SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. મેવાડના લાખા રાણુનાં પ્રીતિ અને માન ઈડરના ઓસવાલ શ્રાવક સંઘવી વચ્છરાજના બીજા પુત્ર નામે વીસલે દેઉલપાટકમાંીિ ग्रन्थकाधनवि. |નિવાસ કરી મેળવ્યા હતા. તેના “વિજય-રાજ્ય સમયે આસલપુર દુર્ગમાં શ્રી પાર્શ્વનાથચૈત્યનો જીર્ણોદ્ધાર થયો” એવા આશયનો સં.III છેર થયોએવા આશયનો સં: દ્વિહત કુત્તિ જી૧૪૫ આષાઢ સુદિ ૩ સોમવારનો શિલાલેખ મળે છે. (ઓઝાજી રાઈ. પૃ. ૫૮૧-૨). તેના અને તેના પુત્ર મોકલરાણુના સમયમાં | ઉક્ત વીસલની વિનતિથી અને તેણે કરેલા ઉત્સવપૂર્વક સોમસુંદરસૂરિએ વિશાલરાજને વાચકપદ આપ્યું. વળી વીસલે ચિતોડમાં શ્રેયાંસદ્ધિ परिचय નાથનું ભવ્ય મંદિર બંધાવ્યું; તેમાં ઉક્ત સૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેના પુત્ર ચંપકે, પોતાની માતા ખીમાઈના કહેવાથી ૯૩ આંગલનું એક પાર્શ્વજિનબિંબ કરાવી તેને બે કાઉસગીયા સાથે મંદિરમાં સ્થાપિત કરી તે મંદિરનું નામ “મનોરથકલ્પદ્રુમ' આપ્યું ને તેમાં પણ પ્રતિષ્ઠા धार्मिकKIઉક્ત સૂરિએ કરી. (આ દેઉલપાટકમાં પણુ મુસલમાનોએ આવી હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો, તેથી આ મંદિર હાલ હયાત નથી. સાવલિયશિવળી ચંપકે કરેલા ઉત્સવપૂર્વક તે સૂરિએ જિનકીર્તવાચકને સૂરિપદ, કેટલાક મુનિઓને પંડિતપદ અને ઘણાને મુનિદીક્ષા આપી. (સોમ-Iણ થિનિ. સૌભાગ્ય કાવ્ય સર્ગ. ૯ ) તે મોકલરાણુનું બહુમાન ઉપર્યુક્ત શ્રાવક ગુણરાજને પુત્ર બાલ કે જે ચિતોડમાં ધંધાર્થે આવ્યો હતો તે પામ્યો હતો અને તે ગુણરાજે તે રાણુના આદેશથી અને ઘણુ પ્રસાદથી ચિતોડના જૈન કીર્તિસ્તંભ પાસેના જૈન પ્રાસાદનો ઉદ્ધાર કર્યો અને તેમાં ઉક્ત પુત્ર જીબોલ અને બીજાએ શ્રી મહાવીર પ્રભુની નવી મૂર્તિની સોમસુંદર સૂરિ પાસે સં. ૧૪૮પમાં પ્રતિષ્ઠા કરાવી (ચિત્રકૂટમહાવીર પ્રાસાદપ્રશસ્તિ ) સિં . ૧૪૯૫, પ્ર. રો. એ. જર્નલ પુ. ૩૩ નં.૬૩ પૃ.૪૨થી ૬૦ લોક ૯૧) १ श्रीमद्देवलवाटकेऽथ निवसन् श्री लक्षभूमिपतेर्मान्यः पुण्यवतां सुवर्णमुकुटः संघाधिपो वीसल: –ગુણરત્નસૂરિના “ક્રિયારનસમુચ્ચય”ની પ્રશસ્તિ શ્લોક ૮. પીટ. રી. ૬ પૃ. ૧૭ તત્રાહિત ક્ષમ્પ સાવપાત્ર પત્રિશુળ | સધુ વસટિનામાં વહુધામા કુત્રામાં I-સોમસૌભાગ્ય.” ૯, ૪. ૨ “શ્રીમો ક્ષિતિપતિદુમતે આ એ ચિત્રકૂટવર્તિ વ્યવસાયહેતો છે રૂડ ” ચિત્રકૂટ મ. પ્ર. પ્રશસ્તિ શ્લોક ૬૯
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy