________________
વચનામૃત રહસ્ય
/ ખરી તાલાવેલી થાય તો માર્ગ મળે જ, માર્ગ : ન મળે એમ બને નહિ. જેટલું કારણ આપે એટલું :કાર્ય થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો • માર્ગ શોધે.’ ૪૧. ..
: :
••• AGS
૪૧ (બોલ). ખરી તાલાવેલી થાય.... આ..હા..હા..! ચૈતન્યને પકડવાને, સમજવાને, અનુભવવાને ખરી તાલાવેલી થાય, આહા..હા..! “..તો માર્ગ મળે
છૂટકો. તો “...માર્ગ મળે જ, માર્ગ ન મળે એમ બને નહિ. આહા..હા..! • દરિયામાં એક હોડી હતી. એમાં બધું કુટુંબ બેઠેલું. એમાં એક નાનો આઠ વર્ષ - દસ વર્ષનો છોકરો હતો. તેણે આમ હોડીની બહાર પગ મૂકેલો. એવામાં એક મગરમચ્છ આવ્યો (તેણે) પગ પકડ્યો ! હવે એ હોડીનો નાયક કહે છે . ભાઈ ! હવે તમે એ છોકરાને છોડી દો ! નહિતર આ મગરમચ્છ એવો છે કે જો તેણે) ખેંચ્યું તો આખી નાવ અંદર ડૂબી જશે !! એ વખતે) ભાઈ ! એના મા ને બાપ....! આ..હા..હા..! એવે ટાણે છોકરો રડતો ને રોતો (હતો). (તેને) ઉપાડીને દરિયામાં નાખવો પડ્યો ! એનો પગ પકડ્યો હતો એ મોટો મગરમચ્છ હતો. એથી એનો જો ન છોડે તો મગરમચ્છ આમ ખેંચે (તો) આખી હોડી ઊડી જાત ! આહા..હા..!
એમ આત્માના સ્વભાવમાં જતાં રાગ વચ્ચે આવે પણ રાગ એ ખેંચી ન જાય. એ અંદરમાં જ રહે છે. રાગ(માં ખેંચાઈ જાય તો મગરમચ્છના (મોઢામાં જઈને મરી જવાનો એ ! આ..હા..હા..! રાગ અને પુણ્ય-પાપના ભાવ વચ્ચે આવે પણ જો ત્યાં ખેંચાણો - પકડાઈ ગયો હતો) મરી જવાનો ! ચાર ગતિમાં રખડવાનો એ ! આહા..હા..હા...! ઝીણી વાત છે, પ્રભુ ! આત્માની વાત તો બહુ ઝીણી, પ્રભુ ! આ તો બેનનાં સાદા વચન છે એટલે કહેવાય