________________
વૃષભ
પ્રભુ મહાવીરદેવના તારક આત્માના જન્મ વખતે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાતેય ગ્રહો ઉચ્ચ
સ્થાનમાં હતા. એ આ રીતે – (૧૪૬)
૧. મેષ રાશિમાં સૂર્ય ૧૦ અંશનો હતો કલ્પસૂત્રની છે.
ચોથી
સોમ વાચનાઓ
૩ ,, ,
વાચના ૩. મૃગ મંગળ ૨૮ ,
છે (સવારે) ૪. કન્યા ,
બધ ૧૫ ,, ,, ૫. કર્ક ,,
ગુર ૫ ... ૬. મીન
શુક્ર ૨૭ ૭. તુલા , શનિ ૨૦ આમ, જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા. ચંદ્રનો ઉત્તમ (પ્રથમ) યોગ ચાલી રહેલ હતો, દિશાઓ સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. શીતળ, મંદ અને સુગંધિત પવન છે વાતો હતો. કાગડા, ઘુવડ વગેરેના પણ જય-વિજયના સૂચક બધી જાતનાં શુભ શુકન થતાં હતાં. છે છે પૃથ્વી ધન-ધાન્યથી સુસમૃદ્ધ હતી, સુકાળ પ્રવર્તતો હતો. દેશના લોકોના મનમાં આનંદ-પ્રમોદ છે
હર્ષનો સાગર ઊમટ્યો હતો, ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર સાથે ચંદ્રના યોગ સમયે આરોગ્યસંપન્ન તે ત્રિશલા દેવીએ નીરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો.