________________
બન્યો. તને એની જરાય દયા નથી આવતી? ઓ દયાના સાગર ! શા માટે દાઝા ઉપર ડામ દે #
છે? તાજા લાગેલા ઘા ઉપર મીઠું ભભરાવે છે ?' (૧૭૨) કલ્પસૂત્રની “પણ મોટા ભાઈ! હવે તો હું આ કારાવાસથી ત્રાસી ગયો છું. મારા માટે આ મહેલ કારાગાર
પાંચમી વાચનાઓ જ બની ગયો છે. એકેકો સમય હું શી રીતે પસાર કરું છું એ મારું મન જાણે છે !
વાચના છે “સાચું જ કહું છું ભાઈ! પાણી વિનાની માછલીની જેમ તરફડિયાં મારું છું. મારું અંતર રડ્યા છે (સવારે) છે જ કરે છે! અગણિત જીવો પેલા દુષતિદુષ્ટ કર્મરાજની હથેલીમાં સપડાતા જાય છે અને મોહરાજ છે મગતરાની જેમ એમને ચોળી નાંખે છે. મારે કોઈ પણ ભોગે એમને બચાવવા છે, એ માટે મારે છે જ એમને કર્મનાં ગણિત સમજાવવાં છે. ધર્મનું બળ બતાડવું છે, પુણ્ય-પાપના ભેદ દેખાડવા છે. છે. મોટા ભાઈ ! નારકોમાં અને નિગોદોમાં ઝીંકાયે જતા અગણિત આત્માઓને મારે બચાવી લેવા છે છે. તમે મને અહીં શાને સારુ રોકી રાખો છો?” છે “આ રંગરાગમાં કોઈ રંગ નથી; લલનાના સંગમાં કોઈ સુખ નથી; મમતાના પોષણમાં કોઈ છે હું શાંતિ નથી. મોટાભાઈ ! જડના આ રાગે તો અગણિત જીવોના જીવન બરબાદ કર્યા છે. મને અહીં ક્યાંય ગોઠતું નથી. મારું આ સ્થાન નથી, મારું અહીં જીવન નથી; મારું અહીં કોઈ કાર્ય
છે (૧૭૨)
નથી. ?