SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણા. વનવિ, ૨૦ પૃત્તિ, ग्रन्थका रादिपरिचय रंगविलास विरचित अध्यात्म સરસતા કથન જે સગવું ઇકિય સુખ થાય, નર સુર ઇદ તણુઈ સુખ માય; બિપરે સમતા પુરેચરે, તે જાથી આદર સ્થિત કરે છે સમતાથી સહ કથન , અદીઠ વિવિધ કરમ પરકાર, જાણી સહુજન વચન વિકા ૫૨થતિ સખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઠાવ. ૭ મમતાશય ખM સવ જંતુ ઉ૫રિ તણું એક, જ? મન મૈત્રી આણે છે; તે સુખ પરમ ભોગવે, જે ઈટ પરભવ ન થયો છે. ૮ મતાહિત છ લક્ષણ કથન જેહ ના મિત્ર ને શત્રુ ન કોઈ નિજપર ભાવ ન હોવે સોઈ; ઇંદ્રિયાથે ન ર ચિત જાસ, યોગી મુકત કષાયા વાસ. ૯ સમતા કારણ કથન મિત્રી કરી જાઉં જગજીતસુ, પ્રમોદ ધરિ જીવ ગુણુવંતણું; કરુણા ભવપીડિત જનસંગ, નિરગુણ પરિ ધરિ ઉદાસ રંગ. ૧૦ x x x x x x x x x x x x x x x x x x * * * * * * * મખ્યાદિ સ્વરૂપે કથન મૈત્રી પરહિતચિંતા જેહ, પરદુઃખવારણ કરુણા તેહ; પ્રમોદ પરસુખ સંતોષસું, ઉપેક્ષા તે મધ્યગ દોષસું. મૈત્રી લક્ષણ કથન પરિવું જે મ કર કો પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુકાવો ભવથી જગજંત, મતિ એ મૈત્રી કહિયે તંત. ૧૩ ૧ ૧૧ મા શ્લોકની ચોપાઈ લખાઈનથી અથવા અમને પુસ્તકમાંથી ઉપલબ્ધ થઈ નથી તેથી તે મૂકી દીધી છે.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy