છે ને પદગલિક વિલાસમાંથી હટીને શુદ્ધ સ્વરૂપ તરફ લાગી જાય છે. ISO |આના પરિણામે ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે. તે ત્રીજીમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રકટ થઈ જાય છે, અર્થાત તેની ઉપરનાં ઘન આવરણો બિલકુલ નાશ પામી જાય છે. - આ પછી કાલક્રમે આપણું આ ગ્રંથ આવે છે, પણ તેમાં તો અગાઉ કહ્યું તેમ ચિત્તશુદ્ધિ અને સામ્યભાવનું-અધ્યાત્મ પ્રાપ્ત કરવાની જપ્રથમ ભૂમિકાનું વિવરણુ છે. શ્રી યશોવિજય ઉપાધ્યાય બસો વર્ષ પહેલાં થઈ ગયા. તેમણે કોઈ વિષય બાકી નથી રાખ્યો કે જેના પર પોતે શાસ્ત્રીય અને પ્રમાણુદંપરાસર ગ્રંથ લખ્યો ન હોય. અધ્યાત્મપર તેમની અધ્યાત્મસાર, જ્ઞાનસારના નામે અષ્ટકો, ઢાત્રિશિકામાંની કેટલીક કાત્રિશિકાઓ વગેરા કૃતિઓમાં અને પોતાનાં પદોમાં પોતાનું ચિંતનીય વક્તવ્ય રજુ કર્યું છે. દિ. પ્રભાચંદ્રસૂરિના સમાધિશતક-સમાધિતંત્રનું પદ્યભાષાંતર કર્યું CIછે. અધ્યાત્મસાર એ બહુ સમન્વયવાળો અને ઘણી માહિતી આપનારો સરલ સુબોધ અને પથદર્શક બની માર્ગે ચડાવનાર ગ્રંથ છે. તેના | યોગાધિકાર તથા ધ્યાનાધિકારમાં મુખ્યતઃ શ્રીભગવદગીતા તથા પાતંજલ યોગસૂત્રનો ઉપયોગ કરી જૈન પ્રક્રિયા સાથે તેનો સમન્વય કરવાનો પર છે Page #179 -------------------------------------------------------------------------- ________________ (a)-ક-૪-XeK4Ks2-22-2269) સપ્રયન છે. અને તેમાં પોતાનો અનુભવ પણ ઉમેરાયો છે. તેઓ જેના સમાગમથી પરમ આનંદ પામ્યા હતા એવા આનંદઘનજી આધ્યાત્મિક ઉચ્ચ શ્રેણીને પામેલા સંતપુરુષ હતા. તે સંતપુરુષે પ્રભુસેવા-પરમાત્મસ્વરૂપને ભજવાની પ્રથમ ભૂમિકા-પહેલું પગથિયું (૧) અભય એટલે ISIચચલ પરિણામરૂપી ભયનો ત્યાગ એટલે મનની અન્યમાં પ્રવર્તના તજી એકાગ્રતા-સ્વરૂપચિંતન (૨) અદ્વેષ એટલે અરોચક ભાવ રૂપી IA ષિનો ત્યાગ કરી સ્વરૂપચંતવનાની રૂચિ (૩) અખેદ એટલે થાકી જવાની–અટકી જવાની પ્રવૃત્તિરૂપ ખેદનો ત્યાગ કરી સ્વરૂપચિંતનમાં | અવિરત પ્રવૃત્તિ-એ ત્રણ છે. ભય દ્વેષ અને ખેદ એ ત્રણ દોષ હોય તો અબોધ અર્થાત્ સ્વરૂપનું અજાણુપણું રહે છે. આ દોષો કયારે ટળે, કે જ્યારે ચરમાવર્ત-છેલ્લા પુદગલાવર્તન જેટલો સંસાર (કારણુ કે ચરમાવર્તાને સમ્યકત્વ સ્પર્શે છે), ચરમ કરણ-છેલું કરશું તે અપૂર્વકરણ, અને ભવપરિણતિનો પરિપાક ગત્યાગતિના અભાવની સ્થિતિ થાય ત્યારે; અને ત્યારે અભય, અદ્વેષ અને અખંદવાળો આત્મા થાય તો આત્મસ્વરૂપાનુયાયી જ્ઞાનરૂપી આંખ ઉઘડે, પ્રવચનવાણી એટલે શાસ્ત્રવચન પર શ્રદ્ધા થાય, પાપના ઘાતક એવા સાધુ-સદ્ગુરૂનો પરિચય–આસેવન | એટલે સત્સંગ થાય અને આત્મસ્વરૂપને એકલ્યાણકારી જે અશુદ્ધ શ્રદ્ધા તેના અભાવવાળું-સ્વરૂપાનુયાયી ચિત્ત થાય. એવા ચિત્તથી આધ્યાત્મિક શાસ્ત્રનું શ્રવણુ અને તેનું મનન, એટલે યુક્તિસહિત વિચારણા કરવાં ઘટે કે જેથી સમસ્ત નથી સમસ્ત પ્રકારે પરિશીલન થાય એટલે આત્મસ્વરૂપનું પરમાત્મસ્વરૂપ સાથે સરખાપણું જણાય-આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. આ પરથી સમાનશે કે આત્મસ્વરૂપ-પ્રાપ્તિ માટેની | પ્રભુસેવા સુગમ નથી તે માટે અભય, અદ્વેષ, અને અમેદની ભૂમિકા તૈયાર કરવી ઘટે, પછી ચરમાવર્ત, ચરમ કરણુ, અને ભવપરિિ પાકની આત્માવસ્થા આવતાં શાસ્ત્રશ્રદ્ધ, સત્સંગ, અને ચિત્તશુદ્ધિથી અધ્યાત્મશાસ્ત્રનું શ્રવણ અને મનન કરવું કે જેથી આત્મસ્વરૂપ સમસ્તપણે પ્રાપ્ત થાય. આમ અધ્યાત્મશાસ્ત્રના શ્રવણુ મનન માટે યોગ્યતા પામવા શું શું આવશ્યક છે તે આનંદઘનજીએ સ્પષ્ટ સમજાવ્યું છે. (જુઓ આનંદઘનજીનું સંભવજિન સ્તવન). વર્તમાનકાળે રાગદ્વેષથી પરાધીનતા, દિવ્ય નયન-વિચારની ખામી, આગમ તત્વની વિચારણાનો અભાવ, વસ્તુસ્વરૂપના જ્ઞાતા ને વ્યાખ્યાતાની વિરલતા છે (અનન્તનાથ સ્તવ) જુદાં જુદાં દર્શનો પોતપોતાનું સ્થાપતાં જોવામાં આવે છે, શાસ્ત્રનો નયવાદ દુર્ગમ હોવાથી તે માટે આવશ્યક એવો ગુરૂગમ નથી, મનુષ્ય પોતાના મદમાં ચકચૂર છે, સ્વરૂપ પ્રાપ્તિની આડા વિઠ્યકારક Page #180 -------------------------------------------------------------------------- ________________ यादिनु જીગળાજ ડુંગર ઘણા છે, સાથ નથી. છતાં પુરૂષાર્થ કરવાથી કાલલબ્ધિઓ પ્રભુકૃપાથી અંતિમ સાધ્ય સિદ્ધ થશે, એમ (અભિનંદન સ્ત૦માં) કહી ) ग्रन्थका धनवि. આનંદઘનજી આશાવાદી હોઈ આપણને આશાવંત કરે છે.. શ્રેયાંસ પ્રભુ સ્તવનમાં અધ્યાત્મની વ્યાખ્યા આપે છે કે “નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયેં રે, જે કિરિયા કરિ ચઉ रादि° -રગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે; પછી નિક્ષેપથી ચાર પ્રકાર પૈકી નામ-અધ્યાત્મ, સ્થાપના-અધ્યાત્મ, અને દ્રવ્ય–અધ્યાત્મને છાંડવા परिचय યોગ્ય જણાવી ભાવ-અધ્યાત્મ એટલે નિજ સ્વરૂપ સહિત ક્રિયામાં વર્તતો ભાવ-એવો નિજ ગુણ સાધવા અને તેમાં જ રઢ રાખવાનદાકારી પ૨ ) રહેવા કહે છે. નિર્વિકલ્પતા-અભેદતા સ્વીકારી અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણુ લિબાસી રે–અધ્યાત્મને નિશ્ચયનયે સ્વીકારનાર તે यशोविजવિચારવંત છે, બાકી લબાડ-કદાગ્રહી-એકનયવાદી છે. વાસુપૂજ્ય સ્તવનમાં પોતે કહે છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાસે, આનંદઘન મતિ સંગી રે’ આમ આનંદઘનનાં ગૂઢ અને અત્યંત મનનથી સમજીને ઘટમાં ઉતારયા યોગ્ય वक्तव्य સ્તવનો તથા પદો અધ્યાત્મમાં રસ લેનારને આલોચવા યોગ્ય છે. ત્યારપછી ઓગણીસમી સદીમાં થયેલ દેવચંદ્ર અને રાનસાર, તે સદી અંતે ને વીસમીના આરંભે થયેલા કÉરચંદ-ચિદાનંદ અને હાજ્ઞાનાનંદ-જ્ઞાનનંદીનાં સ્તવનો-પદો પણ અભ્યાસવાં ઘટે. આ સર્વ અધ્યાત્મ પરના શાઅ કે પદોનાં વાંચવા વિચારવાથી અધ્યાત્મ આવી જતું નથી. વાંચેલું વિચારેલું પચાવાય આચારમાં | મુકાય, સર્વ પ્રત્યે સમભાવ કેળવાય, ઉચ ભાવનાઓ રાતદિન ચિંતવાય, ગુરૂગમથી પ્રવચન વાણીનો ગૂઢાર્થ સમજી વિષયો અને કષાયો પર સંયમ મેળવી ચિત્તથહિ કરાય તોજ આત્મસ્વરૂપાનુયાયી જ્ઞાન થાય. દિવ્ય નેત્ર ખુલે અને અંતિમ સાથવાળા સંપૂર્ણ નિજાનંદમય થવાય. આ અધ્યાત્મભાવના દિગદિગંતમાં પ્રસરો કે જેથી હાલના અસંખ્ય-માનવસંહારક જગવ્યાપી બનતા યુદ્ધનો વિરામ થાય, સર્વત્ર ઠંડી પર . શક્તિનો આવિર્ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એ હૃદયગત અભિલાષા સહિત મુંબઈ તા. ૨૧-૮-૧૯૪૧ અધ્યાત્મરસ-પિપાસુ ભાદ્રપદ અમાવાસ્યા વિ. સં. ૧૯૯૭ મોહનલાલ દલીચંદ દેશાઈ Page #181 -------------------------------------------------------------------------- ________________ તા૦ કઉપરના ગ્રંથકારાદિ-પરિચયમાં પત્ર રપ/ર માં (૯) પંચદર્શનસ્વરૂપ-એ નામનો ગ્રંથ શ્રીમુનિસુંદર સૂવિકૃત છે અને ૧૩ પત્રની ઝીસ. ૧૫૧માં લખેલી પ્રત સરકારી સંગ્રહમાં-ભાં. ઈ. પૂનામાં વિધમાન છે એમ જણાવ્યું હતું. તે પ્રત અમોને નિર્ણયસાગર પ્રેસે કૃપા કરી પૂનાથી મંગાવી આપી હતી તે જોતાં તે પ્રતિનાં પ્રથમનાં બાર પત્રમાં ત્રવેદ્યગોષ્ટી શ્રી મુનિસુંદરસૂરિભિઃ શૈશવે કૃતા” એવા અંતસહિત ઉક્ત વગોણી | નામનો ગ્રંથ પૂર્ણ થાય છે. પછી સંસ્કૃત ધમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, વૈશેષિક અને જૈમિનીય મતનાં ટૂંકામાં લક્ષાદિ આપી “ઇતિ પંચદર્શનસ્વરૂપ સમાપ્ત / સં. ૧૫૧૦ વર્ષે ફાગણ શુદિ ૫ ભૌમાધિનાં લિખિતે તપા શ્રી સોમસુંદરસૂરિશિષ્ય ૫. રહસગણિવાચનાથમિતિ ભદ્ર / રા' એ અંત, સહિત પત્ર ૧૩/૧માં આ પ્રતિ પૂર્ણ થાય છે. પાછળથી કોઈ બીજા હસ્તાક્ષરમાં “પ. હંસવિમલગણિ વાચનાર્થ” એમ ઉમેરાયું છે. આ અંતપરથી તે | પ્રતિને નોંધનારથી તે આખી પ્રત પંચદર્શનસ્વરૂપ” એ નામના ગ્રંથની છે એમ જણાવવામાં ભૂલ થયેલી પ્રતીત થાય છે, એટલે મુનિસુંદરસૂરિકૃત , Mા પંચદર્શનસ્વરૂપ” નામનો સ્વતંત્ર ગ્રંથ નથી એમ વાચકોએ સુધારી-જાણી લેવું. સરકારી સંગ્રહની કેટલીક પ્રતિપર પુસ્તક ને તેના કર્તાનાં ખરાં | નામ હોતાં નથી તેથી ગોટાળો થાય છે. જૈન પુસ્તક-પ્રતિઓનું સંશોધન જૈન વિદ્વાન પાસે કરાવવું ઘટે કે તે પ્રમાણે સંશોધિત સૂચિપત્ર પ્રકટ કરવું જોઈએ. ઉક્ત સરકારી સંગ્રહમાં નં. ૬૮૫ સને ૧૮૯ર-૯૫ની એક પ્રત છે તેમાં અન્ય સ્તોત્રો સહિત એક સ્તોત્ર છે કે જેના કર્તા મુનિસુંદરસૂરિ હોય ! એમ અનુમનાય છે એમ રા. હી. કાપડીઆ દર્શાવે છે કે જેની પ્રારંભિક અને પ્રાંતિક ગાથાઓ તે નીચે પ્રમાણે ટાંકે છે: ( જૈન ૮-૧-૩૩ પૃ. ૩૭.) "जय सुरअसुरनरिंददेविंदवंदिअपयपंकय, जय 'देलउला'-पुरवयंस सेवककयसंपय । किं पुणु भूअसुमंतजंति तुह जगआणंदण, थुत्त करिसु बहुमित्तिजुत्त मरुदेवीनंदण ॥ १॥" "इत्थं भेषजयत्रतत्रकलितैः सन्मत्ररत्नैः श्रिता, कृत्वा श्रीमुनिसुन्दरस्तुतनति देलुलनेतस्तव । लक्ष्मीसागरनामधेयकरुणाम्भोधे! युगादिप्रभो! दुःस्थोऽहं शुभसुन्दराझियुगलीसेवासुखं प्रार्थयै ॥ २५ ॥" પરંતુ આમાં છે “શભસન્દર' શબ્દ આપેલ છે તે જ આ સ્તવના કત્તનું નામ છે અને તેના ગુરુ, મુનિસંદર સૂરિના દીક્ષિત અને પછી સૂરિ તથા પટ્ટધર થનાર લમીસાગર સૂરિ છે. આ સ્તવ બદલઉલા ના ષભદેવનું છે ને મુનિસુન્દર સૂરિઍ દલીલા (દેલોલ)ના ભદેવને પીસ્તવન (જિનસ્તોત્રરમકોશનું ૨૩મું ને છેવું) રહ્યું છે તેથી તેમનાથી સ્તુત થયેલા તે ત્રષભદેવને જણાવેલા છે. -મો૬૦ દેશાઈ. Page #182 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. धनवि. ૨૦ વૃત્તિ ધરે | પરિશિષ્ટ | ग्रन्थका | રો-િ ધનવિજ્ય કૃત બે નાની કૃતિઓ. परिचय ૧ શત્રુંજય સ્તવન टी० धनસકલ ગણિગજેંદ્ર ગણિ શ્રી ૫ શ્રી વિનયવિજયગણિ ગુરુભ્યો નમઃ | विजयनां સરસતિ મનિ મંદિરિ મઈ વાસી, નિજ સિરિ ગુરૂના ચરણું ઉપાસી, પુન્ય-જોગ ઇણુ અવસર પામી, થુથુસ્ય શ્રી શત્રુંજય સ્વામિ. ૧ ફટા गू० पद्यो અનંત ગુણમાં ક્રિમ કહી ?, ગુણ દેખિ મુંગા કિમ રહિ? એહ સિખ મનમાહિ વહિ, તો તુઝ પદ-પંકજ સુખ લહિઈ. ૨ હાલ મેરૂગિરિ ચરણ કરિ નર જથા કુણુ ચઢાઈ?, ચઉદ પૂરવ સુર્ય પર જથા કુણુ પઢઇ? જલધિ જલ સલમવિ ભુજબલઈ કુણુ તરઇ?, વિમલગિરિ મહિમાના જથા કુણુ કરઈ? ૩ વિમલ- આંકણી. ગગનના ગુણ (કહો) અંગુલિ કુણ ગણુઈ?, પૂરવ દિસિ વિના ઝાણુ કહો કુણુ જણઇ? કામધેનૂ વિના મેરૂ-ત્રિણ કુણુ ચરઈ?-વિમલગિરિ. ૪ ॥५३॥ | સૂર-કિરણે કરિ ચીવર કુણુ વણુઈ?, મૂકિ મુખ ચઉદ વિદ્યા કહો કુણુ ભણઈ? હાથીયાં સાથિ ઇધાડા કહો કુણુ ચરઈ?-વિમલગિરિ. ૫ GUચંપ પુષ્ક જથા ભમર કુણુ રણઝણુઇ ?, વિઝ-ગિરિ-ગજઘટા સીહ વિણ કુણ હgઈ? કરતલઇ સયલ પૃથ્વી તથા કુણ ધરઇ ?-વિમલગિરિ૦ ૬% Page #183 -------------------------------------------------------------------------- ________________ , તહેવી સહકાર તરુ મંજરી સ્વાદથી, કોકિલો જિમ લવાઈ તા ગુણુ લાદથી તુઝ તણુ ગુણુ ભણ્ બુદ્ધિ લવલેશથી, સ્વામિ નામ હોઇ સિદ્ધ સુવસેશથી. ? ૭ રાગ આસાફરી શ્રી શત્રુંજય દેવ! દયાપર !, તારિ તારિ મુઝ તાર રે, હું તુઝ ચરણ સરણ કરુણાકર ! જનમ-મરણ-ભય વાર રે. ૮ શ્રી શત્રુંજય. આંકણી તુઝ દીઠઈ મુઝ મન બહુ હિઇસઈ, જિમ નયનાનંદ (ચંદ) ચકોર રે, દિનકર-કરણ કમલ જિમ વિકસઇ, જિમ શામ ઘનાઘન મોર ૨, ૮ શ્રીe ભવસમુદ્રમાં ભમતાં ભમતાં, પામ્યુ મઈ એક બેટ રે, શ્રી સિદ્ધાચલ-મસ્તક-મંડણ, હષભદેવ જિન ભેટ રે. ૧૦ શ્રી જીતુઝ દરસણ વાઘિણુ ગુણવંતી, પોતી અમરવિમાન રે, ચરણ સરણુ રાયણુ પણ પામી, જિનમહિમા મેર સમાન રે. ૧૧ શ્રી CIનાગ મોરના વયર-નિવારણ, તાર્યા લોક અનેક રે, તુઝ સંગમાં રંગાઈ સ્યુ પામ્યા, ભાઈ ભવિક અનેક રે. ૧૨ શ્રી, હિં તુઝ જાચક તું મુઝ દાતા, આપિ આપિ પદ આપ રે, ગુણ અવગુણુ ન વિચાર ગિરુઆ, જિમ છોરૂ પદઈ બાપ રે. ૧૩ શ્રી તું મુઝ સુરતરુ તું સુરધેનૂ , તું સુરલિ સમાન રે, કામકુંભ ચિંતામણિ તું મુઝ, તું મુઝ સુભર નિધાન રે. ૧૪ શ્રી તુઝ દીઠઈ મુઝ ભવ-ભય ભાગો, જિમ જલધરથી તાપ રે, દાન સીયલ તપ ભાવઈ નાસઈ, જિમ ભવ ભવન (નાં) પાપ રે. ૧૫ શ્રી થાતું મુઝ ભ્રાતા તું મુઝ ત્રાતા, તું હિતદાયક દેવ રે, તે અવતાર સાર કરિ માનું, ભઈ પામી તુઝ સેવ રે. ૧૬ શ્રી જાતે નર ધન્યા તે નર ધન્યા, જે તુઝ નિતનિત જેવઇ રે, મન વચન કાયા કરિ સંચિત, જે નિજ પાતક ધોવાઈ રે. ૧૭ શ્રી જીતુઝ થાન સવિ પાતિક નાસઈ, ગુણ-ગાન ગુણુ વાધાં રે, તુઝ દર્શન દરશન મુઝ દીપઈ, તુઝ પૂજ્ય ઈ સુખ સાધઈ રે. ૧૮ શ્રી જિન ! તુઝ રાયણુ પન સિર ધરતાં, રોગ શોગ દુખ જાય રે, તુઝ જિન આણુ જાંણુ સિર ધરતાં, અષ્ટ મહાસિદ્ધિ વાધે રે. ૧૯ શ્રી ગિંગા સમ મહિમા મહિમાઈ, શેત્રુંજી જગ જોય રે, નવણુ કરિ ગિરિવર-સાંગઈ, પાવન વન સમ હોવઈ રે. ૨૦ શ્રી | ચક્ર કરિ ચકેસરી પૂરઇ, કલ્પવેલિ જિમ કામ રે, કવડ જક્ષ સેવઈ આદિસર, જિમ હણુઉ શ્રીરામ રે. ૨૧ શ્રી Page #184 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थका દ્રિ परिचय કીરીટ વન विजयनां | गू० पद्यो શ્રી સાIFIjરીક તિહાં ગgધર ગિઉ, ધ્યાન ધરઈ એક ચિત રે, માતા આગલ મયગલ બહિ, સુત જેવાઈ જિમ ચિત રે. ૨૨ શ્રી धनवि. સરો સોરા દસ સનરો, જિહાં શત્રુંજય રાજ રે, આવંતાં શેવતાં ભાવઈ, સિઝઈ વંછિત કાજ રે ૨૩ શ્રી FI4 છઇ શિવનગરીનો રાજા, જિહાં સિંધવધૂ ધરનાર રે, સિધ પ્રધાન સવ પાસઈ વસિયા, મુઝ મોહ માર નિવાર રે. ૨૪ શ્રી रत्न० वृत्ति. હા ૪ | સિદ્ધાચલ સિંહાસનઈ, બાઈકો હઠ કરી દેવ! ભાવ ભગત બહુલા ધરાઈ, સારા સુરનર સેવ, તું જગરંજન રાજીઉં, ૨૫ દેશ દેશના સંઘવી, સીમાઢા ભૂપ, ભેટ કરઈ ભાવઈ કરી, તું છઇ અકલ સરૂ૫. ૨૬ ૮૦ છત્ર-ત્રયે સિર સોભતાં, ચામર જુગલ ઢલત, એક એક પઇ દીપતાં, બારઈ સભા મલંત. ૨૭ તું વાચક તઝ પોલઈ રહ્યા, પામઇ લાખ પસાય, હય વર ગયવર મલપતા, મણી કનક કમાય. ૨૮ તું પાપ ચોર પઇસઈ નહી, ભરઇ પુન્ય-ભંડાર, વાજે વાજઇ નવનવાં, નિત તુઝ દરબાર. ૨૯ તું ખિમા ખડગ કરઈ ઝલકતું, પઈર્યો શીલ સંનાહ, અઢાર હજાર રથ સારથી, સયમ-રમણીનો ના. ૩૦ તું. કરમ વયરી જે વંકડા, તે દૂર પલાય, જયલક્ષ્મી પામી કરી, અરિહંત કહાય. ૩૧ તું નઈ જૂઈ નઈ કેતકી, વલી વેલિ ગુલાલ, કૃષ્ણાગરૂ બહુ મહમહઈ, કેશર અંગઈ લાલ. ૩૨. તું ચયા ચંદન મસમસઈ, મૃગમદ ઘનસાર, ગીત-ગાન ગુણીજન કહઈ, આગલ નાટિક સાર. ૩૩ ૮૦ મોટો મુગટ માથઈ ધરઇ, બાજુબંધ ઉદાર, બાંહેધ બેહુ બઇરખા, હઈઇ હાર ઉદાર. ૩૪ ૮૦ સૂરય-કુંડ સોહામણો, પદ્મદ્રહ અવતાર, ભવિકા ! શ્રી શત્રુંજય સેવયો, ઉલાખા ઝોલ અતિ નીરમલિ, રસકુંપિ પરિઈ સાર, ભવિકા ! શ્રી શત્રુંજય સેવયો. ૩૫ ચલણુ નામ તલાવડી, અમૃતકુંડ સમાન, ભ, સિદ્ધવડ અતિ વિસ્તર્યો, જંબુવૃક્ષ સમાન. ભ૦ ૩૬ જા ૧૪ ા Page #185 -------------------------------------------------------------------------- ________________ ઇમ સકલ તીરથરાજ રાજ શ્રી શત્રજઈ મઈ સુયો, વર શિખર શોભી ત્રષભ મોભી લાભ-લોભઈ માં થયો. સિરિ હીરવિજય સૂરંદ સહગુરૂ સીસ સૌભાકારિકો, શ્રી કલ્યાણુવિજય ઉવઝાય સેવક, ધન ધનવંછીય દાયકો. ૩૭ ઇતિ શ્રી શત્રુંજયસ્તવન સંપૂર્ણમા મુનિ વીરવિજયલિપિતા માટે મંદિરે. એક ગુટકામાં પત્ર ૨૪થી ૨૭ સુરતના વકીલ રા. બહાભાઈનો સંગ્રહ. ૨ શત્રુંજયમંડણ સ્તુતિ શેત્રુજઈ સાહિબ આદિ જિનંદ, યસ મુખ સોહઈ પૂનિમ ચંદ, દરિસણુ પરમાણંદ નાભિરાય-કલિ કમલ-દિણંદ, મરૂદેવી માતાનો નંદ, વંદઈ હીર સૂરંદ સીરોહી નયરી સિણુગાર, મોહન મૂરત જાસ ઉદાર, સુખ-સંપતિ-દાતાર મહિમંડલ મહિમા-ભંડાર, પ્રણમું ભાવ ધરી તે સાર, સેવકજન જયકાર. ૧ શ્રી શેત્રુંજે નઈ ગિરનાર, આબુ પ્રમુખ જે તીરથ ઉદાર, રાજગૃહિ વૈભાર શ્રી હીરવિજયસૂરિ ગણધાર, થાપ્યા જે વલિ બિબ અપાર, સીરોહી પ્રમુખ મઝારિ અષ્ટાપદ નંદીસર બેઈ, જે નમતાં શિવપદ-સુખ દેઈ, તીરથ વિશેષ કહેઇ . ઈમ વંદું વલી અવર જિ કેઈ, તિહુય)ણ માહૈિ જિનવર-ચેઈ, તે સંવે ભાવ ધરે. ૨ અરથ સાલ જે જિનવર જાણિ, ભવિક જીવ હિત મનમાં આણિ, ભાસઈ કેવલનાંણિ ગણધર ગુંથઈ તેહ વિનાણિ, દ્વાદશાંગિ તેહ કહાણ, અરથ-નયણુની ખાણિ જે સેવ્ય લહીઈ શિવ-રાંણિ, શ્રી ગુરૂ હીર સરિંદ વખાણી, ભાવ ભgઈ ભવિ પ્રાણી પાપ પંક ધોવાનું પાણી, અત મિઠિ જિમ સાકર વાણિ, તે વંદું જિન-વાણી. ૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધવિ. रत्न० वृत्ति. ॥ ૧પ ॥ {} {{{33636 શ્માદિદેવ-પદ-પેકજ-સેવા, કરવા અનિસિ જેહનઇ હુવા, સમતિ-કૃષિ દેવા સાવધાન સંધ–વિઘન હરેવા, ધર્મતણું વલિ સાજિ કરેવા, બોધબીજ પણ દેવા શ્રીગુરૂ હીરવિજય સૂરીશ, વિયસેન ગુરૂ ગચ્છાધીસ, વિજ્યદેવ મુનીશ તેહતી પૂરવો જગીશ, શ્રી કલ્યાણુવિજય ગુરૂ –સીસ, ઇમ પઇ નિસદિસ. ૪ —ઇતિ શ્રી શેત્રુંજય મંડણુ સ્તુતિ.—ઉપરના સ્તવન લખનારના હસ્તાક્ષરમાં ઉપર પ્રમાણે ગુટકો પત્ર ૨૭-૨૮ XXXXXXX પ્રસ્થાન रादिपरिचय ટી॰ ધન विजयनां गू० पद्यो ॥ ૧ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ 667*6 ( રતચંદ્રગણિકૃત પડધરીપ્રાસાદમિ. પ્રવેશાધિકાર સ્તવન ॐ नमः શ્રી આનંĚિ આદિજિન, પ્રમુખ નમાઁ ચવીસ; ગણુધર ગિરુ ચઉદસહીં, સમરિય સરસતિ ભગવતી, માતા દીઉ મુઝ માન; ખિમપઈસારા–તવન એ, આદિ શાંતિ જિષ્ણુવર તણા, કવણુ ગામિ પ્રાસાદ; દોઈ ગામ ઉતપતિ કહું, કુંણુ ગામથી આવિઆ, રાજા કવણુ પ્રધાન; જેણુઈ પ્રાસાદ કરાવિ, તસ લેસ્ય · અભિધાન. ૪ શ્રીતપગછનો રાજિઉ, વિજયસેન ગણુધાર, વાસ ધરઈ શિરિ તેહનો, શ્રાવક અતિહિં ઉદાર. ૫ આવન નામ સીસ. ૧ સુયો સહુ સાવાન. ૨ સુણો મુંકી પરમાદ. ૩ เล ભદ્રેસર નયરી ભરતખંડ અભિરામ, તિહાં રાજ કરઇ રાજા રાઉલ જામ, તેહનઇ ઘરિ મંત્રી પેથો પુણ્યપ્રકાશ, રાજભાર-ધુરંધર ઉજ્જલ કીરતિ જાસ, ઉજ્જલ પ્રીતિ જાસ કહીજઈ એક દિનિ સુપન મઝારિ, દેવ એક આવીનઇ ઓલઇ થાપો દેશ હલાર; સંવત પનર સૂઆ વરષે શ્રાવણ શુદિ રવિવાર, આમિ તિથિ ચડતઇ દિનિ વાસ્યરૂં નવૐ નગર ઉદાર. ૬ XXc670 630-6.60 - Page #188 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ग्रन्थका વનવિ. જામ રાઉત પાર્ટિ વિભો જામ તેજવંત, તેણુઈ સહુ આયા થયરીના જગિ અંત, પથા ઘરિ ઘરી પ્રેમલાદે સતિસાર, બીજી તસ રીડી ધરઈ નિજ ઘરનો ભારે; , ઘર-ભાર ધરંતી બહુ ગુણવંતી પ્રીમલાદે નારિ પ્રસિદ્ધ, સુતરતન તેણેિ દોઈ જનમ્યા જગિ અજુઆલઉ કીધ; યાદવ નઈ જગમાલ કહી જઈ દોઈ ભ્રાતા ગુણવંત, વીભા જામ તણુઈ ઘરિ મંત્રી સૂર્ય પરિ તેજવંત. ૭ ૨૦ જિ. - ૧૬ . परिचय ઢિી - चंद्रगणिनां गू० पद्यो હુઆ સમકિતધારી શ્રાવક ગુણુભંકર, ઘરમાંહિ ન રાખઈ મુમતીનો પયસાર, પડધરિ પુર વાસ્યઉ “વાસ્યા શ્રાવક લોક, દાન પુણ્ય કરઈ નિતિ દૂરિ નિવારઈ શોક; ભણસાલી યાદવ-ઘર ઘરનું અહિદે સતી સમાણી, લઘુભ્રાતા જગમાલ તણુઈ ઘરિ દાડિમડે ગુણખાણી, શુભ દિનિ શુભ લક્ષણુ ગુણવંતા અહિવદે દો સુત જાયા, ભણસાલી આનંદ નઈ અબજી સધવ વધૂઈ ગાયા. ૮ રાજપ-પરંપર આયુ સો જામ, તેહનઈ ઘરિ મંત્રી દીપઈ દોઈ અભિરામ, આણંદ નઈ અબજી સાચા શ્રાવક એહ, વિજયસેન રિંદની આજ્ઞા માનદ જેહ; પડધરાઇ પ્રાસાદ કરાવા મુહૂર્ત ભલઉ જેવરાવઈ, આણંદ અબજી ભાવ ધરીનઇં જિનપ્રાસાદ મંગવાઈ, સંવત સોલ એકસટ્ટા વર માગશિર વદિ બુધવાર, બીજ દિને પ્રાસાદ મંગવાઈ વરસ્યો જય જયકાર. ૯ ૧ પાઠાન્તર–કોઈ આણ ન ખંડેઈ સહુઈ પય પ્રણમંત. ૨ મિયામત ન ગમઈ ધર્મધુરંધર સાર. ૩ શ્રાવકનો તિહાં વાર. ૪ અંગિ ધરઈ ઉલ્લાસ. Page #189 -------------------------------------------------------------------------- ________________ તિહાં મોટો કીધો પ્રાસાદ, દેવ સ્વઉ મંડઈ વાદ, દીઠઈ મનિ આહાદ, માંડયા થંભ અનોપમ દીસઈ, કોરણિ દેખિ ભાવિક–મન હીંસઈ, પૂતલિઇ ચિત વિકસાઈ; શિખરબદ્ધ પ્રાસાદ નિપાયુ, કવિજન ઓપમાં મેરૂ કહાયો, અતિ ઉડો છઈ પાયો, આણંદ સુત જીવરાજ મેઘરાજ, શ્રીજિનધર્મ વધારી લાજ. ૧૦ સુવિહિત સાધુ તિહાંકિણિ આવઈ, મણિ મુગતાફલ વેગિ વધાવઈ, આણંદ મંગલ ગાવઈ, તિહાં અતિ મોટા મંડપ કીધા, સંઘ સહુનઈ ઉતારી દીધા, મુહુર્ત ભલી પરેિ લીધાં; પોઢા કેલવાઈ પકવાન, ભોજન કરાવઈ દેઈ બહુમાન, આઈ શ્રીફલપાન, વાજઈ ઢોલ નીસાણુ નફેરી, શંખનાદે સબ નાસઈ વયરી, ગાજઈ ભુગલ ભેરી. ૧૧ કેલિ થંભ આરોપ્યા મોટા, દૂરિ ના દુજન ખોટા, વાલી કઠિ લંગોટા, હય ગય રથ સિણગાર્યા વારુ, રથ સાબઇલા ન લહું પારુ, જૂઈ લોક હજાર; ભણસાલી આણંદ ઘર ઘરણી, તેહતણી છઈ અનુપમ કરણી, સાચી કુલઉદ્ધરણી, ચાંપાં નાર્મિ અનુપમ નારિ, તસ નામિ મુનિસુવ્રત સાર, પ્રતિમા ભરાવી ઉદાર. ૧૨ ૧ પાઠાન્તર–સુંદર લવલેશ નઈ છોટા, જસ ફલ જાણે ગોટા. ; Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગળા, પ્રમ धनवि. रादि ૨૦ परिचय રી - चंद्रगणिनां गू० पद्यो વેદ” રસ રૂતુ ચંદ્રમા' એ સંવત્સર સાર; માઘ માસ સિત દશમિ દિન બહા યોગ ઉદાર. ૧૩ રોહિણી મિન લગન ભલઉં, પ્રથમ પુહુર શનિવાર; બિંબ–પયસારૂ કીધલો, વરત્યો જય જયકાર. ૧૪ હાલ રથયાત્રા કીધી ઘણુ મંડાણિ રે, સિણગાર્યા રે અતિ મોટા કેકાણું રે; જન જોઇને કહઈ મુખિ ધન અવતાર રે, ઉચ્છવનું રે કહતુ ન લહું પાર રે. ૧૫ ઈંદ્રાણી રે ઈન્દ્ર સહિત તિહાં સુંદર, સિણગાર્યા રે પરતખિ રૂપપુરંદ; યાચકનઈ દાન ઘણુઉ તિહાં દીજિઈ, લખમીનો રે લાહુ એણિપરિ લીજિઈ. ૧૬ ચિહું દિશિનઉ રે સંઘ સહુ પહિરાવિઇ, અખ્યાંણાં રે કામિનિ રંગ લાવિધ શ્રી શાંતિ રે રાજવાહણમાંહિ થાપિઇ, મુનિસુવ્રત રે સેવકનઈ સુખ આપિઇ. ૧૭ રાજવાહણુ રે જાણે ઈન્દ્ર-વિમાન રે, પ્રતિમાનો રે અધિકઉ વાધઈ વાનરે, ધન કરણીરે ભણસાલી આણંદ રે, જેહનઈ નામ રે પ્રતિમા શાંતિ જિર્ણોદરે. ૧૮ ભણસાલી રે અબજી દઉ વિખ્યાત રે, જેની ઘરણી રે રંગ સુજાત રે, તેહનઈ નામિ ૨ શ્રી મુનિસુવ્રત જિનવ, પશુઈ દેહરઇ રે દોઈ જિનવર સોહઈ સુખક. ૧૯ ચંદવદની મૃગલોની બે, જિનવર-ભવન જાવાઈ છે; જિનગણ બોલાઈ રંગ લઇ બે, અધિક મધુર ધુનિ ગાવાઈ છે. IિI ક૭ | Page #191 -------------------------------------------------------------------------- ________________ ક મધુર ધ્વનિ ગાવઈ ભાવન ભાઈ કોકિલ કંઠ સાહેલડી, સહુ પહિરિ પટોલી નીલી ચોલી કરિ ધરિ કનક-કચોલડી; સુંદરી ગયગમણી છબિ સસિવયણિ સગુણ સલૂણી ગોરડી, જિણ-ગુણ-રાગ-રંગ-રસ-નાની ચંદ્રવદન મુગલોઅનિ. ૨૦ ચંદન અગર કસ્તૂરી છે, કેસર કુસુમ સુરંગા બે; જિન તનુ અંગિ સુહામની બે, ચરચઈ મન કરિ ચંગા બે. ચૂટક જઈ કરિ મન ચંગા અતિહિં સુરંગા કુકમ ચંદન તિલક કરઈ, ચંપો ઉર જાઇ કેતકી પાલ કમલ કુદ મકરંદ કરઇ; કરિ ગંથિય માલા યોનિ બાલા અતિહિં રસાલા કંઠ ધર, સોલમઉ જિન વંદી મનિ આનંદી ફિરિફિરિ જિનકે પાઉ પરઈ૨૧ હાલ ધમાલિની શાંતિ મુનિસુવ્રત ભેટીઈ, હઈડઈ ધરિ આનંદ, જિનવર ! રૂપ અનોપમ સુંદર, મોહનલ્લી-કંદ. ૨૨ જિનવર ! તું મેરે મનિ નિતિ વસઈ—આંકણી. પ્રાસાદ અતિહિં મનોહર ચિહું ચોકી ચોસાલ, જિનવર! દંડ કલસ ધજ શોભતા, દીઠઈ મંગલમાલ. જિ. ૨૩ આંગી અંગિ સુહામણી, અનુપમ દોઈ જિનરૂપ; જિ. પરગટ મહિમા જિનતણો, રાખ્યો કરતિ ધૂપ. જિ. ૨૪ ઘન પરૈિ પ્રીતિ ધરઈ સદા, શું અપઈઆ મોર; જિ. તુમ સમરૂં ગુણ તુહ્મ તણા, જગિ ચંદ ચકોર. જિ. ૨૫ નિકસ ગઈ સબ આપદા, સંપદ લહિઈ કોડિ; જિ. સુર નર કિન્નર માનવી, સેવા કરછ કરજોડિ. જિ. ૨૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. વનવિ. ग्रन्थकारादिपरिचय रन वृत्ति. ને ૧૮ चंद्रगणिनां गू० पद्यो હાલ શાંતિ મુનિસુવ્રત સાર, સેવુિં હર્ષ અપાર, મુખ સોહઈ ચંદલો એ, મોહન-કંદલો એ, લોચન અમિય-કચોલ, દંત હીરાની ઓલિ, વદન કમલ ભલું એ, સોહઈ શ્રી જિનતણું એ.; ભમુહ કમાણિ સુરંગ, અધર પ્રવાલી-રંગ, નાસા સુંદર એ, કીર મનોહરુ એ, ,' કામ-હીંડોલા કાન, કંઠ સુકંબુ સમાન, બલવંત મઈ સુણી એ, બાંહડી જિનતણી એ. ૨૭ જંઘા કદલી-થંભ, રેષા ચામર કુંભ, આંગલી મગફલી એ, દીસઈ કુંડલી એ, 'જિનન અંગિ જગીસ, લખ્યણ છઈ બત્રીસ, મહિમાસુંદર એ, રૂપ પુરંદરાએ; સોલસમઉ જિનરાજ, મહિમા મહિઅલિ આજ, જાણો જિનતણું એ, પ્રતાપ અતિહિં ઘણું એ, અષ્ટ મહાભય જેહ, તુઝ નામિ નાસઈ તેહ, ભવિઅણુ-ભયહરુ એ, સેવે સુખકર એ. ૨૮ પુત્ર કલત્ર પરિવાર, દુખ નવિ પામઈ લગાર, જિનવર પૂછી એ, જગ જસ લીજીઈ એ; જે પુઈ ત્રિભુકાલ, તસ ઘરિ મંગલમાલ, દુરગતિ નવિ પડઈ એ, હય–ગય-રથિ ચડઈ એ; પૂજઈ નહીં નર જેહ, નરષ્યિ પડિઆ તેહ, કાલ અનંત ભમઈ એ, સુકૃત સહુ ગમઈ એ; બિંબઈ સારો સાર, કરતાં પામઈ પાર, જિનપદ અનુસરઈ એ, સુર કીતિ કરાઇ છે. ૨૮ ધન્ય દેશ ધન ગામ, ધન એ કહીએ કામ, પ્રાસાદ કીધલઉ એ, જગિ જ લીધલઉ એ; ; આણંદ અબજ જેહ, સાચા શ્રાવક એહ, રાગી ધરમના એ, ધરાર્મ એકમના એક જીવરાજ નઈ મેઘરાજ, ધરમ-ધોરી શવરાજ, દીપક કુલતણા એ, અતિહિં સોહામણુ એ; નવઈનગરી પ્રાસાદ, કર્યો ધરી આહાદ, આદીસરત એ દ્રવ્ય ખરચ્યો ઘણું છે. ૩૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ કલશ તપગણ-વિભૂષણ વિગતદૂષણ વિજયસેન સૂરીંદ એ, શ્રીઅકબર-સુલતાન-રંજક વાચક શ્રી શાંતિચંદ્ર એ, તસ સસ સોઇ ભવિક મોહઇ રતનચંદ્ર મુણિંદ એ, ઈમ સુવિ બોલઈ નમો ભવિઓ રૂષભ શાંતિ જિÚિદ એ. ૩૧ - इतिश्री पडधरी-प्रासाद-विव-पइसाराधिकारस्तवनं संपूर्णम् । નવીન નગરે ઈન્દ્ર લીલો વિજય ભૂષણઃ પ્રાસાદઃ ૪૨ ગજ ઉચો એકવીસ ગજ પુહુલો પસ્તાલીસ ગજ લાંબો || Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષા. હ૦ રે, Mિ-66-6-%DA%A9 ગ્રંથકારાદિ પરિચય'નું શુદ્ધિપત્રક ग्रन्थका रादि[આ મારા “ગ્રંથકારાદિ પરિચયના લેખમાં ખાસ ભૂલો રહી ગઈ છે તે પર મારા મિત્ર પંડિત શ્રી લાલચંદ્ર મારું લક્ષ ખેંચ્યું છે તે KI માટે પ્રથમ તેમનો ઉપકાર માની તે ભૂલો ને તેનો સુધારો જણાવું છું.] પત્ર ૧/૧ છેલ્લી પંક્તિથી ત્રીજી મૃગી--મરકી, ને છેલ્લી પંક્તિ ચારગણુ-Iી शुद्धिपत्रक ચોતરફ, જિનશાસનનાં-જિનશાસનમાં, ૧/૨ ૫.૧૨ પ્રતિષ્ઠા-પ્રતિષ્ઠા, ૨/૧ પં. ઉલૂખાને-ઉલૂખાને, ૫. ૧૦ વાગડ દેશને-વાગડ દેશને, પ. ૧૧/ ગદેભપર-ગાડા પર, ટિપ્પણી દિન-દિઓ, નદી-નો, મક-૪, ૨૨ . ૫ ઉકેશ-ઉપકેશ, સિદ્ધસેન સૂરિસિદ્ધ સૂરિ;૩/૧ ૫.૬ તે-તેણે; ૩/૨ . ૮ શિવભાને-શિવભાણે, ૪/૧ છેલ્લી પં. સંકટ’–સંડક” ૪૨ ટિ. સંવ૮:-- , (સહસ્ત્રાવધાની)-(સહસ્રાવધાની); ૧/૧ ૫. ૫ ને ૬ કલ્યાણત્રય-કલ્યાણકત્રય; ૬/૨ ૫. ૧ જિનસેન (?-જિનસેન (? સાગર), ૫. ૩ લુણિશવસતિ-જ્ઞણિગવસતિ; ૭/ચ પં. ૧ ગ્રહસ્વામીનાગ્રહસ્વામી(સૂર્ય)ના; ૮૨ છેલ્લી પં. શ્રીમ-શ્રીમત; ૮/૧ ૫. ૨ પટી માટે-જીભનો પડદો ખોલવા માટે તેને બદલે, પટુતા માટે; પં. ૮ | સાગરમાં ડૂબકી મારી સાગરમાં અવગાહન કરી, ૫. ૧૦ તે સારસ્વત-કાલવશાત તેમનો સારસ્વત; ચિ. જાનમાળાનામાં નવા નમીનેનધ્યાનમાન, ઉપશુ-કુપા , હ/૨ ૫. ૧ શિષ્યોથી-વિદ્યારૂપી જલવાથી ચલાવાય છે,...વિદ્યારૂપી જલકુવા જેવા શિષ્યોવડે લોકો પર ઉપકાર કરાય છે; ૫. ૩ અવચૂઓ-અવચૂણુિઓ; ૫ ૭ અને તેની-અને તેમણે તેની; હતાહતાં, ૫. ૮ શબ્દ રૂપાંકિત-શબ્દોનાં રૂપોથી અંકિત; ૧/૧ ૫. ૫ યતિજિત કપચિતિતકક્ષ-વૃત્તિ. ૧૦/૧ ૫. ( કીધા-કીધા. ૫. ૧૪ જિયો પોન્સ ૧૧/૧ ૫. ૧III II ઉતા-ઉત્તt(તજ), ૫. ૬ સુખ આપનારા એવા જે છે અને સુખ આપતી; ૫. ૮ લોકવડે-શ્લોકવડે; ૫. ૧૨ ઈનામી કાજૂ| શ્રીજી નવા* Roter, ૫. ૧૩ -, ૫. ૧૪ અહો....થાય છે–અહો ! જેમના સર્વ વિદ્યારૂપી સાગરનું અવગાહન કરનારી સજજનોની -e0K Page #195 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિઓ જડતા રહિત થાય છે, ૧૧/૨ ૫. ૧ જે જ્ઞાન...મસાલારૂપ થાય છે—જ્ઞાનવડે સૂર્ય જેવા જે ગુરુ પ્રવાદીઓ આગળ જુબાડીયા જેવા થાય છે: ૫. ૭ સં. ૧૫૨૧ના-સં. ૧૫૨૪ના, ૨૫ વર્ષ–૨૮ વર્ષ, પં. ૧૦ જાળવાળું......સંસ્કારયુક્ત-જાળવાળું સંસ્કારયુક્ત સંસ્કૃત ઘણું | બોલે છે ત્યારે, ૫. ૧૨ જાગી ઉઠે છે–ગળી જાય છે. ૧૨/પં. ૮ જેવી વ્યાપક પ્રકર્ષપ્રજ્ઞાના-જેવા વ્યાપક પ્રકર્ષપ્રજ્ઞાવાળા, ૫. ૧૦ નિજ મનિ-નિજ મતિ, ટિ. વાળરાશિ-મૂgિorerfશ, ૧૩/૧ પં. ૧ ઉમાપુરમાં-ઉમાપુર (ઉમતા)માં, છેલ્લી ૫. વિસ્મયકારી દાન-વિસ્મય, ટિ. નિશાર–નિવારણ, ૧૩/૨ ટિ. સિમાનવાઃ-સિમાનાર્ , ૧૪/૧ ૫. ૪ એવાનાં-એવા (જિનેશ્વરો)નાં, ૫. ૬-૭ જે...જાગ્રદ ગુણોવડે-જાગ્રદી ગુણવાળા જે...ઉપદ્રવ; ૫. ૭ પિયૂષના-પીયૂષના, પં. ૮ વિહારવિધિ અને ભવ્યોત્સવ રચતા-ભવ્યોત્સવવાળી વિહારવિધિ રચતા; ૧૪/૨] ૫. ૧ પોતાની–પોતાના, ૧૫/૧ ૫. ૩-૪ પ્રવર્તાવી હતી તેથી તેમણે–પ્રવર્તાવતાં જેમણે, ૫. ૯ મહિપા -મહિમપાક, ૧૬/૧ ૫. ૧૧ વં જમતીર્થં-વં પરમં ૪ લીધું, વમસિ હિંસાનાં-મદિરાનાં, મંત્રરઃ-મંત્રરાઝ! છેલ્લી પ. સૂરિમંત્રની–સૂરિમંત્રનાં, ૧૬/૨ ૫. ૨ દિપાલોદિપાલો, ૫. ૩ પ્રથમની-પ્રથમના, ૫. ૪ છેલ્લી-છેલ્લાં, ચોથી-ચોથા, પાંચમી–પાંચમા, પં. ૭ પાંચમી-પાંચમા, ૫. ૮ નવે-દશે, ૫. ૧૦ | સૂરિમંત્રની-સૂરિમંત્રનાં, પં. ૧૨ પહેલી-પહેલા, પં. ૧૩ વિક્વોદિવાળt-famોપિરાઇi, -Et, ૧૭/૧ ૫. ૧ ગાવા-વાઘાટ, પ. ૩ મg-| #giટર-મરજપુત(), પ. ૫ શિષ્યઃ -શિષ્યવ:(), પં. ૮ ને સૂરિના-તે સૂરિના, ૫. ૧૧ ચૈત્યને કરાવનાર-ચૈત્ય ને કરાવનાર, ૧૯/૧ ૫. ૪ પ્રસિદ્ધ કરેલ છે–પ્રસિદ્ધ કરેલ છે તેમ જ હી. છે. અને આ. સભા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ૨૦/૧ ૫. ૧૨-૧૩ સંતતિને અવગણી-સંતતિને અવગણી (સંતતિની સ્પૃહા ન કરતાં), ૨૨/૧ ૫. ૮ દશહજાર પ્રમાણ-દશહજાર શ્લોક પ્રમાણુ. ૨૩/૧ ચિ. દ્વિજવંદન સૂત્રી-દ્વિજવંદનવજસૂત્રી, ૨૪/૧ ટિ. વદારૂ-અર્થદીપિકાને બદલે અર્થદીપિકા, રમીમકાજ -રમીમrd, ૨૬/૨ ટિ. તાર્જ-કાર્ચ, ૨૭/૧ ૫. ૧૪| વણિકે-વણિફના ઉત્સવપૂર્વક, જાપદ્ર (જાઉ૨)-જા૫દ્ર (જાઉર, જાવર); ૨૭/ર ટિ. સુમશાણો-સુમશીણા, ૨૮/૧ ૫. ૬ મંડલી નગરેમંડલી (માંડળ) નગરે, ૫. ૧૩ કમલનાકમલોને વિકસ્વર કરવામાં, ૨૮/૨ ૫. ૧ દોષના જ્ઞાતા-દોષના જ્ઞાતા (વિદ્વાન, ૨૯/૧ ૫. પ ત્રણ Page #196 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. શુભમાંની એક શુભમાં–ત્રણ ગૃભમાંના એકે વૃભમાં, ૩૦/૧ ૫. ૩ જૈન...વગાડવાનો-જૈન મંદિરોને સ્વેચ્છોના કરમાંથી મુક્ત કરાવ્યાં અને પ્રથalधनवि. ત્યાં જૈનોને પંચશબ્દભૂષિત વાજાં વગાડવાનો. ૫. ૬ મોગલાશ્રિત–મોગલોથી આશ્રિત. ૩૦/૧ ટિ. સંવિતા:-વિવાર, ૩૨/૧ ૫. ૯ મણીની-Iી रादिरत्न० वृत्ति ત્તિ -મણિનrછાત, ૩૪/૧ ૫. ૧ વિદ્વાનોના હાથથી ગ્રહિત થઈને...વાળી-વિદ્વાનોની પાણિગ્રહીત થઈને બહુસંતાન-પરંપરાવાળી થઈ. ૫. ૪le परिचयर्नु પ્રિમેયરનમંજૂષા વૃત્તિ-પ્રમેયરનમંજૂષા. ૩૫/૨ પુરપ્રવેશોત્સવ-પુરપ્રવેશોત્સવ, 2િ. , ૩૬/૧ ૫. ૯ quartણ-પાણિ , ટિ, પારખી-IN ને ૬૦ | પારિખઃ ૩૭/૧ ટિ. જળપાન-જળવાવાનાં; ૩૭/૨ ૫. ૧૩ મહાયા-માયા, ૩૮/૧ ૫. ૧૦ આપવામાં આવી છે--આપેલી છે. ૩૮-૨ પં. ૧૬Iકાલિદદ તત તદ્દન; ૩૮/૧ ૫. ૧૪ પ્રમેયરશ્નોના-પ્રમેયરનોની; ૪૦/૧ ૫. ૫ પ્રતની-પત્રની ૫. ૧૪ કાવ્ય-મહાકાવ્ય, ૫. ૧૫ રચનરા-રચનાર, પં. ૧૬ ગણપત-ગણપતિ; ૧/૧ ૫. ૧૩ માળા-ભાડામ; ૪૨/૧ ૫. ૨ કેનો-કોનો, પં. ૩ કૂટી-બૂટિ, પં. ૮ ટૂંકો-ટૂંકો; મો, દ, દેશાઈ, Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિચંદસૂરિશિષ્ય-રંગવિલાસ વિરચિત અધ્યાત્મ રાસ. અધ્યાત્મક૯૫કુમગ્રંથ મૂળ-શ્લોકોની ભાષામાં ચોપાઈ પરમ પુરુષ પરમેસર રૂપ, આદિ પુરુષ નઉ અકલસરૂપ, સામી અસરણુ શરણ કહાય, સકલ સુરાસુર સેવે પાય. પ્રથમી તાસ ચરણુ અરવીંદ, ખરતર ગ૭પતિ શ્રીજિણચંદ; સંભારી શ્રીસદ્દગુરૂ નામ, ભાષા લિખું સંસ્કૃત ટામ. અધ્યાતમ ક૯૫કુમ લઘઉં, શ્રીમુનિસુંદરસુરે કહાઉ; પરમારથ ઉપદેશન કરી, નવમ શાંતરસપતિ અણુસરી. અંતર અરિ જીપી જયસિરી, શાંતરસે શ્રી વીરે વરી; નિરવૃત્તિકારી તે પરિણામ, ચરમ કરણમાં આવ્યા તા. સકલ મંગલ નિધિરૂપી હિએ, આપે નિરૂપમ સુખ પામીએ; શિવમુખ તરત લહીજે જિણે, ભાવ ભવિક શાંતરસ તિ. સમતામહે રહે લયલીન, ન રહે જી" સુત* ધન અધીન; દેહી મમત"ને વિષય કષાય, ન કરે રહે મૃતહ“ ચિત લહાય." વેરાગી" વળી શુદ્ધ"ઘમ દેવ, ગુરૂ ધમ જણ* કરે વ્રત સેવસંવરરૂપી" શુભ ચલગતી" એવો સમતારસ શિવમતી" એહ કા સોલહ અધિકાર, સંગ્રહ એણે શા મઝાર; પહેલું તિહાં સમતા ઉપદેશ, વચન કરી ભાખું લવલેશ. સામોપદેશ કથન. ચિત્તબાલ મત મુકિ તું, ભાવન બીજ અનૂપ; જિહુ તુજને દુરધ્યાન સુર, ન છલાઈ છલના ૨૫. વાંચકની સગવડ માટે દરેક શ્લોકનો જે ચાલુ નબર મૂકયો છે. તેજ નંબર ચોપાઈને ૫ આપ્યો છે. આથી સંસ્કૃત શ્લોક સાથે મુકાબલે કરવામાં બહુ સગવડ થવા સંભવ છે. વર Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિણા. વનવિ, ૨૦ પૃત્તિ, ग्रन्थका रादिपरिचय रंगविलास विरचित अध्यात्म સરસતા કથન જે સગવું ઇકિય સુખ થાય, નર સુર ઇદ તણુઈ સુખ માય; બિપરે સમતા પુરેચરે, તે જાથી આદર સ્થિત કરે છે સમતાથી સહ કથન , અદીઠ વિવિધ કરમ પરકાર, જાણી સહુજન વચન વિકા ૫૨થતિ સખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઠાવ. ૭ મમતાશય ખM સવ જંતુ ઉ૫રિ તણું એક, જ? મન મૈત્રી આણે છે; તે સુખ પરમ ભોગવે, જે ઈટ પરભવ ન થયો છે. ૮ મતાહિત છ લક્ષણ કથન જેહ ના મિત્ર ને શત્રુ ન કોઈ નિજપર ભાવ ન હોવે સોઈ; ઇંદ્રિયાથે ન ર ચિત જાસ, યોગી મુકત કષાયા વાસ. ૯ સમતા કારણ કથન મિત્રી કરી જાઉં જગજીતસુ, પ્રમોદ ધરિ જીવ ગુણુવંતણું; કરુણા ભવપીડિત જનસંગ, નિરગુણ પરિ ધરિ ઉદાસ રંગ. ૧૦ x x x x x x x x x x x x x x x x x x * * * * * * * મખ્યાદિ સ્વરૂપે કથન મૈત્રી પરહિતચિંતા જેહ, પરદુઃખવારણ કરુણા તેહ; પ્રમોદ પરસુખ સંતોષસું, ઉપેક્ષા તે મધ્યગ દોષસું. મૈત્રી લક્ષણ કથન પરિવું જે મ કર કો પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુકાવો ભવથી જગજંત, મતિ એ મૈત્રી કહિયે તંત. ૧૩ ૧ ૧૧ મા શ્લોકની ચોપાઈ લખાઈનથી અથવા અમને પુસ્તકમાંથી ઉપલબ્ધ થઈ નથી તેથી તે મૂકી દીધી છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદ લઘુ કથન સકલ દોષના ફેડણહાર, વસ્તુ તત્વના દેખણહાર; ગુણવંતનું એ કવિ પક્ષ, જે તું લહિ તે મુદિતા લક્ષ કરુણ લક્ષણ દીન હીન દુઃખિયા ભયભીત, યાચમાન કથિત નિજ ચીત; તસ ઉપકાર તણી જે બુદ્ધિ, લહિ તે જ તું કરૂણા શુદ્ધિ. ૧૫ મધ્યસ્થા લક્ષણ જેવું ફુર કર્મ તેહવું, વળી સુર ગુરૂ નિદા જેહવું; નિજ પરસંસક ઉપર તિમઈ, લહિ છઉં તે મધ્યસ્થાઈ ગઈ સમતા સુખ કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, સ્વ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તો તુજ કરગત શિવસુખ તત્ત. ૧૭ આતમ મદવારણ કથન સ્યાં ગુણ તુજ જિણું વાંછે સ્તુતિ, સ્યુ કરતક મદભર અદભૂતિ; નરકભીતિ કિણુ સુકૃત ગઈ, મ્યું તું યમ તે મન જઈ. ૧૮ વેતૃત્વપણ કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ પનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વળી, ખીજે વ્યત્યયે વેત્તા રળી. યથાર્થત્તા કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નૈવ હિતાહિત નિજપર ચિત્ત; સુખ વાંછે જઉ કરઈ દુઃખઘેષ, ઇષ્ટ લહિસિ કિમ નિયાણ હરેષ. ૨૦ વેત્તાફળ કથન સુકૃત જાણી સર્વ પરિણામ, રમણીયે રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધવિ. रत्न० वृत्ति, ॥ ૨ ॥ નિજપર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહજ સ્વપર વિભાગ કથન અરિલાગ; ચઉગતિ દુઃખ કારણથી તનઈ, જાણુઈ નહી અરિ કુત્રિમ મનૈ. રર વસ્તુ અનિત્યે સામ્ય કથન અનાદિ આતમ નિજપર આદિ, કોનઈ પિણુ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્ર વલિ થિર નહી દેહ, તઅે સરિખું ન લહે કમ એહ. ૨૩ અનિત્ય દૃઢાવ કથન ગહી; ન હુવે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલ ગત તન્ન. ૨૪ સાન્ચે અપતા કથન ધર્મી કે જેની કે પતિ, શિવવંછક કે એ શિવમતિ. સર્વે સ્વારથ થન લગઈ; જોઈ એહવી સ્વારથ રીતિ, એ ઉપરિ કુણુ શખે પ્રીતિ. ૨૬ રાગ દ્વેષ નિલતા પામ્યું સ્વપન ઇંદ્રજાલાદિકઈ, જે રતિ અરતિ નિલએ બકઈ, તિપરિ લખિ એ સકુ ભવ વિષઈ, ચાંતવનું આતમને સર્ખ, ૨૭ પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્રી સુખ કામી હવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ કે કર્માં તંત; નેહી તિતલઈ નિજ નિજ વિઈ, પોતીકો સ્વારથ જ્યાં એ મુજ માતાપિતા એ મુજ, સજ્જન અંધવ ન ધન ન પરિજન સજ્જન ન કોઈ, પરિચિત એહુ મંત્ર તેણે જે ભવસુખ ન ગહે, સાધનરૂપ ધનાદિક વહે; ૨૫ ખિલો કે પરવશ થન ન અગુજ; એ ધન ઉપર મમતા રહઈ, નિજ યમવશતા કાં નવ લહેઈ. ૨૮ દેવ ન સોઈ; યમથી ક્રોઈ ન રાખઈ તુજ, જાણી મૂઢ હિવે તો મુજ. ર ધને મૂઢતા કથન અંગે વિષયવિકારે મને, પ્રીતિ ન ચાહે સમતત્તને. 30 ૨૩ * * * ૫ रंगविलास ૨૭ ग्रन्थका રવિपरिचय २५ ૩૦ विरचित अध्यात्म IH. ॥ ૬ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૩૪ ગુકુટુંબ કથન કરે કષાય મલિન સ્યુ ચિત્ત, કો ઉપરિ અરિબુદ્ધે અત્ત; તે તુજ માતપિતાદિકપણે, ઈર્ણ થયાં બહુ ભવભરમણે. કુટએ શોધ જ્યાં શોચે કિહાં ગયાં મુજ એહ, નેહાલ આતમ સનેહ; તિણે હણ્યો તેહિજ પૂરવઈ, હણુણહણવણુ તે ભવભવઈ અસમર્થ કથન ન શકે તું રાખી તેહને, તે પિણ રાખણુ તુઝ દેહને; નિફલ મમત કરે એનું, પગ પગ મુરખ મ્યું ચિંતેસું. રાગ દ્વેષ નિરસ કથન સચેતની પુદ્ગલીયા જીવ, અન્ય પદારથ અણુગ સદીવ; ધરે અનંત પરિણામ સભાવ, તહાં કુણુ રાગદ્વેષનો દાવ. સમતામાંહી મગનપણે, એહ રચ્યઉ અધિકાર; હિવ અનુક્રમે બીજો લિખું, લલના મુગતાચાર, ઇતિ પ્રથમઃ સમતાધિકારઃ માહે સ્યુ ીજન ઉપર પુણ્યાતમ પ્રીતે રતિ ધરે; ન લખે કાં પડતાં ભવદુધઈ, સ્ત્રી તે શુદ્ધ શિલા ગલ બધઈ. ચરમ અસથિ મજજ આંતરવસા, અસ્થિ માંસ અમેધ્યાદિક કસા; અશુચિ પિંડગત શ્રી આકાર, દેખી રમે સ્યું આતમસાર, દખી દૂરસ્થ અમેય અલપ્પ, સૂગ કરે તે નાસાકલ; તિણે ભરઈ સ્ત્રી ડીલે મૂઢ, મ્યું અભિલાષ કરે અવગૂઢ. KIમાંસ અસ્ત્ર અમેળે ભરી, આ દેહી દેખે યે કરી; ઈહ ભવ સુત ધન ચિતા તાપ, થાયે પરભવ દુરગતિ પાપ મુંઝે મ્યું દેખી શ્રીઅંગ, ચિત્ત પ્રસન્ને પિસ નિસંગ; લખ ક્ષણે વિરમ અશુચિ એ ગાત, કરતો શૌચ અશૌચ હ ઘાત. મોહાયે સ્યું મુખનેત્ર, દેખી અંગોપાંગ વિચિત્ર; દેખે નહિ નરકગતિ રૂ૫, મોહ તે મહા કદર્થન રૂપ, છે ઇ ૮ ૮ * Page #202 -------------------------------------------------------------------------- ________________ ક 669 ૮ ૮ ૪૩ ૪૪ ग्रन्थकाરાદ્રિपरिचय रंगविलास विरचित અધ્યાત્મ श्री अध्या. અમેધ્ય ભઠ્ઠી નઈ બહુરંધ, નીકલતા મલ કૃમિચય બંધ; માયિણ ચપલ કુડકોથળી, દુરગતિણી સગર્ત સ્યુ રળી. धनवि. જેહ નિભઈ વિષકંદલી, અદરી વાઘિણિ નિનામી વળી; વ્યાધિ અકારણ મૃત્યુએ કરે, અણુવાદળી વજશનિ પરે. રહ૦ વૃત્તિ હિણી સાહસ બંધુ સનેહ વિઘાત, મૃષા પ્રમુખ સંતાપહ ઘાત; ઈણ પરિ એ પ્રતખ રાક્ષસી, સુણી ભવિય દૂર રહ્યઉ વસી. અચી વિરમગુરૂપ એ, લિવું દુતીય અધિકાર; તીજો સુત મમતા રહિત, જાણી હૃદય મઝાર. કે દર | | ઇતિ દ્વિતીયઃ સ્ત્રીમમવમોચનાધિકાર | જીવ મ કુઈસુ સુતાસુત દેખ, હરખે આકુલ ચિત્ત વિશેષ; મોહે નસબંદિ મેલવા, મેલ્યા એહ નિઝડના લવા.. 6Jઆભવ જીવ ભવાંતર તિમી, ન લખે શાલ મયા જે ઇમી; દેવે કરી ચલાચલ પીડ, હણે સદા તમ સમાધિ કીડ, કૃમિ વિચિત્ર સ્ત્રી કુખે હવે, અસક સુકર ધાતુ પ્રભવે; દંપતિ રાગદ્વેષ તે વિષે, ન હુવે તો ચો સુત પરમુખે. આપદ રાખણું સમરથ નહી, સતસંબંધ પિતાદિક મહી; ઉપકારે દીસે સદેહ, સત પર નેહ મ કરિ છઉં એહ.. સંતમમતા મોચન પ્રગટ, એહ તૃતીય અધિકાર; ધનની મમતા મુકવા, ચોથો સુણી અધિકાર ઇતિ તૃતીયઃ પુત્રમમત્વમોચનાધિકાર છે. સુખબુદ્ધ લખમી મેલતો, રહે છઉ તું મમતા છતો; અધિકારી એ પાપહ વેત, સંસારે નાખે તું ચેત. : લછમીએ દુસમણું ભોગ હવે, ઉંદર સરપ ગતિ વળી હવે; મરણાપદ રાખે નહી કિમી, રાખે હું જિઉ મોહ એહ મઈ. મમતા માત્ર હુવે મનસુખ, ધન અલપ કાલે તો લખ; આરંભાદિકથી અતિ દુઃખ, દુરગતિરૂપી દારૂણું રેખ આતમ સાધન એ છે દ્રવ્ય, ધર્મ થવે પિણ નાહી અતિ ભવ્ય; પુણ્યાતમ નિ:સંગહ યોગ, તદ્દભવ મુક્તિ શ્રી હુવે ભોગ. ક્ષેત્ર વસ્તુ ધન ધાન્યહ તેહ, મેલી રાખે પ્રાણી જેહ; કલેશ પાપ નરકગતિ હવે, ગુણ નહી કોઈ ધરમને ઠી. -Kk9-6-8-9-8-6-8) | ૬૩ | Page #203 -------------------------------------------------------------------------- ________________ . ઇ બડે આરંભે ભવમાંહ, રાજ પ્રમુખ છલે વળિ તાંહ; ચિંતાકારક ને પ્રેમ કરે, પરિગ્રહ છંઈ કારજ સરે. વાવે નહી ને ધનશુભ ખેત, જાવું પરભવ મ્યું તે લેત; તેહ ઉપાર્યું કરી અતિ પાપ, છ કિમ તો જાયે દુખતાપ. પરિગ્રહ મમતા મુગતએ, ચઉથું ઇહાં અધિકાર; હિવ અનુક્રમિ પંચમ લિખું, દેહ મમત પરિહાર | ઇતિ ચતુર્થી ધનમમત્વમોચનાધિકારઃ | Jપાપ ચિતવે પોષે દેહ, કિમ તુજ થશે સહાયી તેહ; ઇમ જે ઉત્તર સુખ ચતવે, એ જગ વંચે ધૂરત રહે. હકારાગાર થકી નીસરે, જડ પિણ ભેદી નઈ બહુ પરે; પડયું અધિક તેથી તનુ બંદિ, જી કમયતન કરે મ્યું છંદિ. %ાને પરભવ સુખ વિંછે ચિત્ત, તો ન કરે કિમ પુણ્યપવિત્ર; રાખી ન શકે ભવભય કોઈ પુણ્યવિના જઉ વજિ હોઈ. કરે પાપ મુંઝી ઇશું દેહ, ભવદુઃખ જાલ ન જાણે જેહ; અગનિ લોહાશ્રય હે ઘન સહી, વ્યોમ અનાથય બાધા નહીં. KIકાય નામ અનુચર એ દુષ્ટ, કર્મણે બાંધી તુજ પુછે; છલનું દેઈ સંયમ લાંછ, જિણ તુજ જીવ ન આવે છે. શુચિપણું અશુચિપણું લહે જિહાં, કૃમિ જાલે આકુળ વપુ ઈહાં; તરત ભસ્મભાવીથી જીવ, લે નહીં કાં આતમહિત નીવ. તપ જપ સંયમ પરઉપકાર, દહે એ ફલ ત્યે નહી સાર; બહુ ભાટકે અહ૫ દિનગેહ, મૂરખ તું હું તિહાં ફલ લેહ, Sતામાટી૩પ ઈ વિણસતે, નિંદાવંત રોગઘર છત; દેહે આતમ હિત જે નહી, મૂરખ યતન કરે સ્યો નહીં. દેહ મમત રહિત હાં, એ પંચમ અધિકાર; વિષય પ્રમાદ નિવારવા, સુણિ વળી વિકથા વાર. | ઇતિ પંચમો દેહ મમત્વમોચનાધિકારઃ | તુચ્છ સુખદાયક ઇંદ્રિય વિષે, સું મુઝે આતમ ઈશુ વિષે; મેહે એ ભવભય વનમાંહ, જિઉ નઈ સુલભ નહી શિવ તાંહ, * * ૯ A ૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૬૫ = ग्रन्थकारादिपरिचय + ૬ श्री अध्या. Iિ પડતે શુભ પરિણતિ અતિ અસુભ, ચો વિષય સુખમાં સું મુઝ; જડ પિણ રહે હિતાહિત લખી, ન લખે તું કાં પંડિત ૫ખી. ૨ વનવિ.. 40 ઇંદ્રિય સુખ તે તો જિમ બિંદ, અતીન્દ્રિય સુખ તે શિવગતિ કંદ; પંડિત દુકું પરસ્પર દેખી, આણે દષ્ટિ એક પરિશેષ. દિહી નરક દુઃખ કિમ ભોગવે, શાસ્ત્ર સુણ ને લહિ જી હવે; જેહ નિત્ય તૃષ્ણ વિષે, સુણી પાપભય સગલા લખે. ૨૦ વૃત્ત નરક વેદના ને ગર્ભવાસ, દેખીને શ્રતલોચન ભાસ; મન ન લગે ન્યૂ વિષય કષાય, તો પંડિત વળી ચીત વિતાય. તે ૬૪ | |ીજિમ પથને વળી જિમ ચોરને, વધ કરતાં મૃતિ હવે થિર મને; હલકે હલકે તિમ સરવને, તો સું આતમ વિષયાજને. બીહે છઉ જે દુ:ખની રાશ, મન વશ ઇદ્રિય વિષયાવાસ; ઇદ્રિયસુખ તે નાશ તુરત, તસ નાસ્ય નિશ્ચય દુ:ખ ઝત. યમ સું મુયો દુરામય ગયા, નરક જડાણ સું કાં થયા; મ્યું નિશ્ચલ આયુસ ધન દેહ, કૌતુક વિષયે મંડ્યો જેહ, મુઝે સ્યું છક વિષય પ્રમાદ, મગત સુખ ઉત્તર દુઃખખાદ; સુખ જે ઇંદ્રિય લિસા મુક્ત, નિરૂપમને આયતિ શિવ યુક્ત. ૯ વિષયપ્રમાદ નિવારવા, એ છઠ્ઠો અધિકાર; જિણ કષાય ઉપજે નહીં, સો સુણિ સાતમસાર. ઇતિ ષષો વિષયપ્રમાદત્યાગાધિકારઃ : - ૯ रंगविलास विरचित अध्यात्मપણ. ઠ ક - સહી સહીસ જીવ પીડા ઘણી, દ્વેષ વસે નરકાદિક તણી; હ્યું તું મુગ્ધ કર્યો કુવચન, ક્રોધે નિજ સુકૃતધન હો, માનહીન વચને જે માન, ન હુર્વ તો તપ આખે માન; કુવચન માને હુવે તપ નાસ, દુઃખ લહે આતમ નરકાવાસ. વૈરાદિકનો લાભાલાભ, આતમ જાણો આ ભવગાભ; માન રાખ ભાવે તપ રાખ, નિચે ઈહાં દુદું ગતિ સાખ. સુણિ કુવચન જે હરષિત થાય, પાહણ કે જસ રોમ હરખાય; જે ભરણુતે ન ધરે દોષ, છઉ જાણે એ શિવગતિ પોષ. સું ગુણ તુઝઝ કષાયે કદા, કીધું છે જિણ સેવઈ સદા; સું દેખે નહિ એહનું દોસ, તાપ હાં પરભવ દુખકસ. પું તુજ કષાયે કર્યો, કષાયનાસથી સું સુખ ધિચ્યો; એ બેમાં ઉત્તર ફલ દેણ, જાણી જી ભજ તે અજોણુ. ૪ છે કે 8 8 8 8 | ૬૪ છે. + દ = Page #205 -------------------------------------------------------------------------- ________________ તપપ્રવૃત્તિ તો છઉ સુખસાધ્ય, જિમ તિમ માન મુગતિસુ અખાય; પહિલી પ્રવૃત્તિ ન વે સુખ કઈ, બાહુબલિને ખીજે શિવ દઈ. ૭ વિચાર કરી ઇમ તજવું માન, દુર્લભ તપ રાખવું નિદાન; પંડિત હરખે મન ધરિ ક્ષમા, માન મત્સર હે મૂરખ ગમા. થોડે પરાભવ પણ તું કુપે, પાપ ચીંતવઈ નિજ ગુણુ લુપે; ન લખે નરક તિરથી ગતિ, વારવાર થાસ્ય દુઃખતતિ. ધરે પુણ્યાતમ અપકારિયે, ક્રોધ તેહ ધરિ અરિષટ કીયે; તે ભવબાહિજ દૃષ્ટિ પીડ, અંતર અરિને ભવ ભવ ઈંડ. ભણે ક્રિયા તપ શમમાં રહે, માયા સહિત ધરમ નઈ કહે; ન લડે તે ફલ આતમ દેહ, લેસ રૂપ ભવાંતર છેતુ. વહે લોભ આતમ સુખ ભણી, સેવા યે જ્ઞાનાદિક તણી; દુઃખ લેવા નઈ ઇહ પરવડે, વાંછા ત ધરિ દુહું પરિગ્રહે. કરીસ જઉ પરભવ હિત કાંઈ, કાંઈક કરિ સુકૃત કિહિ ઢાંઈ; વળી તે મદ મત્સરે ન હાર, માનાદિકે નરકગતિ ધાર. પહિલે પાપ સંસારે પડ્યો, હવે કિમું ગુણિયલ મદ જડ્યો; નવિ જાણે સ્યું ભવજલ નિધે, પાડે મંત્રી સાંકલ મ. કછે તુજ ધરમલવ મિલ્યો, યુગપત જાઈ કષાયે ભિલ્યો; અતિયને સું લધું ધન લેસુ, મૂરખ કિમ હારે ફુંકેસુ. મિત્ર તેહ શત્રુ હવે તરત, ધરમ મિલન યશ અપયશ ત; ન ધરે નેહ અંધવ માબાપ, ઇતુ પરભવસુ કષાયે તાપ. રૂપ લાભ કુલ વિક્રમપણે, વિદ્યા તપ દત પ્રભુતા ભણે; હું મદ વડે ન જાણે મૂઢ, તે અનંત નિજલાઘવ વૃઢ. વિષ્ણુ કષાય ન વધે ભવરાશ, ભવ ભવમાંહે એ મહાપાસ; એ કષાય ભવતરના મૂલ, તે ઠંડ્યા આતમ શિવ તૂલ. દેખી નરક તિર્થંગ વેદના, શ્રુત નજરે પ્રેમ દુર્લભ મના; કૌતુક તે હરખે જે વિષે, વિલ ચેતન એ છઉ નવિ લખે. ચોરે તિમ રાજન અનુચરે, દુષ્ટ પ્રમાદ તુજ ગુણુ ધન હરે; ન લખે કાં લુંટાતું કરે, ......... (?) મૃત્યુ થકી રાખ્યો નહીં કોઇ, રોગભાતિ ન ગમાડી જોઇ; ન કર્યો સુખિયો ધરમે જગત, તો સ્યો ગુણમદ પ્રભુતા કરત. કર્યો કષાય નિવારવા, એ સપ્તમ અધિકાર; શાસ્રહ આગમ આસરી, ઉપદેશ વેહવાર. ॥ ઇતિ સપ્તમઃ કષાયનિગ્રહાધિકારઃ || ... ૧૦ ૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ઉ ૮૦ ૧ ૮૭ '' 4 20 ૧ be ર ********** Page #206 -------------------------------------------------------------------------- ________________ * * * = ^ & * ૮ ૯ ૦ ૦ ૦ ग्रन्थकाરાફિपरिचय रंगविलास विरचित अध्यात्म * વિહુ હિયે તુજ સિલા સમાન, આગમ રસ નવિ પેસે કન, જે બહુ નવી જીવદયા લીન, થયો નહીં પ્રમ ભુવન અધીન. શ્રી ગળા/ જસ પ્રમાદ ન ગયો આગામે, સુણે કિમ તે શિવસુખ પામે; રસાયને ન ગયાં જસ રોગ, નિહુચે દુર્લભ જીવિત ભોગ. ધનવિ. ભણુણહારનો આગમ વૃથા, મૂકી નહીં પ્રમાદહ કથા; પડતા દીપકમાંહી પતંગ, આખ્યાનો તિહાં સ્યો ગુણ તંગ. હૃ૦ વૃત્તિ. હરખે તરકવાદ જય કેઈ, કથાદિક રચનાઓ કેઈ; જ્યોતિષ નિમિત્તશાસ્ત્ર બહુ પરે, તે સહુ મૂરખ જડગુણ ધરે. હરખે ડું પંડિતને નામ, ક્ષયોપશમ જનરંજક પામ; કાંઈક ભણુ એહવું જિણ થાય, જઉ તાહરૂં વધે ગુણમાય. |ધિગ ભણવે જિયું જે લોક, ન ધરે પરહિત સંયમ થક; નિકેવલ ઉદરભર થયો, ભણવા ગયો સંયમ વળી ગયો. Iધન તે ન ભણ્યા પિણ શુભકૃત્ય, શુદ્ધાશય શુદ્ધ વચનાધિન્ય; જે આગમ પાડી આલસૂ, ઈહ પરહિત ન કરે કમવ ધન તે મુગધ કથિત જિનભાગ, રાગે સંયમ મહાભાગ; સ્ય ભણી વ્યસની કલેસિયે, જે દુક્રિય પરમાદી થિયે. * અકિ ભણવે ફલ નહિં તંત, સુખને વાંછે જઉ” ભવપ્રત; ક્રિયા સહિત ન ભણે ફલ તેમ, ખર ન લહે ચંદન શ્રેમ જેમ. *આગમ ઉપદેશે કરી, ભાખ્યું એ અધિકાર; હિવ ચૌગતિ ઉપદેશગત, લિખું નવમ અધિકારજ મૃત્યુ હવે જસ અણુ દુરગંધ, સાગર પિણ ખૂટે અનુબંધ; કઠિન ફરસ કરવતથી ઘણો, દુઃખ અનંત શીત તપ તણો. Sાવતા કત તીવર વેદના, કંદ પુકાર નિરંતર ઘના; ભાવિ નરકે ન બિયે કાંઈ કુમતિ જે હરખે વિષયાંઈ અંધ વહન તાડન છે સદા, ભુખ તૃષા દુષ્ટત્રણ કદા; શીતતાપ નિજપર ભય બહુ, તિર્યંગ ગતિ દારૂણું દુઃખ સહુ. વૃથા દાસપણુ અભિભવ દોષ, ગર્ભસ્થિતિ દુર્ગતિ ભય પોષ; એહવા દેવગતે પિણ અસુખ, સુખ તે પિણુ પરિણામે દુઃખ. ૧૩ ઇષ્ટ વિરહ અભિભવ ભય સાત, રોગ શોગ દુઃખ દે નિજ જાત; નિચે એહ મનુષગતિ વિરસ, ચિદાનંદ ગુણ સધીય સરસ. ૧૪ એ ચૌગતિ દુખિણી જિય જાણી, અનંતકાળનો અતિભય આણી; જિન પ્રવચન ભાવી નિજ હીયે, કરી તિમ જિમ એ તુજ નવિ લિયે. ૧૫ * રંગવિજય અહીં આઠમે અધિકાર પૂર્ણ કરે છે. ધનવિજય ગણિ ૧૦૭ માં કે તે પૂરી કરે છે. ***** gk ૨ ૨ , Page #207 -------------------------------------------------------------------------- ________________ આતમ છે તું અતિ સાહસી, સુણી ભાવી ઉગતિ દુખ કસી; દેખી પિણ ન બીહે બહુ પરે, તસ વિરછેદ ઉધમ નહિ કરે. ૧૬ || ઇતિ અષ્ટમો ચતુર્થત્યાશ્રિત્યોપદેશાન્તરગતઃ શાસગુણાખ્યાધિકારઃ | GIકકરમ જાલે ગુણ કવિલપ, તુજ બાંધી નરકાગતિ તલપ; મછની પરે પચાસ્ય મત્ર, માછીગર જીઉ વિસસ ન ઘન્ન, સુણી મન તું મુજ ચિરંતન મીત, કાં કુવિકલ્પ ભવભીત; કર જોડયાં હવ ભજ સતત કલપ, સફલ મિત્રાઈ કરી સવિકલપ. ૨ શિવસુખ નરકર બિઘડી માંહ, આપે વય અવશ્ય થઈ આહ; પ્રયતન કરી સદા જીવને, વશ હુઈ મન હું કહું ઈમ તને. ૩ સુખદુ:ખ નવિ છે કોઈ દેવ, કાળ મિત્ર તિમ અરિ. નિતમેવ એ મન હવે સકલ જીવને, બહુ સંસાર ભમાવણુ મને. ૪ છે? આતમ એ મન વશ જસ થયો, કામ કિશુ યમ નિયમે ભયો; કુવિકલપ જ મન થિર નહી, યમ નિયમાદિ કરે હું ગ્રહી. ૫ અરચા તપ મૃત દમ ને ધ્યાન, નિફલ વિણ જીતે મનમાન; કષાય ચિંતા વિણુ મન રહે, અધિકો યોગ ભોગગુણ લહે. કાજપ શિવ ન ન શિવતપ. સંયમ દમ નવિ મૌન તરપ; પવનાદિક સાધન સવિ વૃથા, મન વશ કર્યું સર્વ ફેલ તથા | લાલજી સકલ ધરમ જિન કહ્યો, વાહનસમ છોડી જ વહ્યો; મનપિશાચ ગહિલો તે બહાં, મૂરખ પડે ભવોદધિ જિહાં. હાહા મન દુર્જયી અમિત્ર, કરે વચન કયા રિષ સત્ર; તીને રિપે હણાણો જીવ, વહે વહે આપદા સદીવ. મન દુસમણ સ્ત્રો મુઝ અપરાધ, નાખે જિશે દરગતે અગાધ; લખે ઈમ મુઝ છોડી શિવ જયે, તોહી લુઝ ૫દ અસંખ હર્ષ. કાનકુહી કુતરીની પરે, સમાવિષ્ટ કુછી અનુસરે, પચ પરે સદ્ગતિ મંદિરે, મનહત પ્રાણુ પેસણુ કરે. તપજપ પ્રમુખ સફલ નહીં ધરમ, કવિકલ્પ હત ચિત્ત મરમ; ભય ખાનપાને પિણ ગેહ, ભુખ તૃષા સહે રોગી દેહ. કણરહિત સાથું મન વસે, અધિક પુણ્ય ઉપાર્જન લ વંચાણું મન વિષ્ણુ પુણ્ય, હમ તત ફલ સી થઈ અધન્ય. વિણુ કુવિકલ્પ નિ:કારણે, શાસ્ત્રી ભણીય હણું મન ઘણે પાપી તે બાંધી નરકાયુ ગઈ નિહેચાઈ મરી નરકહી જઈ NIો ગહે તતે ચિત્ત સમાધિ, યોગ નિદાન અધિક તપ સાધી; શિવ મુખ વેલી તણો તપમૂળ, તિણું ભજીયે સમાધિ કુલ ૧૫ E- 686-00- 600 Page #208 -------------------------------------------------------------------------- ________________ श्री अध्या. ધનવિ. रत्न० वृत्ति. ॥ ૬૬ ॥ ** સઝાયે જોગે તિમ ચરણુ, ક્રિયા વ્યાપારે ભાવન કરણ; પંડિત મન ફૈઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયોગી મેલી તત. મનવચનમાં ભાવન પરિણામ, સિંહ સમાન રહ્યાં તિણુ ઠામ; દુષ્ટ ધ્યાન શુકર જાગતાં, નવ પેસે ભાવન તાકતાં. એ સદ્ગુરુ ઉપદેશમય, લીખ્યો નવમ અધિકાર; દ્વિવ ભાખે વૈરાગમે, શ્રી મુનિસુંદર સાર. ॥ ॥ ઇતિ નવમશ્રિત્તદમનાધિકારઃ || ૧૯ ૧૭ ૧ ર ૫ ૬ શું છઉ મદે હસે જે અરથ, વાંછી કામ ખેલે શું નિરર્થ; ઘોર નરક ખાડે પેસવા, ઇચ્છી લખે ન મૃતિ રક્ષહવા. તુઝ લવાદિ કુહાડા ઘાઉ, છે નહી જીવિત તરૂ જાઉ; તાઉ જીઉ યતના કરી તિણે, છેલ્લે કહાં કુણુ લખવું ગિણે. તું સૂરખ જ્ઞાની તું જીવ, અવંછક વંછક સુખ દુઃખ નીવ; દાતા ભોક્તા તું તેહનો, ઉજમે કાં નહી હેતમાં ઘનો. કુણુ તુઝે છઉ ચિર જનરંજને, ગુણુ પરમારથ લખ તું મને; રંજ વિશદ ચરિતે ભવ સમુદ્ર, પડતાં તુજને પાલણુ મુદ્ર પંડિત હું રાજા હું વળી, દાતા અદ્ભુત ગુણીઓ બળી; વાંછે એ મદથી પરિતોષ, ન લખે કાં પરભવ લઘુ પોષ. સાધન ધન જાણે સરવ, પ્રેમના લખે નિજવશ ધરવ; ઇહ પરભવ જીૐ કરિ તે યતન, લખે નહીં કન ભગતે તન. શ્રમ અવસર લહ્યો બહુ પુદ્ગલે, અનંત દુઃખ સહતાં છઉ દલે; વળી તુઝ દુરલભ જિન શ્રમ ઇમ, આદરવા વિષ્ણુ દુઃખક્ષય ક્રિમ, છ શ્રુતિ વાંછે વલી નિર્ગુણી, વિષ્ણુ પુણ્યે વાંછે સુખ ચુણી; અયોગ વિષુ વાંછે સિદ્ધિ, નવો વાયુ તુઝ આતમ બુદ્ધિ પડા પગપર અભિભવ જીરૂ દેખી, ઇરશે કાં તેથી વિશેષ; અપુણ્ય આતમ ન લખે કાંઈ, વિસ્તારે કાં જીરુ અઘ ઢાંઈ. કાં પીડી નિરદય લઘુ જીવ, વાંછે પ્રમોદથી ક્રમનીવ; એકવાર પીડે એક જંત, તે તઉ પીડે વાર અનંત. રહ્યો મૃત્યુ મુખ પિણુ જિમ બેક, ભક્ષણ કરે જંતુ નિચ્છેક; તિમ તું પણ મૃતિ મુહર્ભે રહ્યો, જીઅે પીડે સ્યુ છવ મહ્યો. ૧૧ આપણુ પૌ તું વંચી ઇહાં, કલ્પી થોડું સુખભર જિહાં; વરતે છે સ્યું જીરૂ પરભવે, નરક દુઃખસાગર તહીં વહે. ' ૧૩૪ ૧૩૫ ૧૦ ૧૩ ૧૩૦ ૧૨ ૧૩૮ ૧૨૫ ૧૨૬ 3 * ૧૭ ૧૨૮ ૧૨ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ग्रन्थका રાવિન परिचय रंगविलास विरचित अध्यत्म સ. ॥ ૬૬ ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ બ.ક.ક. ૨૨ k ૧૮ ૧૯ ૨૦ અજ ક્રોડીને પાણી બિંદ, અંબ વણિકત્રય ભિક્ષુક t; ઇચ્છુ પર હાર્યું મનુષ જનમ, શોચસ પમાટે દુખ ગમ મૃગ ભમરૐ પંખી ને મીન, હાથી પ્રમુખ પ્રમાદે લીન; શોચે જિમ નિજ દુખ કૃતિ અંધ, ન લખે તું ચિરભાવી અંધ. પથો દુઃખે કરી પહેલાં પાપ, વળી સૂરખ તસ કરે કલાપ; પડતો અતિ કર્દમ જલપૂર, માથે શિલા ધરે થઈ સૂર. વાર વાર તુઝે કહીએ જીવ, ખીહે દુખે ગહે સુખનીવ; તો તું કર હવે વાંછીત કાંઈ, સમજ સમજ એ અવસર જાઈ. ધન શરીરસુખ અંધવ પ્રાણ, છોડી છોડી લ્યે જિનપ્રમ સાથુ; હવે ધરમે વાંછવા ભવભવે, પિણુ વળી ઇણે દુહ્લભ મ હવે, ૧૭ જિમ દુઃખ બહુ સહે અકામ, કરી કરૂણાએ સહી સકામ; થોડે સકામ પશુ પરભવે, સુખ અત્યંત ઘણા દુઃખ જવે, ધીઢો રહે પાપ ક્રમ વિશે, સુખ વાંછે સુવિનાશ ન લખે; ચિતવતો તે સુખ વિષ્ણુસતે, બીઅે કાં નહીં દુરગતિ લતે. કર્મ કરે રે જિય તું તેહ, હસ્થે અત્યંત વિપદ તિણુ રેહ; તેહનું બીહ ધરે નહીં હિયે, જિહાં અત્યાકુલતા ભાવીયે. પાસ્યાં જે સંઘાતે વધ્યા, નહાલુ થાનકમાં સધ્યા; તે પિણ્ યમે ગ્રા નિરદયી, લખિ પિયુ કાં હિત ન કરે ઈ. ધન અંધવ સુત જસ ચાંતળ્યે, જણે કલેશ પામ્યે તું હજ્યે; કુણુ જીણુ તસ ઇંહ પરભવમાંહ, આયું કતો જિષ્ણુ વિલપે તાળું. ૨૨ સ્યું મુંઝે ગતરૂપે ભિન્ન, સકલ પરિગ્રહ અંધવતત્ત; શોચી નિહિતકારી યોઞ, પરભષપથિ કરી અવસર ભોગ. સુખસું એસે મુખરું ને, જિમે રમે ખેલે વળી જુવે; નવિ જાણે આગળી શ્રમ વિના, સ્યું હુઇસ્યુ આતમ તુંજના, શીત તાપ માખી તૃણુ ક્સ, લિગરેક કછે ઝમકે નિરસ; તિથી ઇસુ કરમે અહુ મેલ, ન લહે નરકવેદના હેલ. ક્રોધે કહાં પ્રમાદે કહાં, કદાત્રડે કહાં મદસું કહાં; મલિન કરે આતમને જીવ, જિંગ તુઝ ન ડરે નરક હરીવ. વૈરાગે ભવિ મુઝવા, કર્યાં દસમ અધિકાર; હવે શુદ્ધ ધરમ તણો, લિખું કહ્યો તિમ સાર. ॥ ॥ ઇતિ દશમો વૈરાગ્યાધિારઃ || 1 ૩ 28 ૫ રે છત્ર ધરમે હવે ભવનાશ, મેલું કરે મૂરખ કાં તાસ; મદ મત્સર માયાયઈ કરી, ઓસડ મિલ્યું ન હવે ગુણપરી.. 23 ૧૪ ૧૫ ' 186 ૪૦ ૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૪૬ ૭ ૧૪ ૧૪ ૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ श्री अध्याः ધવ रत्न० वृत्ति. ॥ ૬૭ || • શિથિલાઈ હઢ મત્સર ક્રોધ, પશ્ચાત્તાપ કપટ છલ રોષ; કુરૂ કુસંગતિ માન પ્રમાદ, સુકૃત મલિન કરશુ ઈશુવાદ. વલ્લભ જિમ તુઝ નિજ ગુણુાંસ, મત્સરી ધરિ તિમ પર પરશંસ; નિજ પ્રશંસ પરને નવિ વહે, ઈષ્ટ દાન વિષ્ણુ ક્રિમ તે શહે. જિન ગુણુ લેતાં હરખે ઘણું, પરભવ તિગુણુ રહિતપણું, લતાં દોષ ધરે નહીં તાપ, તો પરભવ ગુણુ થિરતા વ્યાપ. છે હરખે નિજ ગુણ પરિ પર કહ્યું, તિમ જો વૈરી ઉપરી જો; નિજ ગોંયે જિમ ઉપતાપ, તિમ રિપુને જાણ્યા ગુણુ આપ. જમ નિજ ગર્હ તવના પણે, આતમ તાપ હરખ તું જ, તિમ પરને ચિંતવિ ચિહ્ન નિષે, ઉદાસથી હવે વેત્તા પખે. સ્તવવાથી ન હુવે કો ગુણી, પમ્ભવ હિત નહીં ખ્યાતે ઘણી; એ અપશુ ઉત્તર જાતો, વૃથા માનગહિલો કાં હતો. ક્રુષ્ણ કુણુ ન કરે જન અહિમુખી, પ્રમાદ મત્સર કુબોધ મુખી, મેલું એ દાનાદિક ધરમ, અણુ પશુ કર સુધ સુકૃત કરમ. છાનું પુન્ય ધરે જિમ શોભ, પરગટ કરતાં તિમ નહીં થોભ; લાજ સહિત જિમ મહિલા તા, ના છન્ન ઉચ્ચલ ગુણુ ઘણા. ૯ સુકૃત ગુણ સુવે દેખવે, આતમ તુઝ કોઈ ગુણ નહીં હવે; લે નહીં ધરતીથી પ્રકટ, મૂળ કર્યો તરૂ પડે નિપટ. તપકિરિયા દાને પૂણે, શિવ ન જાઈ ગુણુમત્સરપણે; અપથ્ય કર્યું ન હુવે નિરોગ, રસાયને પિણુ આતુર લોગ. અંતર મંતર રતન પ્રમુખ, થોડા પણ શુદ્ધ તો લ મુખ; ધન પૂજ પોસહ ગુણુ કરે, શુદ્ધપણે ઇમથાં ગિયરે, દીવો નાન્દો જિમ તમ હણે, અમૃત લવ પિણુ રૂજને લણે; અગની કણ પણ દહે તૃણુ રાશ, ધર્મલેશ તિમ હવે ભવનાશ. ૧૩ વિના ભાવ ઉપયોગે કરી, આવશ્યક કિરિયા આદરી; દેહ કટ ફલ ન લહે કાંઈ, આતમ લિખ કરી ભાવ મિલાઈ. શુદ્ધ ધરમ ઉપદેશ એ, ભાષ્ય ઇશુ અધિકાર; દેવ ધરમ ગુરૂ જાણવા, સુણુ દ્વાદશ અધિકારૢ || ॥ ઇત્યેકાદશમો ધર્મશ્રદ્ધાધિકારઃ || * ન ન ૧૧ ૧૨ * સરલ તત્ત્વમાં ગુરૂ પરધાન, જે ભાખે હિત ધરમ નિદાન; અણુપર્ખી તેહને આસરે, મૂરખ પ્રેમ નિષ્ફલાહી કરે. અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે જસ ગુરૂ શુદ્ધ નહીં; એગ ન જાય રસાયન કરી, અજાણુ વૈદ ખતાયે જરી. ૩ * ૫ ૬ ૭. ' ૧૫૪ ૫૫ ૧૫૬ ૧૫૭ ૫૮ ૧૫૫ ૧૬૦ ૧૬૧ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬ ૧૬૭ ૧૬૮ ग्रन्थका હિન परिचय ૩ વિજાત વિચિત अध्यात्म સ 11 10 11 Page #211 -------------------------------------------------------------------------- ________________ k ૧૧ તારક મુદ્દે જે આસર્યો, જેને તેહ બડવા પડ્યો; તરે તેહ કેમ વિષમ પ્રવાહ, કુરૂ પસાય પડે ભત્રમાંહું. ગજ રયે વાહન વૃષભ તુરગ, પદાતિ રોષે નિપર મગ, પાડત તિમ સેવે શિવ ભણી, શુદ્ધ ગુરૂદેવ ધરમ ગુણુષણી. ગુરૂ કહે કૃત ધરમ ઉદમ, લૈ રહિત હવે એક મરમ; મૂકી ષ્ટિરાગને ભવિક, ગુરૂ શુદ્ધ કરે હિતાર્થી હુઈક. મૂકયા શિવપથ વાહણુ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લુંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુજ શાસન મા. રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારૂં ક્રિસું, કોટવાલ નવિ ચોરાં જિયું. અશુદ્ધ દેવગુરૂ ધરમે મદે, દષ્ટિરાગ ધિગ અઉગણુ પદે; શોચિસિ પરભવ તું તે લે, રોગી કુપથભક્ષ્ય જિમ કલે, સીંચ્યો નીંબ અંબફલ ન ઘે, વાંઝ ગાય છે દુધ ન વધ; નાપે ધન દુષ્ટ નૃપ સેવ, નાપે ક્રુગુરૂ ધરમ શિવમેવ. કુલ વળી જાતિ પિતા ને માત, વિદ્યામંધવ ગુરૂ નિજ જાત; ન હુવે જિયને કો હિત ભણી, સુખ આપે ગુરૂપુર શ્રમ ધણી. ૧૦ તત્વ માત પિતા ગુરૂ જેહ, બોધી જોડે શુદ્ધ ક્રમ જેહ; નાંખે ભવમાં તે સમ કોઈ, વૈરી નહી રહે શ્રમ લોઈ. દેવપૂજ ગુરૂ સેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ, વ્યવહારશુદ્ધ ને પર ઉપકાર, ઇહ પરભવ છઉ સંપદકાર. જિન અભગતિ મુનિની અવગન્યા, કર્મ અયોગ્ય અધરમ ધ્વન્યા; પરવચન માબાપ અવગણન, કરે પુરુષને વિપદા મલિન. ભગતે પૂજિસ નહી જિનભણી, સુણી ગુરૂપ્રમ મ કરિસિ વીરમણી; સનિમિત્ત અનિમિત્ત મેલી પાપ, ક્રિણ હેતે વાંછે શિવમાપ. ૧૪ ચહપદ જાતે સિંહ જિમ ભિલ્યો, કોઈ સુગુરૂ તારે મુઝ મિલ્યો; કોઇક તે ઓળે ભવરૂપ, શ્યાલ સમાન અણુમિથ્યો પ. ભર્યે તલાવે તીસીયો સદા, ભુખ્યો મૂઢ ભર્યું ઘર તદા; દરિદ્રી તે કલ્પદ્રુપ તે, જે પ્રમાદી શુયોગ હતે. ન ધરમર્ચિત ન ગુરૂદેવ ભગત, વૈરાગ્ય લેવા નહીં જસ ચિત્ત; તેહનો જનમ પશુને પરે, નિષ્ફળરૂપ થયો બહુપરે ન દેવકામ ન સંઘકામ, જસ ધન ખરચાણો નહીં આમ; તસ ધન ઉપાર્જને ભવકુપે, પડતાં સ્યું આણંખણુ હુયે. કહ્યો દેવગુરૂ ધર્મમય, દ્વાદશમો અધિકાર; હિવ માનવર શિષ્યાપણું, લિખું યથા આચાર. ॥ ॥ ઇતિ દ્વાદશમો ગુરૂજીષિકારઃ || ર ૧૩ ૧૫ 3 * ૫ ૬ ७ ૧૬ १७ ૧ ૧૬ર ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭ ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૯૨ ૧૯૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ अन्धका - परिचय रंगविलास विरचित अभ्याल श्री अध्या. વિજયવારક મુનિવર નર્મ, રૂ મન વિજય કષાય ગયું; રાગદ્વેષ રહિત પરિણામ, રમે બાવન સંભને કામ પરમાદે ન કરિસિ સિઝાય, સમિતિ ગુપ્તિ ન ધરીસ ચિત્તલાય; શરીરમોહે કરિશ તપ, કરિસ કષાય અધિસ તો અપ. વનવિ. પરીસહ ન સહીસ તિમ ઉપસર્ગ, ધરીશ નહીં શીલંગ રથવર્ગ; તો મુકાતો પિણુ ભવપાર, મુનિ કિમ તુરિસ વે પાર. ત્તિ) આજીવિકા એ જે વેષ, ધરે ચરિત્ર ન પાલે લેસ; લખિતો ન બી લેત જગત, મૃત્યુ નરક વેષે ન લહત. ચરણ વિના યતિ વેષે મદે છમ વાંછે પૂજે પધિ હદે; વંચી મુગધ નરકમ જઇશ, અજગલ પાલી ન્યાય વહીશ.. ને ૬૮ | આતમ ન થયો સંયમ તપે, પ્રતિગ્રહ ભાર મૂલ પિણ ક૫; સ્યું તુઝ દુરગતિ પડતાં શરણ, છ થાશે પરભવ તુઝ કવણુ. મારૂં જન સકારે જણે, અરે મુગ્ધ તુ વિણુ ગુણે; બોધિ બીજ તરને એ પ. પ્રમાદરૂપ બવમાંહી કરશું.. કાનમે ભવિક તઝ ગુણ આસરી, આપે ઉપધિ વસતિ બહુપરી; વેષ ધરી મુનિ તે ગુણ વિના, અગની ગતિ ભાવી તક મના.. ખાવણુ પીવણની નહિ ચિત, ન રાજભય જાણે સિદ્ધત; તો પિણું શુદ્ધ ચરણમ્ વતન, ન કરે મુનિ તો નરકમાં પતન. દિશા જાણુ પિછુ લઈ વિરતિ, ન રહે અસુત બંધ રહિત; પ્રાણી તિણે પ્રમાદે કરી, લુટાઈ પરભવ નિજ સિરી. ક હ ઈમ નિત્ય ઉચ્ચરે, સાવધ સરવ તેહ વલિ કરે; નિત જુઠે વચને મન રંજિ, પાપે જાણું નરકગતિ મંજિ. છાપ તક આપે એ લોક, ઉપદેશે વંચા બહુ થોક; સુયે સુખે રહે ભોગવે, નહીશ તે જલ તું પરભવે. આજીવિકા પ્રમુખ દુઃખમય, કણે કેઇ રહે ધમ વય; તેથી પિણ નિરદય તું ઇe, વાંછે પિછુ નહાં નિયમ નિશિ. પોતે તરતો સે ગુણવંત, આરાધ્યો તારે ભવિજેત; તુઝ નિગુણુને જે આસરે, કેહવું તેહ ભગતિફલ વરે. જાતિજ પરમાદે પોતે પડે, તે કિમ તારે ૫રને તડે; નિજજે ભવિને વંચતો. નિમ્પર પાપ ખાયે ખતો.. જીએ રચ્યા પુસ્તક આહાર, ૫ર પાસે એ ત૫ આચાર; પ્રમાદથી પરભવમે કિસી, અણુ અણીયાની તુઝ ગતિ ધસી મુનિવર તુજઝ નહી કા સિદ્ધિ, કિરિયા તપયોગે ગુણુબુદ્ધિ તો પિણ તું કાં માને ભર્યો, સ્તુતિ વાંછે સું દુખે પર્યો. ૬૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ નિગી આતમ ગુણ હીન, સ્તુતિ વાંછે અણુહંતાઈ દીણુ; રીસી પરથી લામે તાપ, ઈહભવ પરભવ કગતિ પાપ.. ગુણહીણ જન જનમાદિકે, સુખ છે હરખભર થકે મહિષ વૃષભ પર જનમની પરે, ગુણ વિણ તુઝ તિણ મૂલ ન સરે, મુનિ જે ઉમે ગુણ વિષે, વંદન સેવ કરાવે મિશે; નંદાઇસ પરભવ ગતિ ગયો, હસી તિણે તું અભિભવ લો. દાન માન થુતિ વંદન કર્યું, હરખે માયા રંજે પર્યું; નવિ જાણે જે સુકૃત નામ, કણ તું તિણુ લુચ્ચો તુઝ ગામ. મગધ કહે ને હુવે તું ગુણી, કર્થે દાન પૂજાવિધિ ઘણી; ગુણુવિણ ન હવે તુઝ ભવનાસ, સું સ્તવનાયે હવે ગુમાસ. ભણી શાસ્ત્ર સત્ અસત્ વિચિત્ર, આલાપે માયાયે તત્ર; જે જનને રંજે ઈહભવે, કુણુ તે તું કુણુ મુનિ ૫રભવે. ઘર પરમુખ પરિગ્રહ મુનિ છાંડી, ધર્મોપગરણું છલ તે માંડી; કરે શય્યાદિક ઉપગ્રણપણે, નિશ્ચ વિષનામાંતર જશે. કરે ધરમ સાધન પરિગ્રહે, તુસે નામે મુરખ કિહે; નવિ જાણે સોનાને ભાર, નાવ ન બુડે પારાવાર. પાપકષાય કરમ ભાજને, મુનિ હવે પિણ ઈહાં ધમસાધને; રસાયણે પિણ સુખ તેહને, ન હુવે અસાધ્ય રજ જેહને. Sાજને કયા મનિ સંયમરખા, જે તે વસ્ત્ર પાતર પરમુખ; મોહાં તેણે હવે ભવ પીડવે, નિજસ રિય નહ દુઃખ હવે. સંયમ છલથી પર અભિભવે, ત્યારે પુસ્તક પ્રમુખે રવે; વૃષભ ઉટ મહિષાદિક રૂપ, ધરી વહીસ તું ભાર અનુપ. વચપાત્ર તનું પુસ્તક લોભ, કરવે ન હવે સંયમ સોમ; લોભે પડવું ભવનિધિ માંહી, સંયમ શોભે શિવગતિ છાંહિ. કાએક વસ પાત્રાદિક શોમ, બીજી સંયમપાલણુ શોભ; પહિલી ભવ છે બીજી મુગતિ, થઇ નથુ તું એક જ ગ્રહતિ. |ીત તપાદિક થોડું લહે, તે પિ પરીસહ તું નવિ સહે; તો કિમ નરક ગરમ દુઃખખાણુ, સહીસ ભવાંતરી કેમ અજાણ. ૩૧ મુનિ સ્યુ વિભુસિત વધુ મૃપિંડ, પીડી ઘાલી તપ વિરતિ કરંડ; જાણે જે ભવભય દુખ રાશ, તો આતમ કર શિવસુખ વાસ. ૩૨ Uહાં કણ જે ચારિત વિષે, પરભવ તિરયગ નારગ શિખે સપ્રતિપક્ષપણું બે માંહી, વિશેષ નિજરે ચે ઈક ચાહી. ૩૩ પ્રમાદ સુખ તે ઈહાં બદના, દિવ શિવ સુખ પરભવ સમુદનો; એ બેમાં ૫ખ લેવા વૈર, વિશેષ નિજરે ઈક યે ર. ૩૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री अघ्या. વિ. ૧ ત્તિ. ॥ ૬૧ ॥ ૩૫ ३७ ૩ પરવશતા ચારિત્રમાં ઇહાં, તિર્થંગ સ્ત્રી ગ્રભ નરસુ કડાં; તેમાં વૈર પખાપખ ભાવ, વિશેષ જાણી લ્યે ઇક દાત્ર. સદ્ધિ તપ સંયમ પરવશપળો, નિજ વસ સહિને હુવે ગુણ ઘણો; પરવશ અતિ દુખ સહિને ક્રિસો, તુઝ ગુણુ થાસ્યે ચતિવિ ઇસો. ૩૬ થોરે સમતા પરવશગુણે, મુનિ જે કટ્ટે ધાતે ઇણે; જો ક્ષય હવે દુર્ગતિ પ્રભવાસ, તો ક્રમ તું વાંછે નહિ તાસ. તજ વાંછા દિવ શિવ સુખતણી, નરકાદિક દુઃખ લખ તિમ સુણી; સુખ થોડે વિષયાદિક તણે, સંતોષાઇસ માં દુઃખ ઘણું. સહુ ચિંતા નાઠે જે ઇહા, રાગીને સુખ હવે પણ કહાં; પરભવ શિવ સુખ લેખે પડે, સ્યું તો પ્રમદે ચારિતતડે. અતિતપ ધ્યાન પરીસહ જેહ, ન સધે જો અસમથૅ તેહ; તો સ્યું સુમતિ ગુપતિ ભાવના, ન ધરે જીવ શિવારથમના. અનિત્ય પ્રમુખ ભાવન નિતમેવ, યતતો સંયમ ગ્રહિ નિતમે; આયુસ યમ આવે સુ નજીક, પ્રમદે કાં ન લહે ભવભીક. તુઝ મન હણ્યું કુવિકલ્પ નાદ, પાપ વચનમેં શરીર પ્રસાદ; તો પિણુ લમધિ સિદ્ધિ વાંછતો, મનોરથે ભંગાણો મતો. તુઝ મન વસતો સુખ દુઃખ મેલ, મન મિલતે આતમ તહાં કેલ; પ્રમાદ ચોરે મિલતો વાર, કરી સીલાંગ સજનની સાર. પ્રમાથી ભવ સમુદે તુઝ, પડવો વળી પરમત્સર ઝુઝ; દીસે તેં ગલ બાંધી શિલા, જલપર આવવો ત® મુસકલા, મહાતપી જે સહે ઉદીર, ઉગ્ર તપાદિક નિર્દેશ હીર, થોડે કષ્ટ પ્રસંગે થયો, તે પિણુ અણુવાંછે મુનિ નયો. દાન માન નતિ પ્રમુખે જેહ, નવિ હરખે વિપરીતે તે; લાભાલાભ પરીસહ સહી, યતિ તે બીજો વિટમહી. મમત્વ ધરતો શ્રાવક વિષે, તદીય તાપે તપીયો થશે; નિજ મન અણુસંવરતો સદા, ભમણુહાર ભવતાપે મુદ્દા, નિજ ઘર છંટ્યું પરઘર ચિત, તામે કુણુ ચુ તાપ મહંત; આજીવિકા વેષે તુઝ ચલે, દુરગતિ કાં નવ શોચે કલે. કરીશ ન પાપ ઇસું ભાખતો, કરતો પણ દેહે યે ખતો; શય્યાદિકે પ્રેરતો લોગ, મન વચને સ્યો છે મુનિયોગ. ક્રિસું મમત્વે મોટિમપણે, સાવદ્ય વંછને પિણ નિજ જણે; સો નામે પાલી નવ પેટ, મારી હણે પ્રાણુને નેટ? તજ પદવી ક્રો ગુરુ પરસાદ, પામી વેષ ભણી ગ્રંથનાદ; મુખરાઈથી વશી કરી લોગ, લખે ઇંદ્ર પદ દુરગતિ નેમ. કષ્ટ * ** ૩ ૫ * w . xt પા ૨૧૭ ૧૯ ૨૧૯ ૨૨૦ ૧ રરર ૨૨૩ ૨૨૪ રરૂપ રા ૨૭ ૨૩૮ ર ૨૩૦ ૩૧ ૨૩૨ ૨૩૩ }} ग्रन्थका રવિपरिचय रंगविलास विरचित अध्यात्म રાસ. ॥ ૬ ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫૫ Sાપામી પિલુ ચારિત એ દલભ, વિષય પ્રમાદ રો ર્ક્યુ કલભઃ ભવકપ પડતો તે મુનિ, અનંતકાળે બેસી દુઃખખની. પર Sાકછે બોધિ રતન એ લહી, યુગ મિલા દષ્ટાંતે ગયો; કરી કરી અંતરંગ રિષ વશે, અણુથાતો નિહિત ને કસે. ૨૩ Guસમણુ એ તઝ વિષય પ્રમાદ, અણુગોયા મન વચન દેહાદે; એ અસંયમ સતરે વલી, એથી બીહતો ચલી ક્રમ ગલી. ૫૪ પામી ગુરુ ઠંડી નિજ ગેહ, ભણી શાસ્ત્ર તતવાચક જેહ; નિજ નિરવાહ ચિતાથી ટલ્યો, તો મુનિ હિવ યતને કાં ગલ્યો. સંયમયોગ વિરાધનપણે, રહ્યો પરિસ ભરાશે ઘણે; શાસ્ત્ર શિષ્ય પુસ્તક ને ઉપધિ, નિજ જન નહીં કોઈ શરણે સમધિ. ક્ષણ પિણ જેહનો સુખ સુરભવે, પલ્ય કોડી બાણું ઉપજવે; સાધિકે કાં તો સંયમ હરે, અને પ્રમાદ થકો કાં કરે. જન પૂજે દેહને નામ, શુદ્ધ અને હવે અતિ સુખ કામ; સંયમ વિષે છઉ કરિ પતન, જાણીએ ઉત્તમ ફળ રતન. વિરતિરૂપ અધિકાર એ, કો તેરમે થાન; હિવ સંવર કવિ ભણી, લિખીયે તાસ નિદાન. || | | ઇતિ ત્રયોદશો યતિશિક્ષાધિકાર છે અવિરતિ યોગ પ્રમાદ મિયાત, આતમ નિજ સંવર કરિ જાત; ભવરૂપી એ અણુસંવર્યા, મુગતિતણા સુખ સંવર્યા. મન સંવર કરી છે પંડિત, સું ન લખે અણુસંવર રીત; તરત હિ જાયે તંદુલી મત્સ, સાતમી પૃથિવીમાં બીભત્સ. પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન મોકળ સંવર તે નરકના દલ પિણ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. રામન અણુલાધે જે જોઈએ, ધ્યાન ન એકેદ્રિષાદિ થીએ; ધરમ શુકલમાં મન થર કર્યું, મન સંવર તે તેણે વર્યું. સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને યંત્રી લેહ; દુર્વિકલપથી વિરમ્યા યતી, પારંગામી તેહ જ સતી. કીચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહી કમ્મુ કુણુ કીવ, નિરવ વચન છે જેહમ, વચન ગુપતિ તે કહી તેહમે. ખતમ કહી તુ નિરવ વચન, સુબુ સાવધ વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘોર, વસુરા નદિ વચનના ચોર. . Page #216 -------------------------------------------------------------------------- ________________ श्री अच्या. વિ. ૪૦ વૃત્તિ. || ૭ || દુર્બેચને ઇહુભવ હવે વૈર, પરભવ નરતથી દુઃખ સૈર; અગનિદગ્ધ ઉગે વળી વૃક્ષ, નવિ અને કરિ કુવચન પક્ષ ભગવંત તે ઐહિ જ કારણે, દીક્ષાથી જાં કેવળપણું; ન હુવે તાં નવિ બોલે વચન, પાપ રે જ્ઞાનાદિક છતન, કરુણાએ સંવર નિજ અંગ, કુર્મા જ્ઞાત સુણીને અંગ; આશ્રવ સંવરથી જિમ તિળું, લાધ્યું સુખ દુઃખ તિમ નિજ ગિણે. કાય તે કુણુ કુણુ નહિ, તરૂ થાંભાદિક નિજ ગુણ રહી; કરે ક્રિયા જે શિવગતિ હેત, ક્રાયગુપત તે કહીયે ચેત. શ્રુતસંયમ આદરમાં રહી, શબ્દોને કુણુ છોડે નહિ; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે; રાગ દ્વેષ તજે મુનિ છે. ૐ સંયમમાત્રે આખિને, રૂપ પ્રતે ન તજે પ્રતિ દિને; ધૃષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. નાસા સંયમમાત્રે કરી, કુણુ કુણુ ન તજે ગંધને ધરી; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે, શગ દ્વેષ તજે મુનિ છે. જિજ્ઞા સંયમમાત્રે વળી, રસાંપ્રતે કુણુ ન તજે લી; તજ મન સાથે ઇષ્ટ અનિષ્ટ, જે વંછે તું તપલ શિ. શરીર સંયમરૂપે ઇહાં, સ્પર્શ પ્રતે કુણુ ન તજે કિહાં; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. ૐ વધુ સંયમમાત્રે રલી, કુણુ કુણુ બ્રહ્મ ન જાણે વળી; મન સંયમને તું વખાર, પંડિત જો તે લ મન ધાર, વિષય ઇન્દ્રિય સંયોગ અભાવ, થકી ન કો સંયમનો દાવ; રાગ દ્વેષ વિષ્ણુ જસ મનયોગ, તે સંયમધારી મૃત્યુલોગ. સવર પંડિત સરવ કષાય, જે સેન્ચેસુ નરકગતિ થાય; પામ્યા મહાતપી પિછુ ઇશે, કુર્ડ વુરૂ મુખ દુરગતિ તિશે. તપ થમ પ્રમુખ નહીં જેહને, અવિતથ વચને ન બોલે મને; જેહને છે તપ નિયમસ કાંઈ, તે ત્રિયોગ સંવરે આંઈ. થાતું. સકલ સંવરને વિષે, શિવસંપદ કારણુ ો રખે; તજી કષાયાદિક કુવિકલપ, કરી મન સંવર તું બુધ જલપુ તે ઇમ આતમ હવે સંવરી, સદા સુખે સ્રવ સંગ પરિહરીરૂં નિઃસંગભાવપણે સંવરે, તે એ શિવપદ યુગપદ વી. સંવરગુક્ષુ વિસ્તારતા, એ ચવદમ અધિકાર; શુભચલગતિમાંઢે હિવઈ, લિખિશ વચન તે પાર. ॥ ॥ ઇતિ મતુર્દેશો મિથ્યાત્વનિરોધાધિકારઃ || . ર ૧૦ * * * * * * * * * * ૩૪૮ ૪ રાિ ૨૫૧ परिचय ૨૫૦ 24 ૨૫૫ પર ૫૩ रंगबिलास ૨૫૪ विरचित ૨૫૬ ૧૭ ૨૫૭ 666666 ૫ ૫ ગા * H ૩૬૦ | ૧ ૫ || ૭૦ || Page #217 -------------------------------------------------------------------------- ________________ દીકરી છછ યતન આવશ્યક વિષે, જિનભાષિત શુદ્ધ તમ૫હ શિવે; ઓસડ ન હણે રોગ અહ, અણુખાધો વેદ કહો ચડ. ૧ તપ કરી દુહુ વિધિ છવ નિતપ્રત, મુખ કટુ પિણ ઉત્તર સુખ છતે; કુકરમરાશિ પ્રતે તો હશે, જેમ રસાયણ ઉજને લણે. ૨ ધરી શીલંગરથ સહસ વિશુદ્ધ કરી યોગસિદ્ધિ નિરંતર બુદ્ધ, નિરમમાં પણ ઉપસર્ગ નિજ સહી, સુમતિ ગુપતિ ભજ નિશ્ચલ રહી. ૩ સઝાય યોગે કરીઉ યતન, આગમ ગ્રહી છઉ મધ્ય મગન; વિષાદ ગારવ પિણુ યે ભીખ, ઇન્દ્રિય વશ કરી એ તુઝ શીખ. ૪ જાદ પ્રમા ધમ ઉપદેશ, ન ધરી નિજ પરભાવ વિશેષ; જગ હિતયે નવકલ્પાચાર, ગામ પુરે ચલી પ્રમાદ વાર ૫ કૃત અકૃત નિજ તપ જપ પ્રમુખ, શક્તિ અશક્તિ સુકૃત અઘદુઃખ; સહુ વિચારીને નિજ દે, હેય ઉપાદેય વળી કરી દે. ૬ Sાપરની પીડાને વરજ, ત્રિવિધ યોગ તુઝ નિરમલ હવે; સમતા માટે તિમ મન રાખ, વચન મલિનતા તછ શુદ્ધ ભાખ, ૭. SBIમત્રી કરૂણા ને પરમોદ, ઉપેક્ષ આણુ છઉ સામ્યવિનોદ; યતને રૂડી ભાવન ભાય, આતમ નિહચલપણે રમાય. નાન કરી કહાંઈ મમતા ભાવ, કષાય ને રતિ અરતિ ન લાવ; ઈહ સુખ નિસ્પૃહપણે લડીશ, પરભવ અનુત્તર સુખ પામીશ. હું |જાણી યતિ વૃતિ વ્રતિની એ સીખ, ચરણ કરણુ ધરી શુદ્ધ ચિત ભીખ; તો તે તરત ભવોદધિ તરી, વિલસે સારી શિવ સુખ સિરિ. ૧૦ ભાખ્યો સારી ચાલમાં, એ પન્નરમ અધિકાર; હિલ સમતારૂપી સરસ, લિખું શાસ અનુસાર, | ઇતિ પંચદશો શુભવૃત્તિશિક્ષાધિકારઃ | ઇમ શુદ્ધ અભ્યાસ નિજ ચિત્ત, રહિ પરમારથમાં સમચિત્ત; શિવસંપદ જિમ તુઝ કર થકા, સુવઈ તરત ભાવિ શિવસઠા. ૧ તહિ જ દુઃખ તેહિ જ નરકમાં, તુંહિ જ સુખ તેહિ જ શિવગમાં; તંહિ જ કમ તંહિ જ મનપણે, તજ અવસા આતમ છમ બને. ૨ આતમ નિજ આદર નિરસંગ, સરવ અરથમાં સમતા સંગ; આતમ લખિયે સમતા મૂળ, શુદ્ધ સુખ તે સમતા અનુકળ. ૩ રીમાં ધૂલિ નિજપરમાંહ, સંપદ આપદ આતમ આહ; તવે સમતા મમતા વિના, જે ચાહે તે સુખીયા ઘના. યતને તે જ તું ગુરુ સેવ, પંડિત તે ભણું શાસ્ત્ર સુલેવ; આતમ તેહિ જ તત પરિભાવ, સમતા સુધા હવે જે દાવ. ૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ श्री अभ्या. ધવિ. रत्न० वृत्ति ॥ ૨ ॥ સકલશાય કોઈ ઉધરી, મેલ્યો એ સમતામૃત કરી; પીઓ એ લાશી પંડિતાં, એ શિવસુખ આવે છે; હિનાં આતમ શાંત સુધારસ ભર્યો, શ્રી મુનિસુંદરસૂરિ વિષ્ણુ કર્યો; માતમભાવે બાધનો, પરહિત કહપતભાઈનો. એ ઋદ્ધિવંત ભણી ચિત્તમાંહી, તરત રમાડી વિસ્તી તાંહિ; બ્રહભવ તે પામી જયસિરી, પરભવ સહજે થે ક્ષિપાતી. ॥ ઇતિ જોશો સામ્યસર્વસ્વાધિકાર | ચોપાઈકાર-પ્રાતિ શાંત સુધારસ પૂરમે, ભાખ્યો એ અધિકાર; સોલેહી પૂરા પહાં, લિખીયા શાસ્ત્ર વિચાર ચિદાનંદ ભગવાન તું, પરભાતમ ગુણવંત; અક્ષયનિધિ નિજ ભરતો, પામે મોધિ મહંત. અસૂરતી ને મૂરતી, થાયે પંચ પ્રકાર; તેમાં ગરમ ક૨ણુ વસે, અંતર કરણુ અપાર. દોઈ ઘડી હવે ઉપશમી, તે વળી આદિ કષાય; કરવું પડતાં પામીયે, ગુણુ સાસાદન ભાય. તીન મોહની નઈ વલી, કુરલા યાર કષાય; પ્રકરતિ સાતે ક્ષય કર્યાં, ક્ષાયિક ભાવે પ્રાય. એ મિથ્યાત સભાવથી, તીને ોધિ અરૂપ; જે હવે ચરમ કરણપણે, તીને પુંજ સરૂપ. શુદ્ધ અશુદ્ધ અતિશુદ્ધમાં, પહિલઈ પુંજે આય; રહર્તા હવે ક્ષય ઉપશમી, ચરમ સમય શુદ્ધ પાય. વેદક બોધિપણું લહે, નિશ્મલ દલ ઇહાં હોય; તિલુ રૂપી કહિયે શ્મિને, આતમ નિજગુણ જોઈ, બોધ લડી જે કો ઈંડાં, નાવ લખીસ્સે એ શાસ્ત્ર; ફોરવવા તપ ૫ સકતિ, ભજસ્યે તે ભવપાત્ર. લિખ્યો શાસ્ત્ર ભાષાપણું, સમઝે સગલા લોગ; ઇમ નવિજય તણે વચન, ધરમારથ ઉપયોગ. દેખા દેખી વચન તે, લિખીયા મતિ અનુસાર, પંડિત દેખી સોધો, દે દૃષ્ટિ ઉપકાર * 9 2 ૧ 3 E ૭ - ૧ n a se ૨૮૦ ग्रन्थका વિ परिचय रंगविलास विरचित अध्यात्म IH. ॥ ૭o || Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧ સવંત સતર સત્યોત્તરે, માસ શકય વૈશાખ; રવિવારે પાંચમી દિને, પૂર્ણ થયો અભિલાષખરતર ગછ માહે સરસ, આચારજ ગણુધાર; શ્રી જિણચંદ્ર સૂરીસવર, સૌમ્યગુણે સિરદાર. તાસ સીસ ગુરુ ચરણ રજ, અમ તે રંગવિલાસ; નિજ૫ર આતમ હિત ભણી, કીનો આદર જસ. ૧૪ ભણિજ્યો ગુણજ્યો વાંચજ્યો, એ અધ્યાતમ રાસ; જિમ જિમ મનમાં ભાવસ્યો, તિમ તિમ થએ પ્રાસ. ૧૫ અધ્યાત્મક૫ડ્રમ ગ્રંથની ગુજરાતી ચોપાઈ સમાસ શ્રી જિણચંદ સૂરિશિષ્ય-રંગવિલાસ વિરચિત E ને અધ્યાત્મ રાસ સમાપ્ત . Page #220 --------------------------------------------------------------------------