SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ 'જી TIKIબ જ વિરતિષ થી શરૂ થતું ર૭ શ્લોકનું. ૩ ગિરિનારમૌલિમંડન શ્રી નેમિનાથસ્તવનરૂપે વિસિં ક થી આરંભાતી પ્રિન્થधनवि. કa૩ શ્લોકનું. [ આ બીજું ને ત્રીજું સ્તવન "સં. ૧૪૭૬ વર્ષે સં. દેવરાજ સં. હેમરાજ સં. ઘડાસિહના સુવર્ણના કલશ અને છત્રચામરાદિથી ટિ -િ શોભિત ત્રણ પ્રૌઢ જિનાલયાદિ સામગ્રીથી સમુપેત સંઘનો સાથ હતો ત્યારે રચ્યું છે-સંવત ૧૪૭ વર્ષે, પુરત તવનયમ, ૩. સુવરાગ છે. લ૦ વૃત્તિ परिचय हेमराज सं. घडसिंह संघस्य सौवर्णकलशच्छत्रचामरायुपशोभित-प्रौढश्रीजिनालयनयादिसामग्रीसमुपेतस्य सार्थेन कृतं तैर्देवान् वन्दमानैरेव-यम उत्तथि ત્રિીજા સ્તવનના અંતે જણાવ્યું છે], ૪ સોપારક(સોપારા)તીર્થનાથ શ્રીષભદેવસ્તવરૂપ શ્રી પૃથ ના આરંભવાળું ૨૫ શ્લોકનું, | 38 ग्रन्थकारनी Nીપ વૃદ્ધનગર (વડનગર) અલંકાર શ્રી નષભદેવનું બિરાડડો મોતનેતા ની આદિવાળું ૨૭ શ્લોકનું, ૬ અર્ધદગિરિ(આબુ) શ્રીષભનું એ નિદ્રા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૭ જીરાપલ્લી (જીરાવલા) શ્રીપાધેનું નક્રિય હરિ વિનીત ના આરંભવાળું ૩૩ શ્લોકનું, ૮ રિવો. સ્તિષ્ણનકાવતરા (થાંભણુ યા ખંભાતના) શ્રી પાર્શ્વનું ન છીનવીરા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૯ સિદ્ધપુરના શ્રીરાજવિહારમંડન શ્રી વર્ધમાનનું જ્ઞાછીમતિ શિરે ની શરૂઆતવાળું ૨૪ શ્લોકન, ૧૦ ઇલદર્શ (ઈડર)ને અલંકાર શ્રીષભદેવનું જય શ્રીમન નામિકમર! થી શરૂ કરી Sાથત ર૫ શ્લોકનું, ૧૧ તારણદુર્ગ (તારંગા)ના અલંકાર શ્રી અજિતસ્વામિનું નથીfમને મારા થી શરૂ થતું ૨૫ શ્લોકનું, ૧૨ નાગહદ(નાગદા)-IA હરીભૂષણ શ્રીપાશ્વેનું શ્રીમદ્ રાવપુરથી શરૂ થતું ૨૪ શ્લોકનું, ૧૩ ફલવ (ફલોધી)-મંડન શ્રી પાર્શ્વનાથનું રાશીઃ સંજે ચા થી આરં-| ભાતું ૨૩ શ્લોકનું, ૧૪ શ્રી મહાવીરનું મંગલ શબ્દાર્થ-અષ્ટમીમાં મંગલાર્થ ભણવા યોગ્ય નથી. વિહાલા કહેવા થી શરૂ થતું ૨૪ શ્લોકનું, ૧૫ શ્રી વર્ધમાનનું કેવલાક્ષરપદરૂ૫ ગયશ્રયં યઃ સવજીતરાર થી શરૂ થતું ૨૮ શ્લોકનું, ૧૬ શ્રીવર્ધમાનનું ઝયશ્રી નિરુવં યા ના આરંભવાળું ૧ અગાઉ જણાવ્યું છે કે સોમસુંદર સૂરિએ મુનિસુંદરને સૂરિપદ વડનગરમાં આ ત્રણ ભાઈઓ પૈકી દેવરાજે ભાઈઓની સંમતિથી કરેલ ઉત્સવપૂર્વક આપ્યું, પછી દેવરાજે સંઘપતિ થઈને મુનિસુંદર સૂરિ સાથે શત્રુંજય અને ગિરિનારની યાત્રા કરી. ધર્મસાગર આ સૂરિપદનું વર્ષ સં. ૧૪૭૮ આપે છે, જ્યારે આ યાત્રાનું વર્ષ સં. ૧૪૭૬નું કર્તા આપે છે તો તે બન્ને વર્ષ પછી કર્તાએ આપેલ સં. ૧૪૭૬નું વર્ષ વધારે સારું ગણવું ઘટે. એ વાતને સં. ૧૪૭૮ના પોષ હશુદિ પાંચમના મેવાડ રાણા મોકલદેવના સમયના ઉપર આપેલ લેખમાં ગણાવેલા સૂરિઓમાં પહેલો નંબર મુનિસુંદર સૂરિને અપાયો છે તેથી ટેકો મળે છે.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy