________________
۹۷۷
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણુ–સંગ્રહ
હાય. ત્યાં નિદ્રા ને પ્રચલા એ એને અત થતાં છેલ્લે સમયે પંચાવન પ્રકૃતિના ઉદય હાય.
હવે ત્યાં જ્ઞાનાવરણીયની પાંચ, અંતરાયની પાંચ, દનાવરણીયની ચાર એવ ચૌદના અંત થાય ત્યારે એકતાલીશ હાય. તેમાં તીર્થકર નામના ઉત્ક્રય થવાથી ખેતાલીશના ઉદય સચેાગી કેવળી શુશુઠાણે હાય.
હવે ત્યાં ઔદાકિદ્ધિક, અસ્થિરદ્વિક, ખગતિદ્વિક, પ્રત્યેક ત્રિક, છ સંસ્થાન, અગુરુલઘુ ચતુષ્ક, વચતુષ્ક, નિર્માણુ નામકમ, તેજસ, કાણુ શરીર, પહેલું સંઘયણ એ સત્યાવીશ, સુસ્વર, દુસ્વર, સાતા અગર અસાતા એ બેમાંથી એક, એમ ત્રીસના અંત થતાં અયેાગી કેવળી ગુણુઠાણું ખારના ઉદય હાય તે કહે છે
૧ સૌભાગ્ય નામકમ, ૨ આય નામકમ, ૩ યશકીર્તિ નામકમ, ૪ સાતાવેદનીય અગર અસાતાવેદનીય, ૫ થી ૭ ત્રસત્રિક એટલે ત્રસ, ખાદર ને પર્યાપ્ત, ૮ પંચેન્દ્રિય જાતિ, મનુષ્યાયુષ અને ૧૦ મનુષ્યની ગતિ, ૧૧ જિનનામ ક્રમ, ૧૨ ઉચ્ચગેાત્ર એ ખારના ઉદય અચેાગી ગુણઠાણે હાય, અયાગી ગુણઠાણે ચૈાગના અભાવે ઉદીરણા ન હેાય, ઉદયની પેરે જ ઉદીરણા જાણવી પણ એટલુ વિશેષ છે કે જે અપ્રમત્તાહિક સાત ગુઠાણું થિણદ્વિત્રિક એટલે ચિદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલા પ્રચલા, આહારકદ્ધિક, શાતાઅશાતા વેદનીય અને મનુષ્યનું આયુષ્ય એ આઠ ઉદીરણામાં અપવતે, શેષ અહેાંતર (૭૨) ની ઉદીરણા યાવત્ અપૂર્વકરણાદિક ગુણુઠાણે હાય, પણ