SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ रादि ' ' ચી ટીકા તેમ જ રત્નચંદ્ર ગણિની ટીકા બન્ને સહિત તો પ્રથમવાર મુદ્રિત થઈ જનતા સમક્ષ રજુ થાય છે [આની હસ્તપ્રત લ. સં. ૧૫૬૮ની ग्रन्थकाधनवि. Iીર૭ પત્રની, લ. સં. ૧૬૬૩ની ૧૧ પત્રની અને સટિપ્પન પત્ર ૭ ની એમ ત્રણ પ્રતો લીંબડી ભંડારમાં છે.] આના પર આ રીતે બે સંસ્કૃત SIટીકા થયા ઉપરાંત ગુજરાતીમાં પદ્યાનુવાદ (મોતીચંદભાઈ કહે છે તે રંગવિજય નહિ પણુ) રંગવિલાસે (જૈ. ગૂ. ક. ૨, ૫૩૪) કર્યો છે કે જે परिचय કામોતીચંદભાઈના ગૃ. ગદ્યાનુવાદ ને વિવરણના પુસ્તક અંતે છપાયો છે, અને ગુજરાતી બાલાવબોધ તપાગચ્છની રતાશાખાના હંસરન્ન મુનિએ ૨૨ ) સં.૧૭૮૮ પહેલાં કર્યો છે, (હસ્તપત્ર ૫૩ પત્રની નં. ૧૧૬૮ પીટર્સન ૪ પરિશિષ્ટ પૃ. ૪૩-ભાં. ઇ. પૂનાના હસ્તક છે) કે જે પ્રકરણુરનાકર | ग्रन्थकारनी ભાગ બીજામાં પ્રકટ થયો છે. (મોતીચંદભાઈ કહે છે કે “રનચંદ્રગણિ ને વિદ્યાસાગર ગણિએ બાલાવબોધ કર્યો છે તે પ્રકરણરત્નાકરના બીજા | તિશો. Iભાગમાં છપાયો છે”—એ બરાબર નથી. પ્ર. ૨. બીજા ભાગના પૃ. ૯૫માં ઉલ્લેખ છે કે ચંદ્ર ગણિ ને ઉ૦ વિદ્યાસાગરની એ બે ટીકા જોઈને કિરેલો એ બાલાવબોધ છે. આ વિદ્યાસાગરની ટીકા જેવામાં આવી નથી; રતચંદ્રની ટીકા આ ગ્રંથમાં છપાઈ છે તે.) ને બીજો બાલાવબોધ * ૧ હંસરત-તપાગચ્છની રવશાખામાં (રાજવિજય-રવિજય-હીરરત-જયર-ભાવરન–દાનરલ સૂરિના રાજ્ય) જ્ઞાનરલ સૂરિના શિષ્ય. તેમણે સં. ૧૭૮રમાં ધનેશ્વર સૂરિના શત્રુંજય માહાસ્ય પરથી સાદા સંસ્કૃત ગદ્યમાં શત્રુંજયમાહોલેખ નામનો ગ્રંથ ૧૫ સગેમાં રચ્યો. પુ. ગી. શાહ તરફથી સં. GI૧૯૭૨ માં પ્રકાશિત. [વે.નં.૧૭૭૬ કે જેમાં ઉક્ત તપાગચ્છની સૂરિ–પરંપરા નાગપુરીયતપાગચ્છની તરીકે સૂચિત કરી છે તે ભૂલ છે; સાથે કહેવાનું કે મુનિ શ્રીચતુરવિજયે જૈનસ્તોત્રરત્રસંધ્રોહ ભા. ૨ ની પ્રસ્તાવનાના પૃ. ૧૩૪માં હંસરનના ગુરુ જ્ઞાનરલ જણાવી પ્રગુરુનું નામ વિજયરાજ સૂર–મારા જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ પૃ. ૫૬૧ થી પ્રાયઃ દોરાઈને-આપી તે વિજયરાજ સૂરિ અને વિજયાનંદ સૂરિના શિષ્ય ને પટ્ટધર વિજયરાજ સૂરિ બન્ને એક ગણીને તેનો વૃત્તાંત આપે Tછે, પણ તે બન્ને એક નથી. જે. ગૂ. ક. ૨, ૫૬૧ નો સુધારો મેં તેના ત્રીજા ભાગ પૃ. ૧૪૫૦માં કર્યો છે કે રાજવિજય સૂરિ ગો હીરરત્ન સૂરિલબ્ધિરલસિદ્ધિરત–રાજરત્ન-લક્ષ્મીરન-(પ. લાલચંદ્ર જણાવે છે કે ૫. લબ્ધિરત-સિદ્ધિરન પાઠકના અન્વયમાં હર્ષરત વાચક, લહમીરભ ગણીશના આશાંકિત) થી ૨૨ છે. Sાજ્ઞાનરત ગણિના શિષ્ય મનિ હંસરન, અને ત્યાં તેનો પરિચય ટૂંકમાં કરાવ્યો છે. તે હંસરત માટે જુઓ મારો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા ૯૬૭, toહ૭૪, ૯૭૭. તે રાજવિજય સૂરિથી થયેલ તપાગચ્છની રસશાખાની પટ્ટાવલી માટે જુઓ મારો હવે પછી પ્રઢ થનાર ગ્રંથ ન ગૂર્જર કવિઓ ૩ પૃ. ૨૨૮૭)
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy