________________
પણ
છે હતા. તેમણે વિશ્વભૂતિ મુનિની મશ્કરી કરી કે, “સંસારીપણાનું કોઠા તોડવાનું બળ ક્યાં ગયું અને (૮૪) હું આજે ગાયે જરા ધક્કો માર્યો ત્યાં તો પડી ગયો !”
બીજી કલ્પસૂત્રની છે. આ સાંભળીને મુનિને કષાય જાગી ગયો. તે આવેશમાં આવી ગયા. તેમને થયું કે આ
વાચના વાચનાઓ છે બતાવી દઉં કે મારામાં કેવી શક્તિ છે ?'
(બપોરે) છેકોઈ કેવી ય વાત કરે બધી સાંભળવી નહીં. તેની ઉપર બહુ વિચાર કરવો નહીં. મૌન રહેવાથી હું છે અને કટુ વચનો સહેવાથી ઘણા બધા લાભ થાય છે.
વિશ્વભૂતિ મુનિએ ગાયને શિંગડાથી પકડી આકાશમાં ભમાવી. આમ, તેમણે પોતાની તાકાત છે બતાવી અને તેમણે નિયાણું કર્યું કે, “આ ઉગ્ર તપના બળથી વિશાખાનંદીનો મારનારો હું ખૂબ છે બળવાન થાઉં.'' હું મુનિએ માંગી માંગીને પુષ્કળ બળ માંગ્યું ! તપ કર્યો હોય ધર્મ કર્યો હોય તે, આપણે જે માગવું છે. છે તે આપણને કદાચ મળી પણ જશે, ધર્મ તો કહે છે કે, ““મારી આપવાની તાકાત ઘણી છે, કલ્પના છે પણ ન કરી હોય તેવુ ન માંગતા મળશે. પણ જો માંગશો તો તો માગ્યા પ્રમાણે જ મળશે.'' કોઈ
ભિખારી અમૂલ્ય ચક્રવર્તી પાસે સવાશેર લોટ માગે તો ? જરૂર તે તેને મળે. પરંતુ તે માગે નહીં હૈ હું તો ? ચક્રવર્તી અમૂલ્ય વીંટી પણ તેને આપી દે.