________________
સમુદુધાત દ્વારે
૧૦૩
૧૦ ભવનપતિ, વ્યંતર, જતિષી અને વૈમાનિક એ તેર દંડકે સમચતરસ સંસ્થાન હેય.
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને છયે સંસ્થાન હોય. સંમૂછિમ મનુષ્યને હુડક સંસ્થાન હેય.
૮ કષાય દ્વાર–૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લભ, એ ચારેય કષાય એવીય દંડકમાં હોય છે.
૯ ઈન્દ્રિય દ્વાર–૧ સ્પર્શનેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય, ૩ ઘણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય, અને ૫ શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઈન્દ્રિય છે.
નારકી, દશ ભવનપતિ, યંતર, જ્યોતિષી, વૈમાનિક તિર્યંચ પંચેંદ્રિય અને મનુષ્ય એ સેળ દંડકમાં પાંચે ઈદ્રિયો હોય.
પાંચ સ્થાવરને એક સ્પર્શનેન્દ્રિય, બેઇદ્રિય જીવેને સ્પશેના અને રસના એ બે ઇંદ્રિય, તેઈન્દ્રિય જીને સ્પર્શના, રસના અને ઘાણ (નાક) એ ત્રણ ઈન્દ્રિયો હોય, અને ચૌરકિય જીને સ્પર્શના, રસના, વ્રણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હેય.
૧૦ સમુદ્રઘાત દ્વાર–સમુદ્દઘાત સાત છે. ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ, ૬ આહારક અને ૭ કેવળી સમુદઘાત.
નારકી અને વાયુને પહેલા ચાર સમુદઘાત હેય.
૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય એ ચદ દંડકે પહેલા પાંચ સમુદઘાત હય,