________________
रादि
श्री अध्या. |ગચ્છનાયક દેવસુંદર, ગુરૂ જ્ઞાનસાગર, ગચ્છનાયક સોમસુંદરની સ્તુતિ કરી પોતે મુનિસુંદર સૂરિ પરોપકારાર્થે આ ગ્રંથ રચે છે. ધર્મથી
અન્યઘનવિ.
SAIમોક્ષપ્રાપ્તિ છે—અનેક ધર્મોમાં જિનપ્રરૂપિત ધર્મની વિશિષ્ટતા છે તેથી તેનું અને બીજા ધર્મોનું સ્વરૂપ કહેવા માટે આ ગ્રંથ હું મંદબુદ્ધિની
હાવિધવિધ દૃષ્ટાંતોથી વિવિધ પ્રકારના તરંગ આદિવાળા ઉપદેશોવડે અલ્પબુદ્ધિ મુમુક્ષપર અનુગ્રહ કરવા અર્થે કરું છું. તેટલા માટે એક દિવસ ૧૦ વૃત્તિ-*વાંચી શકાય એવા-ઉપદેશો રાખ્યા છે, એવું જણાવ્યું છે.
परिचय ૨૨
પછી પ્રથમ તટ શરૂ થાય છે તેમાં બે આધ અને મધ્ય અધિકાર છે તે દરેક અધિકારના ચાર ચાર અંશ છે. પ્રથમ અધિકારના ક્વાન્યતાની ચાર અંશ—(૧) ધર્મગ્રહણની યોગ્યતા-૧૩ તરંગમાં (૨) ધર્મગ્રહણ કરનાર ગુરુનું સ્વરૂપ ૧૬ તરંગમાં (૩) ધર્મની જ વિવિધ યોગ્યતાનું
ISીતિનો SUનિરૂપણ ૮ તરંગમાં (૪) ધર્મગ્રહણ આદિમાં વિધિ અને તેનું ફલ ૯ તરંગમાં બતાવેલ છે. મધ્ય અધિકારના ચાર અંશઃ-૧) ક્ષેત્રકાલાદિની જ
દુર્લભતા હોઈ ધર્મકરણની આવશ્યકતા ૧૦ તરંગમાં (૨) જિનવચનામૃત, ભાવના, પાપભીરુતા સુધર્મરંગ સમ્યકત્વ, વ્રત ને આવશ્યક ક્રિયાશી સહિત સુખની પાત્રતા ૧૧ તરંગમાં. (૩) સુખ, તેનો હેત, ભય, વિનાશી અને અવિનાશી પદાર્થ ૭ તરંગમાં (૪) પ્રકીર્ણ ઉપદેશ ૧૨ER તરંગમાં બતાવેલ છે.
આમાં પ્રાકૃત ગાથાઓ છે અને તે પૈકી વિષમ ગાથાઓ પર સંસ્કૃત પધમાં વિવરણ છે અને બધાં મળી સો દષ્ટાંતો આપ્યાં છે. વિષયને દષ્ટાંતોથી વધારે સુબોધ અને સુગમ બનાવ્યો છે. આમાં પોતાના અધ્યાત્મકલ્પદ્રુમ નામના ગ્રંથના લોકો ટાંકેલા છે—જુઓ એ9િ) દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ગ્રંથાંક ૨૧ માં છપાયેલ આ ગ્રંથમાં પૃ. ૧૭૩, ૧૩૬, ૧૪૮, ૧૬૧, ૨૦૨, ૨૦૩ અને ૨૦૪. એટલું જ નહિ ,
પણ વિશેષ તે અધ્યાત્મકલ્પમ ગ્રંથમાંથી જાણી લેવું એમ પણ ગ્રંથકારે ઉપદેશરાકરમાં જણાવ્યું છે. એટલે આથી સ્પષ્ટ છે કે આ હાગ્રંથની પહેલાં અધ્યાત્મકલ્પમ રચાયો છે. ટીકાકાર ધનવિજય ઉપાધ્યાયે પ્રસ્તુત ગ્રંથની ટીકાના પ્રારંભમાં ૩રેશarwafબFપકથનાનકરે એટલે Iી ૨૨ |
ઉપદેશ રત્નાકર ગ્રંથના રચ્યા પછી આ અધ્યાત્મકપક્રમ રચ્યો એમ જણાવ્યું છે (પત્ર ૨ અને ૪) તે બરાબર નથી; ટીકાકાર રચવે છે પોતાની ટીકાના પ્રારંભમાં ગુર્વાહgramઝિશનિના જુમો ભિસેનાતિ-જનજરે એમ જણાવ્યું છે તે બરાબર છે.