________________
વચનામૃત રહસ્ય
૨૧૭
?
ક્ષણવાર તો થઈ જા ! પાડોશી તો થઈ જા ! આહા..હા..! શરીર અને વાણીનો. પરચીજનો પાડોશી થઈ જા ! આહા..! છે દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા;....' આ છે). हड ખાતર આત્માએ અનંતા ભવ કર્યાં. અનંતા...અનંતા... ભવ કર્યાં. આહા..! કીડી, કાગડા, વીતરાગ કહે છે જેના દુ:ખ સાંભળ્યાં જાય નહિ દુઃખના જોનારને આંખમાંથી આંસુની ધારા હાલી એવાં દુ:ખ પ્રભુ તે અનંત ભવમાં ભોગવ્યાં છે). પણ (આવું બધું) કાંઈ નથી, એમ માનનાર પછી ભવિષ્યમાં શું થશે (એમ) નહિ માનનારાને પ્રભુ ! પણ આત્મા છો ને નાથ ! અનાદિ છોડ્યું પણ તારો આત્મા ભવિષ્યમાં છૂટી જશે ? ભવિષ્યમાં રહેશે (તો) એ ક્યાં રહેશે ? પ્રભુ ! એ એનું સ્થાન ક્યાં રહેશે ? એનું ધામ ક્યાં રહેશે ? જો આત્માને રાગથી (અને) પરથી જુદો જાણ્યો હશે તો એનું સ્થાન આત્મામાં ભવિષ્યમાં પણ રહેશે અને શરીરને ને રાગને પોતાના માન્યાં હશે તો) ભવિષ્યમાં મિથ્યાદષ્ટિમાં દુઃખમાં રહેશે. આહા..હા..! આ દેહ તો અમુક કાળ સુધી રહેવાનો છે. પછી આત્મા તો અનાદિ અનંત છે, એનો કાંઈ નાશ નથી. આહા..હા..! આકરી વાત છે.
આ કાંઈ નહિ બેસે. અનંત આત્મા છો. શરીર આત્મા તો આત્મા રૂપે ક્યાં જશે ? આ છોડીને
વાક્ય શ્રીમમાં (આવે દેહની મમતા ખાતર કૂતરા, નરક, નિગોદ... અને એ દુઃખ વેઠતાં,
છે
!
#ro
એ કહે છે. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયાં,...' દેહની મમતા અને વાણીની મમતા ખાતર, પ્રભુ ! તને અનંતા ભવ થયાં. હવે, સંતો કહે છે....' તારી સત્તા અંદર જુદી છે એમ સંતો કહે છે. હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર.' આહા..હા..! આત્માને ખાતર અંદર એકવાર જા ! તારું હિત ત્યાં છે. બહાર કોઈ પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળમાં પ્રભુ ! તારું હિત નથી. આહા..! તને ન ગોઠે, તને ન રુચે, પણ અંતે રુચવું પડશે. જો હિત કરવું (હોય તો) આ (કામ) ઉપાડે છૂટકો છે. બહારમાં ક્યાંય તલમાત્રમાં સુખ નથી. આહા..હા..! ...આત્માને ખાતર આ જીવન અર્પણ કર.' આહા..હા..!