Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९
સૂત્રના પ્રચાર કરે છે. મુસ્લીમ લોકો પણ તેમના પવિત્ર મનાતા ગ્રન્થ કુરાનનું પશુ અનેક ભાષામાં ભાષાંતર કરી સમાજમાં પ્રચાર કરે છે. આપણે પૈસા પર મેહ ઉતારી ભગવાનના સિદ્ધાંતના પ્રચાર કરવા માટે તન, મન, ધન સમર્પણ કરવાં જોઇએ. અને સૂત્ર પ્રકાશનના કાર્યને વધુ ને વધુ વેગ મળે તે માટે સક્રિય પ્રયત્ન કરવા જોઇએ આવા પવિત્ર કાર્યમાં સાંપ્રદાયિક મતભેદે સૌએ ભૂલી જવા જોઈએ અને શુદ્ધ આશયથી થતા શુદ્ધ કાર્યને અપનાવી લેવું જોઇએ. સમિતિના નિયમાનુસાર રૂા. ૨૫૧] ભરી સમીતીના સભ્ય બનવું જોઇએ. ધાર્મિક અનેક ખાતાંના મુકાયે સૂત્ર પ્રકાશનનું-જ્ઞાન પ્રચારનું આ ખાતુ સર્વશ્રેષ્ઠ ગણાવું જોઈએ.
આ કાર્યને વેગ આપવાની સાથે સાથે એ આગમે–ભગવાનની એ મહાવાણીનું પાન કરવા પશુ આપણે હરહમેશ તત્પર રહેવું જોઇએ જેથી પરમ શાન્તિ અને જીવન િિદ્ધ મેળવી શકાય. ( સ્થા. જૈન. તા. પ-૭-૫૬ ) શ્રી. અ. ના. વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિનાં પ્રમુખશ્રી વગેરે.
રાણપુર
પરમ પવિત્ર સૌરાષ્ટ્રની પુણ્ય ભૂમિ પર જ્યારથી શાન્ત-શાસ્ત્રવિશારદ અપ્રમાદિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજનાં પુનિત પગલાં થયા છે ત્યારથી ઘણા લાંબા કાળથી લાગુ પડેલ જ્ઞાનાવરણુય કર્મોનાં પડળ ઉતારવાને શુભ પ્રયાસ થઈ રહ્યો છે. અને જે પ્રવચનની પ્રભાવના તેઓશ્રી કરી રહ્યા છે તે અનંત ઉપકારક કામાં તમે જે અપૂર્વ સહાય આપી રહ્યા છે તે માટે તમેા સર્વાંને ધન્ય છે અને એ શુભ પ્રવૃત્તિના શુભ પરિણામને જનતા લાભ લ્યે છે, મને તે સમજાય છે કે સાધુજી છઠે ગુણસ્થાનકે હેાય છે. પણ પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ તો બહુધા સાતમે અપ્રમત ગુણુસ્થાનકે જ રહે છે. એવા અપ્રમત માત્ર પાંચ-સાત સાધુએ. જો સ્થાનકવાસી જૈન સમાજમાં હોય તે સમાજનું શ્રેય થતાં જરાએ વાર ન લાગે. સમાજાકાશમાં સ્થા. જૈન સંપ્રદાયને દિવ્ય પ્રભાકર જળહળી નીકળે. ... ણુવા દિન........ શ્રી શાસ્ત્રોદ્ધાર સમિતિને મ્હારી એક નમ્ર સુચના છે કે-પૂજ્યશ્રીની વૃદ્ધાવસ્થા છે; અને કા પ્રણાલિમ યુવાનાને શરમાવે તેવી છે. તેમને ગામેગામ વિહાર કરવા અને શાસ્ત્રોદ્ધારનું કાર્ય કરવું તેમાં ઘણી શારીરિક-માનસિક અને વ્યવહારિક મુશ્કેલી વેઠવી પડે છે. તેા કાઇ ચેગ્ય સ્થળ કે જ્યાંના શ્રાવકે ભક્તિવાળા હાય. વાડાના રાગના વિષથી અલીપ્ત હેાય એવા કોઇ સ્થળે શાસ્ત્રોદ્ધારનું કાર્ય પુર્ણ થાય ત્યાં સુધી સ્થીરતા કરી શકે એના માટે પ્રાધ કરવા નઇએ. બીજા કોઇ એવા સ્થળની અનુકૂળતા ન મળે તેા છેવટ અમદાવાદમાં વૈગ્ય સ્થળે રહેવાની સગવડતા કરી અપાય તે વધુ સારૂં. મ્હારી આ સુચના પર ધ્યાન આપવા ફરી યાદ આપુ છું. ફરીવાર પુજ્ય આચાર્યશ્રીને અને તેમના સત્કાર્યના સહાયકાને મારા અભિનંદન પાઠવું છું તે સ્વીકારશેાજી, લિ, સહાનદી જૈનમુનિ એટાલાલજી,