________________
શા ખ્યા આદર્શો પોતે જ લખતા. તેમના હસ્તથી સં. ૧૬માં પૂર્ણ કરેલા પ્રદ્યચરિત અને પ્રસ્તુત ટીકાની લખેલી પ્રતો મળે છે એટલું જ નહિ,ION અન્યRવનવિ. પણ ત્યારપછીની આ પ્રસ્તુત ટીકાની પોતાની લખેલી પ્રત પણ મળે છે કે જેની લેખનપુપિકા આ પ્રમાણે છે:–“ë હોદાવા થી ઃિरख० वृत्ति.या१६८२) कार्तिक शुक्ल त्रयोदशी दिने श्रीसान्तलपुरनगरे उपाध्याय श्रीरजचन्द्रगणिभिः लिखितः चिरं जयतु."
परिचय વિજયદેવસૂરિએ વિજયસિંહને ઉપાધ્યાયપદ પાટણમાં આપી ત્યાંથી અમદાવાદ થઈને ખંભાત સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કરવા/ છે રૂકIIીખંભાત જઈ પહેલું ચાતુર્માસ કર્યું. સં. ૧૬૭૩ત્યાં પુરપ્રવેશોત્સવ મહારુબરથી જિનદાસ શ્રાવકે કર્યો ને તેમાં તેરસો રૂપીઆ ખર્ચો.
ત્યાંalol તે સરિ સ્વર્ગસ્થ આચાર્ય ગુરુ વિજયસેનસૂરિની પાદુક વાંદી પોતાની ત્યાં સુધી વિકૃતિ-વિગય ન લેવાની બાધાથી મુક્ત થયા. આ વખતે
रतचन्द्र કરનચંદ્રને ઉપાધ્યાયપદ અને અન્ય સધુઓને પતિપદ આપું.' આ ચાતુર્માસ દરમ્યાન માંડવમeી જહાંગીર બાદશાહનું ત્યાં આવવા ફરમાન આવતાં ચાતુર્માસમાં વિહાર ન કરાય છતાં તે દરમ્યાન વિહાર કરી પોતે સ. ૧૭૩ના આધિન શુકલ ૧૩ ને દિને (તારીખ ૨-૧૦–૧૬૧૭)
उपाध्याय માંડવગઢ પહોંચ્યા. આ વખતે તેમની સાથે રવચંદ્ર ઉપાધ્યાય પણ હોવા જ જોઈએ, અને તે વાતને એ રીતે ટેકો મળે છે કે
આ ગ્રંથની ટેકાના મંગલાચરણમાં કર્તાએ માંડવગઢના સુપાર્શ્વનાથની સ્તુતિ કરી છે અને વિજયદેવસૂરિનો આદેશ પ્રાપ્ત કરી આની રચના કરી છે એમ જણાવ્યું છે તે પરથી અનુમાન થાય છે કે વિજયદેવરિને માંડવગઢમાં હાંen૨ દશાહે “જહાંગીરી મહાતપા” એ
બિરૂદ સં. ૧૬૭૩ના અંતે આપ્યું ત્યારે તેમની સાથે આ ટીકાક્ષર હોય, તે ત્યાં જ આ ચરિતતો માચ્છ કરી ત્યાંથી વિહાર કરી સુરતમાં Sાતે સૂરિ સાથે આવી ચોમાસું કરી આ રીતે અન્ય ગ્રંથ પૂર્ણ કરેલ તે સં. ૧૬૪ વિજયાદશમીએ સમાવિત કર્યા હોય.
१ पुः प्रवेशोत्सवे सूरेरेवं श्री जिनदासकः । त्रयोदशशतान्यत्र रूप्यायव्यययत्तरी ॥५६॥ ततः संघेन संयुक्तः समहोत्सवपूर्वक । विजयसेनसूरीन्द्रपादकाब्जमवन्दत ॥ ५ ॥ उपाध्यावपदं श्रीमद् रत्नचन्द्राप सोऽददात् । पंडितपदमन्येभ्यः साधुभ्यव तदोत्सवात् ॥ ५८॥ विकृत्यभिग्रहं पूर्णमपूर्णमिव सोऽकरोत् । विकृतीनां समस्तानां न सदा भोजनादू भर्श ॥ ५९॥ -विजयदेवसरिमाहात्म्यं सर्ग १६