SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કી श्री अध्या. એક સ્થલે જણાવ્યું છે કે “ગુરુમુખથી શ્રતાનુસાર ઉત્તમ વાણી સાંભળી સમ્યગ્રીતે સારરૂપ કિયાને સ્વયં આચરે છે તે વીરજિન-કિમી ग्रन्थकाधनवि. જસેવક. પુષ્કલી શ્રદ્ધાદિ પેકે,” પછી તરત જ વિશેષમાં કથેલ છે કે “આધુનિક પત્તનીય મં. હેમાદિવ” એટલે હમણું પાટણના મં. હેમા रादिપ્ત ત્તિ, વિગેરેની પિ” અર્થાત તે વખતે પાટણુમાં મં. હેમા એક ઉત્તમ શ્રતવાનું ને ચારિત્રસંપન્ન શ્રાવક હતો. Nિી परिचय ગ્રંથકારે રચનાસંવત્ આપેલ નથી પણ પોતાને સૂરિ તરીકે નિ સુચકા સુવા સુનિયુરિન, નવમોન થા -IA ૨૨ . કિઃિ એ આદિના આઠમા શ્લોકમાં અને છેવટના ગદ્ય ભાગમાં ઓળખાવે છે. તેથી પોતે (સં. ૧૪૭૬ માં) સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી નીકળ્યરની ઉપર જણાવ્યા પ્રમાણે અધ્યાત્મકલ્પદ્રુમની રચના પછી આ ગ્રંથ રચેલ છે એમ સ્પષ્ટ થાય છે. આ ગ્રંથની આદિ સથરીકરણનો મોથી શરૂ તિ . કરે છે, તેમાં અને સ્થળે સ્થળે “જયશ્રી’ એ અંક દર્શાવેલ છે. વ્યાખ્યા સહિત ગ્રંથ-પ્રમાણ ૭૬૭પ શ્લોક છે. આની હસ્તલિખિત પ્રતિઓ | I૧) સંવત ૧૬૭૨ વર્ષે સાગાનગરે મહોપાધ્યાય શ્રી ૬ લબ્ધિસાગરગણિ–વાચનક પત્ર ૧૯૬ દા. ૧ સંઘ-ભંડાર ખેડા (૨) ગ્રંથાગ્રં ૬૭૫૭ પત્ર ૧૬૫ જૈન આત્માનંદ સભા, ભાવનગર. (૩) ગં. ૭૬૧૫ પત્ર ૧૧૯ નં. ૨૦૮ જૈનાનંદ પુ. સુરતમાં છે. દે, લા. પુ. ફંડ તરફથી નં. ૨૧માં આ છપાયેલ છે તે પહેલાં મૂલ સાથે ગુજરાતી ભાષાંતર ભૂતપૂર્વ જૈન વિદ્યાપ્રસારક વર્ગ, પાલીતાણા તરફથી અધૂરો એટલે બીજા અંશના Cછઠ્ઠા તરંગ સુધીનો છપાઈ પ્રકટ થયેલ છે. (૬) કથાચતુષ્ટય-શ્રાવકધર્મ પ્રભાવ પર ચંદ્રવીરથભાની, દાનાદિ પુણ્યફલ પર ધર્મધનની, શ્રાદ્ધધર્મની આરાધના-વિરાધના પર સિદત્ત કપિલની અને ચાર નિયમ પાળવા પર સુમુખ તૃપાદિ મિત્ર ચતુષ્કની કથા-એમ ચાર કથા સં. ૧૮૮૪ માં રચી. (પૃ. ૪૫૭. | ધHપરિણા ઉપરથી) સં. ૧૦૭૦ માં રચેલો ગ્રંથ છે કે જે પરથી પ્રાયઃ નકલ કરીને તેજ નામનો ગ્રંથ પાસાગરે રમ્યો( સંગ્રહીત કથી) છે. બંનેને |પ્રતિપાઘ વિષય એક છે. બંનેમાં મનોવેગ અને પવનવેગની પ્રધાન કથા અને તેની અંતર્ગત અન્ય અનેક ઉપકથાઓનું સમાનરૂપે વર્ણન જોવામાં આવે II ૨૩ | | છે. અમિતગતિના ગ્રંથની પદ્યસંખ્યા ૧૯૪૧ છે તેમાંથી ૧૨૫૦ ૫ઘ એમને એમ પદ્મસાગરે કલપા ૧૪૭૪ માં ઉતારી લીધાં છે—૨૨૪ પદ અહીં , તહીં ફેરફાર કરી મૂકેલ છે. ( જુઓ મારો જૈન સાહિત્યનો ઈતિહાસ પારા ૮૬૦, ટિ૦ ૫૧૩ પૃ. ૫૮૬)
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy