________________
દિ
શિષ્ય સૂરવિર્ય પંડિતે પણ સાથે મળીને આ અધ્યાત્મકલ્પદ્રુમની પદઘટના-ટીક શોધી છે અને તેને દોષના સાતા એવા નિર્દોષ જનોએ
ग्रन्थकाવનવિ.
દોષ વગરની ખરેખર કરવી ઘટે.”
| ગુરૂ-મહોપાધ્યાય કલ્યાણુવિજય તેજસ્વી અને પ્રભાવશાલી થયા. તેઓ હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય હતા-વીસા પોરવાડ (હી.) હ૦ વૃત્તિ રાસ પૂ. ર૨૧) લાલપુરના હરખાશાહને ત્યાં ભાર્યા પુંછથી જન્મ સં. ૧૬૦૧ આસો વદિ ૫ શનિ, નામ ઠાકરશી, દીક્ષા સં. ૧૬૧૬ વૈશાખ
परिचय વદિ ૨, ઉપાધ્યાયપદ સં. ૧૬૨૪ ફાગણ વદિ ૭ પાટણમાં હીરવિજય સૂરિએ આપ્યું. સં. ૧૬૪૪ માં શ્રીમાલી સંઘપતિ ઇંદ્રરાજે (જયપુરના ૨૮ | વિરાટ નગરમાં બંધાવેલા ઇંદ્રવિહાર નામના જિનાલયમાં પ્રતિષ્ઠા કરી જુઓ શ્રી જિનવિજયનો જૈન પ્રાચીન લેખ સંગ્રહ ૨ ન. ૩૭૮. વળી,
टीकाकार Sારાજપીપલાના રાજા વછ ત્રિવાડીના મધ્યસ્થપણુમાં બ્રાહ્મણો સાથે વાદ કર્યો, જૈન ધર્મમાં પ્રરૂપિત દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું, ને નાવી | રાજને પ્રસન્ન કર્યો. તેઓ વ્યાકરણુશાસ્ત્રમાં પારંગત થયા હતા. (હીર રાસ પૃ. ૩૦૦ થી ૩૦૨) (વિશેષ માટે જુઓ મારી સંપાદિત કરેલી |
સૂરિને નાસવું પડ્યું. આખરે પિપલોઈમાં દીક્ષા આપી નામ રામવિજય રાખ્યું. પછી પંન્યાસપદ દીધું. (હીર. રાસ પૃ. ૪૧, ૪૨, ૧૩, ૧૪) આ રામવિજય નીચે જણાવેલ રામવિજય હોવા જોઈએઃ- શ્રી હીરવિજયસૂરિના નિર્દેશથી મહ૦ વિમલહર્ષગણિ મહો. કલ્યાણવિજયગણિ મહો. સોમવિજયગણિ વાચક લબ્ધિસાગરગણિ પ્રમુખ ગીતાર્થીએ મળીને જે મહોધર્મસાગર કૃત પટ્ટાવલી શોધી હતી તેને પ્રથમાદર્શ હીરવિજય સરિના શિષ્ય પં. શામવિજય ગણિની સહાયથી ૫૦ જયવિજય ગણિએ લખ્યો હતો. વળી “શ્રી તપાગચ્છીય પંડિત શ્રી રામવિજયગણિચરણસેવી પંડિત શ્રી વિજયગણિએ’ રચેલી કુમારસંભવ મહાકાવ્ય પરની સંબોધિકાસમાં નામની વ્યાખ્યા–ટીકા મળે છે, તો તે વિજય ગણિના ગુરૂ રામવિજય ગણિ સંભવતઃ હીરવિજય સૂરિના શિષ્ય આ રામવિજય ગણિ હશે. (પ્ર. સ. પૃ. ૩૦૬ ન. ૧૧૯૮).
Sી | ૨૮ - ૧ મૃગાવતી આખ્યાનની એક પ્રત (પ્ર. સંગ્રહ પૃ. ૧૮૪)ની અને લેખક પ્રશસ્તિ એમ છે કે – જિ૧ સપITછfધાન મટીરપુર | श्री हीरविजयसूरीश्वरशिष्यमहोपाध्यायश्री सुमतिविजय गणि शिष्य पंडितसभागृङ्गारहार पंडित सिंहविजय गणि शिष्य पंडित श्री सूरविजय यणिमित्रैरिति सं० १६७५