________________
૧૫૯ ”
પચ્ચખાણની છ શુદ્ધિ - ૧૬ પહુચ્ચમકિખએણું કાંઈક ઘી આદિકથી આંગળીઓ વડે કણક મસળેલી હોય તે તે વાપરતાં મુનિને નિવિ આદિને ભંગ ન થાય.
૧૭ લેવેણ વા–કઈ વાસણ ઓસામણ અગર દ્રાક્ષ, આમલી વગેરથી લેપાયેલું હોય, તેમાં પાણી હોય તે લેતા દેશ ન લાગે.
૧૮ અલેવેણુ વા–છાશની આશનું પાણી લેવાથી રોષ ન લાગે.
૧૯ અચ્છેણુ વા–ત્રણ ઉકાળાથી ઉકાળેલું પાણી તે નિર્મળ પાણી
૨૦ બહુલેણુ વા–ચેખા, ફળ વગેરેનું ધાવણ તે. ૨૧ સસિલ્વેણુ વા-આટાના રજકણ સહિત પાણી તે ૨૨ અસિચેણવા–તે પાણીને લુગડાંથી ગાવેલ હોય તે.
આ રીતે પચ્ચકખાણમાં આગા રખાય છે. આ આગાર =ટ હોવાથી પચ્ચકખાણને ભંગ ન થાય. પચ્ચકખાણ મન, વચન, કાયાથી શુદ્ધ જ કરવું જોઈએ. વિના કારણે આગારોને છૂટને ઉપયોગ ન કરે જોઈએ. ભવભીરૂ આત્મા વિના કારણે દેશ ન લગાડે.
પચ્ચખાણની છ શુદ્ધિ ૧ ફાસિય-વિધિપૂર્વક ઉચિત કાલે જે પ્રાપ્ત થાય તે. ૨ પાલિય–વારંવાર યાદ કરવું તે.