________________
વચનામૃત રહસ્ય
૧૦૯ છે. આત્માનો રસ ઊડી ગયો છે, એની પાસે આત્માનો રસ છે જ નહિ. અને આત્માનો જ્યાં રસ છે એને આ ફોતરાનો રસ ઊડી ગયો છે. છે ?
“....પણ રસ વિના - બધું નિઃસાર, ફોતરાં સમાન....” આ.હા..હા..! “.રરકસ વગરનું હોય એવા ભાવે . બહાર ઊભા છે. ધર્મી આવા બહારના રસ-કસ વિનાના ભાવમાં ઊભા રહે. ભાવ આવે ખરા), શુભ આવે અશુભ પણ આવે, આર્તધ્યાન થાય, છતાં એ અંદરમાં નિર્લેપ રહે. એનો કર્તા - ભોક્તા ન થાય. આવી વાત છે, પ્રભુ ! આહા..હા...! એ ૩૨ થયો.
Seo on to
મચ્છ
જેને લાગી છે તેને જ લાગી છે ...પરંતુ બહુ ખેદ ન : કરવો. વસ્તુ પરિણમનશીલ છે, કૂટસ્થ નથી; શુભાશુભ પરિણામ આ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. જે માટે એકદમ ઉતાવળ ન કરવી. મુમુક્ષુ જીવ ઉલ્લાસનાં કાર્યોમાં
પણ જોડાય. સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રહ્યા જે કરે, સંતોષ ન થાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે . એવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે, તેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી; અને અંદર જ્ઞાયકવસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય; પણ આડોઅવળો નહિ : જતાં મૂંઝવણમાંથી તે માર્ગ શોધી કાઢે છે.” ૩૩.
0
0
0
20
૦
૦
૦
૦
૦
(૩૩મો બોલ) જેને લાગી છે તેને જ લાગી છે....... આહા...! છે ? જેને લાગી છે તેને જ લાગી છે....પરંતુ બહુ ખેદ ન કરવો. બહુ ખેદ ન કરવો કે અરરર....! કેમ ઝટ થતું નથી ? ધીરજ કરવી...... ધીરજ કરવી. ધીરજ કરવી. “વસ્તુ પરિણમનશીલ છે....” પર્યાય પરિણમે છે. ફૂટસ્થ નથી...” ફૂટસ્થ નામ બદલતી નથી એવી દશા નથી. એટલે “શુભાશુભ પરિણામ