________________
૫૫
Sાપામી પિલુ ચારિત એ દલભ, વિષય પ્રમાદ રો ર્ક્યુ કલભઃ ભવકપ પડતો તે મુનિ, અનંતકાળે બેસી દુઃખખની. પર Sાકછે બોધિ રતન એ લહી, યુગ મિલા દષ્ટાંતે ગયો; કરી કરી અંતરંગ રિષ વશે, અણુથાતો નિહિત ને કસે.
૨૩ Guસમણુ એ તઝ વિષય પ્રમાદ, અણુગોયા મન વચન દેહાદે; એ અસંયમ સતરે વલી, એથી બીહતો ચલી ક્રમ ગલી. ૫૪
પામી ગુરુ ઠંડી નિજ ગેહ, ભણી શાસ્ત્ર તતવાચક જેહ; નિજ નિરવાહ ચિતાથી ટલ્યો, તો મુનિ હિવ યતને કાં ગલ્યો. સંયમયોગ વિરાધનપણે, રહ્યો પરિસ ભરાશે ઘણે; શાસ્ત્ર શિષ્ય પુસ્તક ને ઉપધિ, નિજ જન નહીં કોઈ શરણે સમધિ. ક્ષણ પિણ જેહનો સુખ સુરભવે, પલ્ય કોડી બાણું ઉપજવે; સાધિકે કાં તો સંયમ હરે, અને પ્રમાદ થકો કાં કરે. જન પૂજે દેહને નામ, શુદ્ધ અને હવે અતિ સુખ કામ; સંયમ વિષે છઉ કરિ પતન, જાણીએ ઉત્તમ ફળ રતન. વિરતિરૂપ અધિકાર એ, કો તેરમે થાન; હિવ સંવર કવિ ભણી, લિખીયે તાસ નિદાન. ||
| | ઇતિ ત્રયોદશો યતિશિક્ષાધિકાર છે અવિરતિ યોગ પ્રમાદ મિયાત, આતમ નિજ સંવર કરિ જાત; ભવરૂપી એ અણુસંવર્યા, મુગતિતણા સુખ સંવર્યા. મન સંવર કરી છે પંડિત, સું ન લખે અણુસંવર રીત; તરત હિ જાયે તંદુલી મત્સ, સાતમી પૃથિવીમાં બીભત્સ.
પ્રસન્નચંદ રાજઋષિ જેહ, મન મોકળ સંવર તે નરકના દલ પિણ વલિ શિવદલ, ક્ષણ એકમાં મેલ્યા નિરમલ. રામન અણુલાધે જે જોઈએ, ધ્યાન ન એકેદ્રિષાદિ થીએ; ધરમ શુકલમાં મન થર કર્યું, મન સંવર તે તેણે વર્યું.
સકારણ નિકારણ જેહ, મન શુભ ધ્યાને યંત્રી લેહ; દુર્વિકલપથી વિરમ્યા યતી, પારંગામી તેહ જ સતી. કીચન અલાધે બહુલા જીવ, મૌન કરે નહી કમ્મુ કુણુ કીવ, નિરવ વચન છે જેહમ, વચન ગુપતિ તે કહી તેહમે.
ખતમ કહી તુ નિરવ વચન, સુબુ સાવધ વચને દુઃખવસન; પામ્યા ઘણા નરક અતિ ઘોર, વસુરા નદિ વચનના ચોર. .