SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ બે પત્ર પછી અપૂર્ણ છે અને જેમાં જણાવ્યું છે કે શ્રી શાંતિવન પુરોશરાવિન્દ્રમના કિતે પુ છું વિવર ક્રિતિ 1. જપ્રથમનાં બે જન, અને છેલ્લાં બે જૈનેતર, મહાકવિઓનાં રચેલાં કાવ્યો છે. આ પૈકી ઉપરનાં પાંચ સ્તવનો પરની વૃત્તિ તથા ઉપરના ચાર ગ્રંથો હકપૈકી કપાસકોશપર વૃત્તિ અને રઘુવંશ કાવ્ય પરની સંપૂર્ણ વૃત્તિ ઉપલબ્ધ હોય એમ જાણ્યામાં નથી. પ્રસ્તુત અધ્યાત્મકલ્પદ્રુમ પરની વૃત્તિની બેિ પ્રતો (૧) ગ્રં. ૨૪૫૪ પત્ર ૬૨ પંક્તિ ૧૫ લ. સં. ૧૬૮૩ ની તથા બીજી પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટ્યુટમાં છે (કિલહોંને રીપોર્ટ સને ૧૮૮૦ થી ૧૮૮૧ નં. ૩૬૧ લ. સ. ૧૬૮૩; સને ૧૮૮૭–૯૧ નં. ૧૦૭૩) તથા પત્ર ૬૨ ની નં. ૫૩૮ વીજાપુર જ્ઞાન ભંડારમાં છે. નૈષધમહાકાવ્યની વિવૃત્તિ અથવા શ્રીહર્ષકાવ્ય વિવૃત્તિ-સં. ૧૭૧૩ મm૦ જી. વાણા ગામે પં. નવિનય શિવ પૂજન ૪િ૦ ઉં. વાહિનીનિ શિથ વનવિન રિવ્ય હર્ષવિના શિષ્ય પ્રતિથિનાર્થ એ લખ્યાસંવત વાળી ૨૮પ પત્રની પ્રત દોશીવાડા વીજાપુરમાંના વિમલગ૭ ભંડારના દાબડા બીજામાં મેં જોઈ છે અને તે કાવ્યના સર્ગ ૧૧, ૨૦ થી ૨૨ ની ટીકાની સં. ૧૬૬૮ માં લખાયેલી પ્રત ભાં. ઈ. માં સને ૧૮૮૪-૮૪ના નં. ૩૬૮ ની છે. આ ટીકામાં પણ અધ્યાત્મકલ્પકમની ટીકામાં દરેક અધિકાર અંતે આપે છે તેમ પોતાના ગુરૂનું નામ તે પ્રતના પત્ર ર૭૧ માં બતાવ્યું છે કે – શ્રી રાજતિવારવાવહુig,-- પતિદવિવોત્તમલવરના શ્રી નૈષધીય તે તેમ ટી, ર્ધિાઃ સમાણિમિતાનિ હf gવ છે આની Jસહોદરા અથવા લધુભગિની તરીકે રઘુવંશ ટીકાને પોતે તે ટીકામાં જણાવેલ છેઃ श्री शान्तिचन्द्रवरवाचकदुग्धसिन्धु,-लब्धप्रतिष्ठविबुधोत्तम रवचन्द्रः । काम्ये सहस्रकिरणोनववंशवृत्ते, शिष्यप्रबोधविधये कुरुते स्म टीका ॥१॥ तस्यां सदन्वयनिरूपणबंधुरायां संक्षिप्तशब्दततवाच्यविचारणायां । श्री नैषधीय विवृतेश्च सहोदरायां मार्गोगमत् प्रथमता प्रथितः सदर्थः ॥ २॥ ઉપરની સર્વ વૃત્તિઓ રચાઈ ગયા પછી (૧૦) પ્રદ્યમ ચરિત રસું જણાય છે કારણ કે તે નવ વૃત્તિઓને બહેનો જણાવી તેમના Sીનાનાભાઈ તરીકે તે ચરિતને કર્તાએ ઓળખાવ્યું છે. અધ્યાત્મકલ્પદ્રુમ પરની વૃત્તિનો અને આ ચરિતનો પૂર્ણ કર્યાનો સંવત, તિથિ, સ્થાન વગેરે એક જ એટલે સં. ૧૬૭૪ આધિન શુકલ દશમી-વિજયાદશમી સુરત બંદરે આપેલ છે, તે બંને એક કાલે સમર્થિત કર્યા જ લાગે છે. તે ચરિતને તેના પ્રથમ રાત્રે અંતે તેમના બીજા ગ્રંથ નામે સમ્યકત્વસંતતિકા પ્રકરણ પરના (ગૃહ) બાલાવબોધના ભ્રાતા
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy