________________
श्री अच्या. વિ.
૪૦ વૃત્તિ.
|| ૭ ||
દુર્બેચને ઇહુભવ હવે વૈર, પરભવ નરતથી દુઃખ સૈર; અગનિદગ્ધ ઉગે વળી વૃક્ષ, નવિ અને કરિ કુવચન પક્ષ ભગવંત તે ઐહિ જ કારણે, દીક્ષાથી જાં કેવળપણું; ન હુવે તાં નવિ બોલે વચન, પાપ રે જ્ઞાનાદિક છતન, કરુણાએ સંવર નિજ અંગ, કુર્મા જ્ઞાત સુણીને અંગ; આશ્રવ સંવરથી જિમ તિળું, લાધ્યું સુખ દુઃખ તિમ નિજ ગિણે. કાય તે કુણુ કુણુ નહિ, તરૂ થાંભાદિક નિજ ગુણ રહી; કરે ક્રિયા જે શિવગતિ હેત, ક્રાયગુપત તે કહીયે ચેત. શ્રુતસંયમ આદરમાં રહી, શબ્દોને કુણુ છોડે નહિ; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે; રાગ દ્વેષ તજે મુનિ છે. ૐ સંયમમાત્રે આખિને, રૂપ પ્રતે ન તજે પ્રતિ દિને; ધૃષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. નાસા સંયમમાત્રે કરી, કુણુ કુણુ ન તજે ગંધને ધરી; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે, શગ દ્વેષ તજે મુનિ છે. જિજ્ઞા સંયમમાત્રે વળી, રસાંપ્રતે કુણુ ન તજે લી; તજ મન સાથે ઇષ્ટ અનિષ્ટ, જે વંછે તું તપલ શિ. શરીર સંયમરૂપે ઇહાં, સ્પર્શ પ્રતે કુણુ ન તજે કિહાં; ઇષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઇશે. ૐ વધુ સંયમમાત્રે રલી, કુણુ કુણુ બ્રહ્મ ન જાણે વળી; મન સંયમને તું વખાર, પંડિત જો તે લ મન ધાર, વિષય ઇન્દ્રિય સંયોગ અભાવ, થકી ન કો સંયમનો દાવ; રાગ દ્વેષ વિષ્ણુ જસ મનયોગ, તે સંયમધારી મૃત્યુલોગ. સવર પંડિત સરવ કષાય, જે સેન્ચેસુ નરકગતિ થાય; પામ્યા મહાતપી પિછુ ઇશે, કુર્ડ વુરૂ મુખ દુરગતિ તિશે. તપ થમ પ્રમુખ નહીં જેહને, અવિતથ વચને ન બોલે મને; જેહને છે તપ નિયમસ કાંઈ, તે ત્રિયોગ સંવરે આંઈ. થાતું. સકલ સંવરને વિષે, શિવસંપદ કારણુ ો રખે; તજી કષાયાદિક કુવિકલપ, કરી મન સંવર તું બુધ જલપુ તે ઇમ આતમ હવે સંવરી, સદા સુખે સ્રવ સંગ પરિહરીરૂં નિઃસંગભાવપણે સંવરે, તે એ શિવપદ યુગપદ વી. સંવરગુક્ષુ વિસ્તારતા, એ ચવદમ અધિકાર; શુભચલગતિમાંઢે હિવઈ, લિખિશ વચન તે પાર. ॥ ॥ ઇતિ મતુર્દેશો મિથ્યાત્વનિરોધાધિકારઃ ||
.
ર
૧૦
* * * * * * * * * *
૩૪૮
૪
રાિ
૨૫૧ परिचय
૨૫૦
24 ૨૫૫
પર
૫૩ रंगबिलास ૨૫૪ विरचित
૨૫૬
૧૭ ૨૫૭
666666
૫
૫
ગા
*
H
૩૬૦ |
૧
૫ || ૭૦ ||