________________
શ્રી જિનેન્દ્રાગમ વિવિધ વિષયરૂ૫-ગુણસંગ્રહ
એક જન્મ કલ્યાણક, બે દીક્ષા કલ્યાણક અને બે કેવળ જ્ઞાન કલ્યાણક. એ પાંચ કલ્યાણક દશ ક્ષેત્રમાં લેતાં (૫૪૧૦= ૫૦) પચાસ થાય તેને અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં (૫૦૩=૧૫૦) દેઢ કલ્યાણક થાય.
તેમાં તીર્થકરના ત્રણ નામ લેવા. ત્રણ તીર્થકરના પાંચ કલ્યાણક થાય. એક તીર્થકરના ત્રણ કલ્યાણક અને બે તીર્થકરના એક-એક કલ્યાણક મળી પાંચ થાય. એટલે એક-એક ક્ષેત્રમાં તીર્થકર ત્રણ-ત્રણ એટલે દશ ક્ષેત્રે ત્રણ-ત્રણ લેતા ૩૦ થાય, અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં ૯૦ તીર્થકરના દેહ કલ્યાણ કે મૌન એકાદશીના દિવસે થાય છે.
એકાદશીના ૩૦૦ કલ્યાણકો ઋષભદેવ, અજિતનાથ, સુમતિનાથ, પદ્મપ્રભપ્રભુ અને સુપાર્શ્વનાથ એ પાંચ. તેને પાંચ ભારત અને રાહત મળી ૧૦ ક્ષેત્રે ગુણતાં ૫૦ થાય. તેને અતીત, અનાગત અને વર્તમાને ગુણતાં (૫૪૧=૫૦૪૩=૧૫૦). દેઢ થાય. અને મૌન એકાદશીના ઉપર કહેલ ૧૫૦ ભેળવતાં ૩૦૦ કલ્યાણક એકાદશીના થાય.
પાંચ (૫૦૦) કલ્યાણ વિમલનાથથી માંડીને મનાથ પર્યત ૧૦ જિનેશ્વરને પાંચ પાંચ કલ્યાણક હેવાથી ૧૦ ૪૫-૫૦ થાય. તેને ભરતાદિક દશ ક્ષેત્રે ગુણતાં ૫૦૪૧=૫૦૦ થાય. આ પ્રમાણે ૫૦૦ કલ્યાણુકે લેવા,