Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ‘આ ચાતુર્માસમાં ખૂબ વરસાદ થયો હોવાથી હાલ તુરત વિહાર કરવા જતાં ઘણી હિંસા થશે. તે છે. ક્યારેક એ તીર્થ તરફ સહજ રીતે જવાનો પ્રસંગ પડશે ત્યારે તમને યાત્રા કરાવી દઈશ.' (૩૨૨) કલ્પસત્રની છે મુનિઓ ન માન્યા અને પોતાનું ધાર્યું કરવાની દુષ્ટ બુદ્ધિએ તેમને વિરાધક બનાવ્યા. ગુરુદેવ છે આઠમી વાચનાઓ છે જિનમતિને વફાદાર રહીને આરાધક બન્યા. વાચના છે સ્વમતિ, બહુમતિ અને સર્વાનુમતી-બધાંય ધર્મનાં ઘાતક તત્ત્વો છે. એ વાત જિનમતિના છે (બપોર), છે પ્રેમીઓ તો સારી રીતે સમજે છે; પરંતુ પાશ્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ પામીને તૈયાર થતાં નવી પેઢીના છે હું બિરાદરોને આ વાત ખૂબ સારી રીતે સમજાવવી જોઈશે. આપણી મહાસંસ્કૃતિનો નાશ કરવા માટે છે છે બહુમતીવાદ જેવું તીક્ષ્ણ એક પણ શાસ્ત્ર કદાચ આધુનિક દુનિયામાં નહિ હોય. કોઈ એમ માનતું હોય કે, વિશ્વભરની ધર્મસંસ્થાઓમાં બહુમતી ઉપર જ બધા નિર્ણયો લેવાય છે છે તો તે વાત પણ સત્ય નથી. થોડા જ વખત પૂર્વે કેથોલિક સંપ્રદાયના કરોડો ખ્રિસ્તી અનુયાયીઓના છે. ધર્મગુરુ પોપ પોલે સંતતિ નિયમનનાં સાધનોનો ઉપયોગ નહિ કરવાનું પોતાના અનુયાયી-વર્ગને છે હે જણાવ્યું હતું. આની સામે મોટો વિરોધ પ્રગટ્યો, છેવટે બિશપ વગેરે ઉચ્ચ કક્ષાના સિત્તેર માણસોની એક કમિટીની રચના કરીને આ પ્રશ્ન તેને સોંપવામાં આવ્યો. કમિટીએ ૬૬ વિરુદ્ધ ૪ મતે “સંતતિનિયમનનાં સાધનોનો ઉપયોગ કરવામાં કશો ધાર્મિક બાધ નથી.' એમ જણાવ્યું.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350