________________
પર અનાચાર
પ્રવૃત્તિ તથા અકુશલથી નિવૃત્તિ કરવી તે. એ આઠથી સંવરધરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે. અને તે ધમ પુત્રનુ પાલનપાષણ થાય છે, માટે તે પ્રવચનમાતા કહેવાય છે.
૧ જીયોસમિતિ—યતનાપૂર્વક યુગ માત્ર ( ા હાથ ) ભૂમિને દષ્ટિથી જોતાં ઉપયેગ રાખી સજીવભાગના ત્યાગ કરીને ચાલવું, તે
૨ ભાષાસમિતિ—સમ્યક્ પ્રકારે નિર્દોષ ભાષા એલવી તે. ૩ એષણાસમિતિ—સિદ્ધાન્તમાં કહેલી વિધિ પ્રમાણે ૪૨ દ્વાષરહિત આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવું તે. ૪ આદાન–નિક્ષેપણાસમિતિ—વ-પાત્ર આદિ ઉપકરણાને જોઇ-પ્રમા લેવાં, મૂકવાં તે.
૫ પારિષ્ઠાપનિકાસમિતિ—જીવાથી રહિત ભૂમિ જોઇને તથા પૂજીને વિધિપૂર્વક મળ-મૂત્રાદિકના ત્યાગ કરવા તે.
૬ મનાગુપ્તિ—મનને સાવદ્યમાગના વિચારમાંથી રાકવું, અને સમ્યક્ વિચારમાં પ્રવર્તાવવું તે.
૭ વચનગુપ્તિ—સાવદ્ય વચન ન ખેલવુ` અને નિરવદ્ય વચન ખેલવુ' તે.
૮ કાયગુપ્તિ—કાયાને પાપમાગ થી રાકી નિરવદ્ય ક્રિયામાં જોડવી તે.
પર અનાચાર
૧ ઔદ્દેશિક—સાધુના માટે કરેલ સાધુને ન ક૨ે, ૨ કીત—વેચાતુ લાવેલ હાય તા ન કલ્પે,