________________
रादि
શ્રી સરસ્વતી) એમ ઉચ્ચાર્યું તેથી તેમને તે બિરૂદ પ્રાપ્ત થયું” એમ કથેલ છે.' ને સાથે જષ્ણુવ્યું છે કે તેઓ મુનિસુન્દરસૂરિની પાટે થયા.
પ્રિન્યalવનવિ.]
તેમણે સં. ૧૫૦૬ માં પ્રતિકમણુવિધિ (મુદ્રિત; પી. ૪, ૧૦૭) નામનું પુસ્તક રચ્યું તેમાં પોતાને “gવં શ્રીયુતમgશ્રીપદનાયિ-I
SSIછીનવવંતિપુનઃ ધીમvirogi ' સોમસુંદર ગુરુના પહધર જણાવેલા છે. તેમની બીજી કૃતિ માટે જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસING વલ૦ વૃત્તિ ડિપારા ૬૭૬. તેમના પ્રતિમાલેખો સં. ૧૪૯૬ થી સં. ૧૫૬ સુધીના મળે છે તેમાં મુનિસુંદર સૂરિની હયાતીમાં–સં. ૧૫૦૩ સુધી તેમને !
परिचय “તપ” જણૂાવેલ છે કે તે સૂરિની હયાતી બાદ તેમને “ગચ્છનાયક’ કહેલા છે, પણ પટ્ટધર તો સોમસુંદર સૂરિના જ દર્શાવેલ છે. તેમની પછી છે ૨૬ II.
©ારનશેખરસૂરિ પટ્ટધર થયા, કે જેમને મુનિસુંદર સૂરિ પછીના ને તે સૂરિના પટ્ટધર તરીકે પાવલીકારે ઓળખાવ્યા છે. જેિ જે સમયે જેીિ ગચ્છનાયક હોય, તેમના તે આજ્ઞાંકિત હોઈ પૂર્વના તથા વિદ્યમાનના પણ શિષ્ય તરીકે પોતાને ઓળખાવી શકે એ ધ્યાનમાં રાખવાનું છે.]
पट्टधरो (૨) રશેખર સૂરિ ધર્મસાગરીય પઢાવલી પ્રમાણે જન્મ સં. ૧૪૫૭ કવચિત ૧૪૫૨, વ્રત સં. ૧૪૬૩, પંડિતપદ સ. ૧૪૮૩, વાચક- 1 Jપદ સં. ૧૪૯૩, સૂરિપદ સં. ૧૫૦૨, સ્વ. સં. ૧૫૧૭ પોષ વદિ ૬; સ્તંભતીર્થમાં બાંબી નામના ભકે “બાલસરસ્વતી” એવું બિરૂદ આપ્યું.
સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ શ્લોક ૧૩, ૧૪, ૧૭ થી ૨૦ માં કહે છે કે તેમણે નાનપણમાં દક્ષિણ દિશાના વાદીઓને જીત્યા હતા. દેવ-| ગિરિ (દોલતાબાદ)ના મહાદેવ નામે વ્યાપારી વણિકે તેમને આચાર્ય પદ અપાવ્યું હતું. તેઓ ગચ્છનાથની પદવી ચિરકાલ સુધી (લગભગ | દશ વર્ષ સુધી) જાળવીને સૂરિપદ-પંડિતપદ-મુનિપદ આપવાના, જિનમંદિર-પ્રતિષ્ઠાના, માલારોપણું, યોગવિધિ આદિનાં અનેક શુભ કાર્યો , કર્યા છે.” ગુરુગુણરત્નાકરમાં સગે ૧, શ્લોક ૯૬ થી ૧૦૦ માં એમ દર્શાવ્યું છે કે “(દક્ષિણના) બેદરપુરમાં મોટા બ્રાહ્મણ ભટ્ટનો મદ ટાળી
|| ૨૬
१ याम्याऽऽदिदिग्मिलितदुर्मदवादिभहान् निर्धाव्य तर्ककविताक्षतियुक्तिपंक्त्या। ये लेभिरे विरुदमिभ्यसभासमक्षं तैरेव तूकमिह कृष्णसरखतीति ॥ ९२॥ चन्द्राक्रंदीप्रतरकीर्तितपः प्रतापाः पापप्रणाशनिपुणाः प्रणतप्रजानाम् । धीराऽजिताश्च मनिसन्दरसरिपट्टेऽजायन्त तेन जयचन्द्र गणाऽधिराजाः॥ ९३ ॥ (युग्म)
૨ આ બિરૂદની વાતને ટેકો એક માત્ર દેવવિમલગણિએ હીરસૌભાગ્ય કાવ્ય સર્ગ ૪ બ્લોક ૧૨૮ માં આપ્યો છે,