SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ થી કથા આ લેખ બરાબર અક્ષરશઃ કાળજીપૂર્વક ઉકેલનારથી લેવાયો નથી અને તૂટક છે છતાં એ સ્પષ્ટ છે કે સં. ૧૬૭૮માં સલીમ એટલે ग्रन्थकाજ xજહાંગીર બાદશાહના સમયમાં વિજયસેનસૂરિના પટ્ટધર (વિજયદેવસૂરિ )ના સમયમાં પ્રસ્તુત ટીકાકારે ઉક્ત પ્રતિષ્ઠા કરી. रादि| આ સં. ૧૯૮ના વર્ષમાં સંગ્રામસર-કથા સુરતમાં રચી કે જેની પોતાના હસ્તાક્ષરે દેવચંદ્ર ગણિના પઠનાર્થે સં. ૧૬૭૮ના પોષશદિ ૨II તવૃત્તિ, परिचय જાંબુધે લખીને પૂર્ણ કરેલી પ્રત વીકાનેરના જયચંદ્રજીના ભંડારમાં પોથી નં. ૬૮માં વિદ્યમાન છે. (જે. ગૂ. ક. ૩ પૃ. ૯૮૯). On Iટા (સુરતમાં રચંદ્ર ગણિએ કરેલી ઉપરની પ્રતિષ્ઠા અને ગ્રંથરચના સંબંધી જુઓ મારો લખેલો “સરતનો ક્રમબદ્ધ જૈન ઇતિહાસ'Iણી टीकाकार પારા ૯, ૨૨ અને ૨૩ કે જે સૂર્યપુરનો સુવર્ણયુગ એ પુસ્તકની પ્રસ્તાવના તરીકે ગત વર્ષમાં જ બહાર પડયો છે). रचन्द्रकृत Sા ૨ તેમના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાય-પોતાના ગુરુ શાંતિચંદ્ર મૂળ સંસારપક્ષે શ્રીમાળી વણિક હતા, પરંતુ તેમનાં માતાપિતા | प्रतिष्ठा-गुरु જન્મસ્થાન, જન્મવર્ષ, દીક્ષા-સ્થાન, દીક્ષાવર્ષ આદિ લબ્ધ નથી. ઈડરની ગાદીએ ઉપર અપાયેલા મુનિસુંદરસૂરિના વૃત્તાંતમાં ઉલ્લેખિત રાવ પુંજા | (પહેલા) પછી અનુક્રમે નારણદાસ (પહેલો), રાવ ભાણુ, સુરજમલજી, ભીમસિંહ, રાયમલજી, ભારમલજી, રાવ પુજોજી (બીજા) આવ્યા शान्तिचन्द्र ને ત્યારપછી રાવ નારણદાસ (બી) ગાદીએ આવ્યો. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતો હતો. શાંતિચંદ્ર ગણિએ આ રાવ નારણુદાસ (બીજા)ની સભાસમક્ષ (સં. ૧૬૩૩ પછી) વાદિભૂષણ નામના દિગંબર સાધુ (કે જેમની પ્રતિમાલેખ સં. ૧૬૬૦નો બુ, ૧ નં. ૧૪૫૧ લાગે છે) સાથે વાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા અને વાગડદેશના ઘાટશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી માલદેવ GI સં. ૧૫૮૮ થી સં. ૧૬૧૮)ના ભત્રીજા રાજા સહસમલની સંમુખ ગુણચંદ્ર નામના દિગંબર ભટ્ટારકને પણું જીવ્યા હતા. ૧ ઋષભદાસના સં. ૧૬૮૫ના હીરવિજયસૂરિ રાસમાં પૃ. ૨૨૧ – કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વસો કહું તેહ, શાંતિચંદ્ર મોટે વિઝાય, શ્રીમાલી વંશે કહેવાય. uિ રૂદ્દા ૨ રાજપવાથ નામના ગ્રંથની હસ્તપ્રત શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય લાલચંદ્ર બીજ શિષ્ય લાભચંદ્રના પડનાર્થે લખી તેની અંત હિસા લેખક પ્રશસ્તિ છે કે – 66-64 65 66-6-6
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy