SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या ઘનવિ. ૦ ત્તિ સં. ૧૪૫માં નાશ કર્યો એટલું જ નહિ પરંતુ જૈનોના તીર્થધામ-શત્રુંજય તીર્થ અને તેના મુખ્ય નાયક આદિનાથના બિંબનો ભંગ સં. ૧૮૬૩માં અન્યalજાર્યો હતો.' પામહાકાવ્યના સર્ગ ૧૪, શ્લોક ૨જમાં હીરવિજયસૂરિને અકબર બાદશાહે જગદગસ એ બિરૂદ આપ્યું એ કહેવા સાથે ઉદાહરણ આપે છે કેઃ “યા परिचय રક્ષાનેન તમતાર્યું પ્રમોતઃ I મુનિસુન્દરીજોરિનો વટ ”—જેમ ખંભાતમાં તે શહેરના ધણ દફર નામના ખાન–ચવનાધિપતિએ પ્રમોદથી | (સહસ્ત્રાવધાની) મુનિસુંદર નામના આચાર્યચંદ્રને “વાદિગોકુલસંકટ' એવું બિરૂદ આપ્યું તેમ. (૩) આ પરથી કવિ વભદાસના સં. ૧૯૮૫માં રચાયેલા હિીરવિજયસૂરિ રાસમાં પૃ. ૧૩રમાં કથેલ છે કે – धार्मिक“áબાવતી નગરીમાં જોય, દફરખાન તવ પાકિમ હોય, મુનિસંદર સૂરીશ્વર જેહ, છાઁ વાદ દિગંબર તેહ. राजकीयવાદીગોકલસાંઢ” બિર્દ થાય, તિમ તિહાં બોલ્યો અકબરશાહ, “જગતગુરૂ” વર બિરૂદ તે દેહ, હીરતણી શોભા વાહ. સિરિ. આ દફરખાન તેજ ઝફરખાન, શ્રી ઓઝાળ પણ જણાવે છે કે “કંભલગઢની પ્રશસ્તિમાં એવું કથન છે કે–રાજાઓના સમૂહને હરાવનાર પત્તIN (પાટણ)ના સ્વામી દફરખાન (જારખી) પણ જેનાથી કંકિત થયેલ તે શકસ્ત્રીઓને વધષ્ય દેનાર (ઈડરનો રાજ) રાણમલ્લ પણ આ ક્ષેત્રસિંહ (મેવાડના રાણા ખેતા)ના કારાગારમાં બિછાનું પણ પામી ન શક્યો. પછી ટિપ્પણીમાં બતાવે છે કે “તે (જફરેખા) ઇડરના રાજા રણમલ સાથે બે વાર લડ્યો હાહતો. બીજી લડાઈ સને ૧૩૯૭ (સં. ૧૪૫૪)માં થઈ કે જેમાં રણમલ્લ સાથે સંધિ કરી તેને પાછા ફરવું પડ્યું. તે સમયની આસપાસ દિલીથી સ્વતંત્રી થિઈ મુજફફર નામ ધારણ કર્યું હતું.’–“રાજપૂતાનેકા ઈતિહાસ' પૃ. ૫૬૬. ૧ “વિ. ઉં. ૧૪૨ શ્રીરામુંગળે પાપાનન (નાનેન) તથંવ તીર્થમંદાજ શતઃ ભાંડારકર રીપોર્ટ સન ૧૮૮૩-૮૪ પૃ. ૩૨૩ (આ બિંબ સમરાશાહે મૂળ બિબ અલાઉદીન ખીલજીના સમયમાં ખંડિત થતાં સં. ૧૭૭૧માં સ્થાપિત કરેલું હતું, તેનું મસ્તક પ્લેચ્છાએ પુનઃ એટલે ઉક્ત દરખાને ખંડિત કર્યું, તેનો ઉદ્ધાર કર્ભાશાહે ગુજરાતના સુલતાન બહાદુરશાહનું ફન મેળવી બિબ કરાવી તેના સ્થાને પધરાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગુજરાતી ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને વિદ્યામંડનસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી કર્યો. જુઓ શ્રી જિનવિજયસંપાદિત શત્રુંજયોદ્ધારપ્રબંધ)
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy