________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણુ-સ‘ગ્રહ
૯ બળદેવનાં નામ—૧ અચલ, ૨ વિજય, ૩ સુભદ્ર, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, છ નંદન, ૮ રૂપ (રામ) અને ૯ રામ (ખલદેવ ).
૫૦
૯ પ્રતિવાસુદેવનાં નામ—૧ અગ્રીવ, ૨ તારક, ૩ મેરક, ૪ મધુ, ૫ નિશુભ, ૬ મહીન્દ્ર, છ પ્રહ્લાદ, ૮ રાવણ અને હું જરાસંધ,
એ પ્રમાણે ૨૪+૧૨+૯+૯+=૬૩ શલાકાપુરુષા થાય છે. ૬૩ શલાકાપુરુષના માતા-પિતા–જીવ વગેરે ૬૩ શલાકાપુરુષના પિતા પર—ખલદેવ અને વાસુદેવના પિતા એક જ હેાય છે. એટલે હું એછા. તેમજ શાંતિનાથ, કુંથુનાથ અને અનાથ એ ત્રણ તીર્થંકર અને ચક્રવર્તી હતા. તેથી એ ત્રણ ઓછા એટલે કુલ ૧૨ ઓછા થવાથી ૫૧ થાય, જ્યારે મહાવીરસ્વામીના ગર્ભ પરાવત્તનની અપેક્ષાએ માતપિતા એ ગણીએ તેા પર પિતા થાય.
૬૩ શલાકાપુરુષની માતા ૬૧—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ ત્રણ તીથંકર તથા ચક્રવત્તી હાવાથી ૩ ઓછા કરવાથી ૬૦ થાય. જ્યારે મહાવીરસ્વામીના ગર્ભપરાવત્તનની અપેક્ષાએ એ માતા થયા તેથી ૬૦+૧=૬૧ થાય.
૬૩ શલાકાપુરુષના શરીર ૬૦—શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એક જ ભવમાં તીર્થંકર અને ચક્રવર્તી થવાથી ૩ એછા ગણવાથી ૬૦ શરીર થાય.
૬૩ શલાકાપુરુષના જીવ પ૯—ત્રણ તીથ'કરા (૧૬૧૭–૧૮ મા ) તીથ કર તથા ચક્રવર્તીપદ પામ્યા તેથી તે ત્રણ