________________
છે સ્વપ્ન વાંચના (જો હો તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા બાદ જ્યારે ગ્રીષ્મ છે કલ્પસૂત્રની આ ત્રસ્ત ચાલતી હતી. ચૈત્ર માસના શુકલ પક્ષનો તેરમો દિવસ હતો. ચૈત્ર સુદ ૧૩ના દિવસે પ્રભુને
છે ચોથી વાચનાઓ . ગર્ભમાં આવ્યાને કુલ નવ માસ અને સાડા સાત દિવસ પસાર થયા હતા.
વાચના બધા તીર્થકરોના ગર્ભકાળ સમાન નથી. તે આ રીતે :
(સવારે) પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ ૯ માસ ને ૪ દિવસ ગર્ભમાં રહ્યા બીજા
,, શ્રી અજિતનાથ પ્રભુ આ ત્રીજા , શ્રી સંભવનાથ ચોથા શ્રી અભિનંદન
ને ૨૮ ,, પાંચમાં શ્રી સુમતિનાથ છઠ્ઠા
શ્રી પદ્મપ્રભ સાતમાં
શ્રી સુપાર્શ્વનાથ આઠમાં શ્રી ચંદ્રપ્રભ નવમાં ,, શ્રી સુવિધિનાથ
(૧૪૪)
૮
y.
=
=
=
=
=