________________
દશ પચ્ચક્ખાણ
૧૫૭
૪ મહત્તરાગારેણં અને ૫ સવસમાહિ-વત્તિયાગારેણું એ પાંચ ઉપવાસમાં (૧) લેવેણ વા, ૨ અલેવેણ વા, ૩ અચ્છેણ વા, ૪ બહુલેણ વા, ૫ સસિન્થણ વા અને ૬ અસિત્થણ વા એ છ આગાર પાણીન, સાંજના દિવસ-ચરિમં અંગુહિયં વગેરેમાં અને અભિગ્રહમાં ૧ અન્નત્થણાભોગેણં, ૨ સહસાગારેણં, ૩ મહત્તરાગારેણું અને ૪ સવસમાહિવત્તિયાગારેણું એ ચાર આગાર હોય છે.
આગાર–છૂટ. હવે આગાના અર્થ કહે છે. ૧ અન્નત્થણાભોગેણું–ઉપયોગ વિના ભૂલથી કેઈપણ ચીજ
મુખમાં નખાઈ જાય છે. ૨ સહસાગારેણું–પોતાની મેળે કઈ ચીજ ઓચીંતી મુખમાં આવી પડે છે. જેમકે છાશ વાવતાં છાશને
છાંટે મુખમાં પડે તે. ૩ પછન્નકલેણું–વાદળમાં સૂર્ય હોવાથી ન દેખાય
અને અનુમાનથી ઓછા ટાઈમે ભૂલથી પચ્ચકખાણ પારે તે. ૪ દિસાહેણું-આધિ વગેરેથી દિશામાં ફેરફાર થવાથી
ખબર ન પડે ને પચ્ચકખાણ પારે તે. ૫ સાહવયણેણું-છ ઘડીયે સાધુને બહુ પઢિપુન્ના પિરિસી
ભણતાં સાંભળીને ઓછા ટાઈમે પચ્ચકખાણ પારે તે. ૬ સવ્વસમાહિત વત્તિયાગારેણુંરોગની શાંતિ તથા
સમાધિ માટે પચ્ચકખાણ પારે તે. ૭ મહત્તરાગારેણું-મોટાની આજ્ઞાથી સંઘાદિના કાર્યના
માટે પચ્ચખાણ પારવું પડે તે,