________________
૨૧૨
વિચનામૃત-પ૨]
S૦ ૦ ૦ ૦ ૦
RSSછo ૦ ૦
:
V “શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે, તેમાં “આ શરીરાદિ મારાં એમ માની સુખ-દુઃખ ન કર, જ્ઞાતા થઈ જા. દેહને ખાતર અનંત ભવ વ્યતીત થયા; હવે, સંતો કહે છે કે તારા આત્માને ખાતર આ જીવન અર્પણ કર.” પર.
૦
--
પ૨મો બોલ). “શરીર શરીરનું કાર્ય કરે છે....' કહે છે ? આ શરીર - આ હાલવું, ચાલવું, આ બોલવું એ બધું શરીરનું કામ શરીર કરે છે, આત્મા નહિ. આહા..હા..! શરીર શરીરનું કાર્ય એટલે પર્યાય કરે છે. શરીરની પર્યાય - આ હાલવું, આ ચાલવું, બોલવું એ બધું કાર્ય . શરીરની પર્યાયરૂપી કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. આહા..હા..!
.આત્મા આત્માનું કાર્ય કરે છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એ જ્ઞાન ને આનંદના અનુભવને કરે છે. બન્નેનાં કાર્ય એક ક્ષણમાં તદ્દન ભેગાં હોવાં છતાં, બન્નેના કાર્ય ભિન્ન છે. હવે અહીં સુધી જાવું....! વચલાં આ બધાં કિમનું લક્ષ છોડીને ત્યાં જાવું છે. કરવાનું એ મુખ્ય છે. આહા...!
....આત્મા આત્માનું કાર્ય કરે છે. બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે....' આહા..હા..! આ હોઠ હલે એ પણ જડની ક્રિયા છે, આત્માની નહિ. વાણી નીકળે છે એ જડની ક્રિયા (છે). ભાષા વર્ગણાની ક્રિયા છે, આત્માની નહિ. આહા..હા..! ચશ્મા અહીં નાક ઉપર આવે છે, એ ચશ્માનું કાર્ય છે. આત્માનું નહિ. આહા..હા..! આવું ગળે ઉતારવું....! ' '(કહે છે કે, બન્ને ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. પરમાણુ આત્માને કારણે નહિ અને આત્મા પરમાણુને કારણે નહિ,આત્મામાં આત્માના-લશે જે આનંદ _ આવે તે કોઈ શરીરની કે રાગની અપેક્ષાથી નથી. અને શરીર ને વાણીથી
-
-
-
-
-