________________
૪૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ–ગુણુ–સ'ગ્રહ
અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય છે. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦×૨=૬૦ થાય.
૩ ઘ્રાણેન્દ્રિયના ૨૪ વિકારા—એ ગધને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૨૪૩=ŕ થાય. તેને શુભ અને અશુભ સાથે શુષુતાં ૬×૨=૧૨ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૨૪૨=૨૪ થાય.
૪ ચક્ષુરિન્દ્રિયના ૬૦ વિકારા—પાંચ વર્ષોંને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે શુષુતાં પ×૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે શુષુતાં ૩૦૪૨=૬૦ થાય.
૫ શ્રોત્રેન્દ્રિયના ૧૨ વિકારા—સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દને શુભ અને અશુભ સાથે શુષુતાં ૩૪૨=૬ થાય. અને તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૬૪૨=૧૨
થાય.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયાના ૨૫ર વિકારા થાય છે. ૩ કષાય—ત્રીજો પ્રમાદ કષાય તે ક્રોધ-માન-માય–àાભ વગેરે જાણવા.
૪ નિદ્રા—ચેાથા પ્રમાદ નિદ્રા તે ધર્મકાર્યમાં આળસ કરે, ઉદ્યમવત ન અને તે.
૫ વિકથા—પાંચમે પ્રમાદ વિકથા એટલે પારકી નિ'દા-કુથલી કરે તે, રાજકથા, ભક્તકથા, દ્વેશકથા અને સ્ત્રીકથા એમ ચાર ભેદું છે.