SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ Sાપામી પિલુ ચારિત એ દલભ, વિષય પ્રમાદ રો ર્ક્યુ કલભઃ ભવકપ પડતો તે મુનિ, અનંતકાળે બેસી દુઃખખની. પર Sાકછે બોધિ રતન એ લહી, યુગ મિલા દષ્ટાંતે ગયો; કરી કરી અંતરંગ રિષ વશે, અણુથાતો નિહિત ને કસે. ૨૩ Guસમણુ એ તઝ વિષય પ્રમાદ, અણુગોયા મન વચન દેહાદે; એ અસંયમ સતરે વલી, એથી બીહતો ચલી ક્રમ ગલી. ૫૪ પામી ગુરુ ઠંડી નિજ ગેહ, ભણી શાસ્ત્ર તતવાચક જેહ; નિજ નિરવાહ ચિતાથી ટલ્યો, તો મુનિ હિવ યતને કાં ગલ્યો. સંયમયોગ વિરાધનપણે, રહ્યો પરિસ ભરાશે ઘણે; શાસ્ત્ર શિષ્ય પુસ્તક ને ઉપધિ, નિજ જન નહીં કોઈ શરણે સમધિ. ક્ષણ પિણ જેહનો સુખ સુરભવે, પલ્ય કોડી બાણું ઉપજવે; સાધિકે કાં તો સંયમ હરે, અને પ્રમાદ થકો કાં કરે. જન પૂજે દેહને નામ, શુદ્ધ અને હવે અતિ સુખ કામ; સંયમ વિષે છઉ કરિ પતન, જાણીએ ઉત્તમ ફળ રતન. વિરતિરૂપ અધિકાર એ, કો તેરમે થાન; હિવ સંવર કવિ ભણી, લિખીયે તાસ નિદાન. || | | ઇતિ ત્રયોદશો યતિશિક્ષાધિકાર છે અવિરતિ યોગ પ્રમાદ મિયાત, આતમ નિજ સંવર કરિ જાત; ભવરૂપી એ અણુસંવર્યા, મુગતિતણા સુખ સંવર્યા. મન સંવર કરી છે પંડિત, સું ન લખે અણુસંવર રીત; તરત હિ જાયે તંદુલી મત્સ, સાતમી પૃથિવીમાં બીભત્સ. પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન મોકળ સંવર તે નરકના દલ પિણ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. રામન અણુલાધે જે જોઈએ, ધ્યાન ન એકેદ્રિષાદિ થીએ; ધરમ શુકલમાં મન થર કર્યું, મન સંવર તે તેણે વર્યું. સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને યંત્રી લેહ; દુર્વિકલપથી વિરમ્યા યતી, પારંગામી તેહ જ સતી. કીચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહી કમ્મુ કુણુ કીવ, નિરવ વચન છે જેહમ, વચન ગુપતિ તે કહી તેહમે. ખતમ કહી તુ નિરવ વચન, સુબુ સાવધ વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘોર, વસુરા નદિ વચનના ચોર. .
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy