________________
આ આદેશો આપનાર કોણ? પગમાં કાંટો વાગ્યો. તેથી તે પગ માટે પગને ઊંચો થવાનો આદેશ
આપનાર કોણ? તે કાંટો કાઢી નાખવાનો નિર્ણય લેનાર કોણ ? તે કાઢી નાખવા માટે હાથને (૨૩૮)
આદેશ આપનાર કોણ? વળી, ઘણી વખત વિરોધી નિર્ણયમાંથી એક નિર્ણય કોણ લેવડાવે છે? કલ્પસૂત્રની છે
(૯) મડદાને અને જીવંત માનવને સાથે સુવાડો. મડદામાં શું નથી કે જેથી તેનામાં હલનચલન છે. વાચનાઓ છે
વાચના શું થતું નથી? જો તમે કહો કે ““તેમાંથી એક પ્રકારનો વાયુ ચાલ્યો ગયો છે, અથવા કોઈ ફ્યુઝ ઊડી
છે અથવા કોઈ ફયુઝ ઊડી બપોર) હું ગયો છે, અથવા શક્તિ નીકળી ગઈ છે.” તો આ એ વાયુ, એ ફયુઝ, એ શક્તિ, જે કાંઈ છે, તેને છે છે જ અમે આત્મા કહીએ છીએ. આત્મા માટે ગમે તે શબ્દ વાપરો. શબ્દ સાથે અમારે કોઈ ઝઘડો નથી. હું છે પ્રભુએ જે યુક્તિઓ આપી તેનાથી ઇન્દ્રભૂતિના મનનો સંશય દૂર થઈ ગયો. છે ૨. અગ્નિભૂતિ : પોતાના ભાઈ ઇન્દ્રભૂતિને ૫00 શિષ્યોના પરિવાર સાથે દીક્ષિત થયેલા છે છે સાંભળીને અગ્નિભૂતિ અકળાઈને નીકળ્યા. જેવા પ્રભુ સન્મુખ આવ્યા કે પ્રભુ બોલ્યા, “હે છે છે ગૌતમગૌત્રી અગ્નિભૂતિ! તમને કર્મ અંગે સંદેહ છે ને? વેદની બે વિરોધી પંક્તિઓ મળતાં ભલે છે છે તે સંદેહ થયો પણ તે પંક્તિનો સમન્વય કરશો તો કર્મનું અસ્તિત્વ નિશ્ચિત થઈ જશે. જ ખરી વાત તો એ છે કે આ વિરાટ જગતમાં વિચિત્રતા કેટલી છે? એક સુખી તો બીજો દુઃખી, જ એક પૈસાદાર તો બીજો ગરીબ. એક જન્મથી આંધળો, બીજો જન્મથી જ દેખતો. કોઈ જન્મથી જ . (૩૮) ભિખારી તો કોઈ જન્મથી ગર્ભશ્રીમંત, એક માબાપના સંતાનોમાં એક બુદ્ધિશાળી, બીજો