________________
એ હતો. એટલે “મોક્ષ જેવી કોઈ ચોક્કસ સ્થિતિ હશે? કે સંસાર પૂરો થયેલી જીવ તદન નાશ પામી ૫
જતો હશે ?' છેલ્લા ચારને દરેકને ૩૦૦ શિષ્યો હતા. (૨૨૮) કલ્પસૂત્રની ગણધરો અને તેમના સંશયની મુખ્ય બાબત
છઠ્ઠી વાચનાઓ (૧) ઇન્દ્રભૂતિ-આત્મા (૨) અગ્નિભૂતિ-કર્મ (૩) વાયુભૂતિ-શરીર એ જ આત્મા (૪) વ્યક્ત- હું વાચના
પંચભૂત (૫) સુધર્મા-સદશ જન્માંતર (૬) મંડિત-કર્મબંધ (૭) મૌર્યપુત્ર-દેવલોક (૮) અકંપિત- તે (બપોરે)
નારક (૯) અચલભ્રાતા-પુણ્ય (૧૦) મેતાર્ય-પરલોક (૧૧) પ્રભાસ-મોક્ષ. આ મુખ્ય ૧૧ બ્રાહ્મણો આ જ હતા. તેમના કુલ શિષ્યો ૪૪00 હતા. આ ઇન્દ્રભૂતિનું અભિમાન
લોકોના ગમનાગમન અને વાતચીતથી ઇન્દ્રભૂતિએ જાણ્યું કે કોઈ સર્વજ્ઞ આવ્યા છે. બીજી બાજુ આકાશમાંથી દેવોને પણ નીચે ઊતરતા જુએ છે. આથી બ્રાહ્મણો ખુશી થઈને ગાજી ઊઠે છે,
અહો ! જુઓ, આપણા યજ્ઞનો કેવો અદ્ભુત મહિમા છે કે દેવો ખેંચાઈને આવે છે !' પણ છે જ્યારે દેવો યજ્ઞમંડપ છોડી આગળ ચાલ્યા, ત્યારે નિરાશ થયેલા ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે, અરે ! આ અજ્ઞાની દેવો ક્યાં ભ્રમણામાં પડી ગયા? મહાન ગંગાતીર્થનાં પાણી મૂકી કાગડાની
. (૨૨૮) જેમ ખાબોચિયાનાં પાણીમાં ક્યાં લીન થઈ ગયા! હું સર્વજ્ઞ છતાં બીજા સર્વજ્ઞ પાસે જઈ રહ્યા છે !