________________
कल्पद्रुमनो
શ્રી વાળા કપડધરીમાં હતી. “સમ સત શાંતિ કરો મુખવાસ, મંડણે પડધરિ પુરવર પાસ, દોવિઅ યુણિઆ *િ ઈમ ભત્તિ, પદવી પામું જય જસ
| ग्रन्थकाવનવિ. ના જુત્તિ'. રનચંદ્રજીની આ ગૂજરાતી પદ્યકૃતિ આના પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
रादिઉત્તર ગ્રન્થ અધ્યાત્મક૯૫કુમ,
परिचय આ ગ્રંથ સોળ અધિકારનો સંકલિત ગ્રંથ છે, પૃથક પૃથક વિષય પર જુદે જુદે સમયે રચેલા શ્લોકોને એક સાથે જોડી કરેલો ગ્રંથ | શરૂ IIનથી. એ સોળ અધિકારો ગ્રંથકારે ગ્રંથનો આરંભ કરતાં પ્રથમાધિકારે શ્લોક ૩-૪માં સ્પષ્ટ સૂચિત કર્યા છે –
अध्यात्म હે મોક્ષાર્થી મુમુક્ષ! તું સમતાવિષે તલ્લીન ચિત્તવાળો થા, સ્ત્રી, સંતાન, ધન, દેહ ઉપરથી મમતા મૂકી દે, વિષયો અને કષાયોને તાબે ન થા, શાસ્ત્રના ગુણોથી ચિત્તને વશ કરશાસ્રરૂપી દોરડાથી ચિત્તને બાંધ, વૈરાગ્યવડે શુદ્ધ ધર્મ આચર, દેવ આદિ અર્થાત્ દેવગુર परिचय ધિર્મનો જાણનાર, વિરતિધારી, સંવરવાન, શુભ વૃત્તિવાળો થા–એ પ્રમાણે સમતાના રહસ્યને ભજ.”
આ પરથી સમતા, મમતાયાગ, અપચમમતાત્યાગ, ધનમમતાત્યાગ, દેહમમતાત્યાગ, વિષય ને પ્રમાદનો ત્યાગ, કષાયનિગ્રહ, શાક | હાગણો અને ગતિચતુષ્ક, ચિત્તદમન, વૈરાગ્ય, ધર્મશુદ્ધિ, દેવગુરૂધર્મશદ્ધિ, યતિશિક્ષ, મિથ્યાવાદિનો સંવર, શુભવૃત્તિ, ને સામ્યસર્વસ્વ એમ સોળ અધિકાર પાડયા છે અને તે દરેકનું શ્લોકબદ્ધ વર્ણન-નિરૂપણ કરી બોધ આપ્યો છે.
શ્રી મોતીચંદભાઈ કહે છે કે “મને એમ લાગે છે કે સૂરિ મહારાજે ઉપદેશ-રનાકર વગેરે ગ્રંથો બનાવ્યા પછી જીન્દગીના છેવટના Aિભાગમાં પોતાના અનુભવનું રહસ્ય આ ગ્રંથદ્વારા બહાર પાડ્યું છે, અને આ ગ્રન્થના શ્લોકો એક સાથે નહિ, પણ જ્યારે જ્યારે મનમાંથી
કુરણ થઈ હશે ત્યારે લખ્યા હશે એમ જણાય છે. મારી માન્યતા પ્રમાણે આ ગ્રંથ સં. ૧૪૭૫થી ૧૫૦૦ સુધીમાં કકડે કકડે લખાયો હશે એમ લાગે છે” (બીજી આવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૬૧૬૨–આમાં જે અનુમાન કર્યા છે તે જ બરાબર નથી તેથી ફલિત નિર્ણય અમાન્ય કરે છે-ઉપદેશરનાકર ૫છી આ ગ્રંથની રચના થઈ નથી–ઉલટું તેની પહેલાં થઈ છે; વળી ઉપદેશરનાકર એક સરખી શૈલી બતાવી એક વિષયને એક છેડા સુધી નિયમસર લખ્યો છે, તેમ આ અધ્યાત્મકલ્પદ્રુમમાં નથી બન્યું એમ નથી. આ ગ્રંથના સોળ અધિકાર