________________
પાંચ ઈન્દ્રિોના ૨૫૨ વિકારે.
૭ વિદ્યામદ–જ્ઞાનને અહંકાર કરે તે.
૮ લાભમદ–લાભ થાય તેમ લોભ વધે, લેભથી મળેલ વસ્તુને અહંકાર કરે તે.
૨ વિષય–પાંચ ઇન્દ્રિયેના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિએના વિષયે ૨૩ થાય છે.
(૧) ૫શનેન્દ્રિયના આઠ–૧ હલકે, ૨ ભારે, ૩ લખે, ૪ ચેપડેલે, ૫ સુંવાળે, ૬ ખરબચડે, ૭ ટાઢે અને ૮ ઉષ્ણ,
(૨) રસનેન્દ્રિયના પાંચ–૧ તીઓ, ૨ કડ ૩ કસાયેલ, ૪ ખાટે અને પ મધુર.
(૩) ઘ્રાણેન્દ્રિયના બે–૧ સુરભિગંધ અને ૨ દુરભિગંધ.
(૪) ચક્ષુરિન્દ્રિયના પાંચ-૧ કાળ, ૨ ધોળ, ૩ લીલે, ૪ પીળા અને ૫ તે. શ્રોત્રેન્દ્રિયના ત્રણ–૧ સચિત્ત, ૨ અચિત્ત અને ૩ મિશ્ર.
પાંચ ઈન્દ્રિયેના પર વિકારે. ૧ સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકારે–આઠ સ્પશને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૮૪૩=૨૪ થાય, તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૨૪૪૨=૪૮ થાય, અને તેને રાગ અને દ્વેષ એ બે સાથે ગુણતાં ૪૮૪૨=૯૬ થાય.
ર રસનેન્દ્રિયના ૬૦ વિકાર-પાંત્ર રસને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં પ૩=૧૫ થાય. તેને શુભ