________________
૧૫૮
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ
૮ સાગારિઆગાણું-કોઈ ચારણાદિ અગર ગૃહરથ શંકા - | લાવવા લાયક હોય અને એકાશન આદિ કરતાં કદાચ
ઉઠવું પડે તે. ૯ આઉટણપસારેણું-હાથ પગ વગેરે અંગેને સંકે- ચીને રાખવા તે. ૧૦ ગુરુઅકલુહાણેણુ-ગુરુ અગર વડીલ સાધુ પધારે તેમને
વિનય સાચવવા ઉભું થવું તે. ૧૧ પરિવણિયાગારેણું–કેઈકારણસર આહાર પરવો
પડે તેમ હોય તે વખતે ગુરુ તપસ્વી શિષ્યને જે વપરાવે
તે પચ્ચકખાણ ન ભાંગે તે. ૧ર ચલપટ્ટાગારેણું-જિતેન્દ્રિય મુનિ અભિગ્રહને લીધે
વએ રહિત હોય તે વખતે કોઈ ગૃહસ્થ આવે તે ચાહ
પટ્ટો પહેરી લે તે. ૧૩ લેવાલેવેણું–અકલ્પનીય વસ્તુથી ખરડાયેલ વાસણમાં
લઈને આપે તે આયંબીલ કે નવીન ભંગ ન થાય તે. ૧૪ ગિહન્દુસંસણું–શાખ તથા મહાદિક ઘી-તેલથી
વઘારેલા હોય તે મુનિને વહેરાવે તે નવી આદિમાં પચ્ચકખાણને ભંગ ન થાય.
૧૫ ઉકિપત્તવિવેગેણુ-રોટલા રોટલી ઉપરથી પિંડ વિગઈને એટલે ચીકાશવાળા પદાર્થને ગૃહસ્થ લઈ લે અને અલગ મૂકે, તે પદાર્થ વાપરવાથી મુનિને નિવિ વગેરેમાં પચ્ચખાણ ન ભાંગે,