Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/005272/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે કર્યા પનોત્તરી CHLOL-4 લેખક - સંપાદક પૂ મુનિરાજ શ્રી નરવાહનવિજટાજી Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૪ પ્રશ્નો ત્ત રી Jain Educationa International ભાગ-૧ લેખક - સપાદક પૂ. મુ. શ્રી નરવાહન વિજયજી મ. સા. પ્રકાશક શ્રી સાર્મિક બંદુ મુંબઈ For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક :કર્મગ્રંથ-૪ પ્રશ્નોત્તરી ભાગ-૧ – લેખક : વીર સં. રપ૧ર વિ. સં. ૨૦૪૨ માગશર સુદ ૨ કર્મસાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહેદધિ સચ્ચારિત્ર ચૂડામણિ, સ્વ. આચાર્ય દેવેશ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમશાસન પ્રભાવક, જૈન શાસનના મહાન જ્યોતિધર, પરમારાદ્ધપાદ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના પરમ વિનય શિષ્યરત્ન પૂ. મુ. શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ નકલ :- ૨૦૦૦ કિંમત : રૂા.૧૫-૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સામાઘ પ્રકાશન ૯ મું 000 -: વ્યવસ્થાપક :શાહ અકકુમાર કેશવલાલ ર૦૪, કુંદન એપાર્ટમેન્ટ સુભાષચેક ગેપીપુરા સુરત-૨, Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ 3:3zzzzzz:TALA પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનાં અન્ય પ્રકાશના ૧ જીવવિચાર પ્રશ્નોત્તરી ૨૪ ક ૩ નવતત્વ ૪ કમ ગ્રંથ-૧ ૫ કમ ગ્રંથ-ર ૬ કમ ગ્રંથ-૩ ૭ સત્તાપ્રકરણ ૮ ઉદય સ્વામિત્વ ,, AIR A ,, Jain Educationa International "" 97 ,, 27 સેવતીલાલ વી. જૈન ૨૦ મહાજન ગલી, ઝવેરી બજાર મુંબઇ-ર. "" સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના રતનપેાળ અમદાવાદ. પ્રાપ્તિસ્થાન પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારાની સામે, તળેટી રોડ, પાલીતાણા : કિંમત રૂા. ૬-૦૦ રૂા. ૪-૦૦ રૂા. ૯-૦૦ રૂા. ૬-૦૦ For Personal and Private Use Only ૨.૭-૦૦ રૂા. ૧૦-૦૦ શ. ૬-૦૦ રૂા. ૧૫-૦૦ સામચંદ ડી. શાહ જીવન નિવાસ સામે પાલીતાણા જસવંતલાલ ગીરધરલાલ દેશીવાડાની પાળ અમદાવાદ Ex Page #6 -------------------------------------------------------------------------- ________________ ચાલા કના મને જાણીએ અને ભેદીએ આત્માના વાસ્તવિક સ્વરૂપનું આવરણ કરનાર અને આત્માને અનાદિકાળથી સંસારમાં રઝળાવાર તત્ત્વ જો કોઈપણ હાય તો તે ક તત્ત્વ છે. આ કનો ચુંગાલમાં અનાદિ કાળથી ફસાયેલા આત્મા, પે!તાની અન ંતજ્ઞાનશકિતને ગુમાવીને અજ્ઞાની બન્યો. અનંતદનશકિતને ગુમાવીને અદની બન્યા. કોઇપણ જાતના દુ:ખના અંશમાત્રથી રહિત એવા શાશ્વતકાલિન સુખના સ્વામિત્વને ગુમાવીને સુખના ટુકડાની ભૂખમાં ભટકતા બન્યા. ક્ષાયિકદ નકિત અને અનંતચારિત્રને ગુમાવીને મિથ્યાદર્શન અને મિથ્યાચરણાને સેવ રહ્યો. અનામી-અરૂપી એવા આત્મા નવનવાં નામ અને રૂપને ધારણ કરનારો બન્યો; અમર અવસ્થાના માલિક મરણેાની પરંપરાના સર્જક બન્યો. ઉંચ-નીચપણાથી સર્વથા પર રહેવાના સ્વભાવવાળા આત્મા ઉંચ-નીચ અવસ્થામાં અટવાતે રહ્યો. અને તવીર્ય ના માલિક આત્મા સર્વથા રાંકડો, દીન અને હીન બન્યા. આ બધા જ પ્રભાવ છે કર્મના બંધને ને. જ્યાં સુધી આ બધના તુટે નહિ ત્યાં સુધી આત્માની ચેતના ગુંગળાયા કરવાનૌ કમેં સર્જેલ સંસારના ચારામાં વિવિધરૂપે ધારણ કરીને નવા નવા વેશ સજીને નાટકો કર્યા જ કરવાનાં -કર્મ નચાવે તમ હી જ નાચત માયાવશ નટચેરી” આ સ્થિતિમાંથી બહાર આવવાના એક જ ઉપાય છે કે જે કર્મા અનાદિથી આત્મા ઉપરથી સત્તા જમાવીને બેઠાં છે, તે કર્મની સત્તાને સમૂળા ઉચ્છેદ કરવે!! પણ...એ બને શી રીતે...? એ માટે તે કર્મ..., કર્મનું સ્વરૂપ.... કર્મના સિદ્ધાંત..., સમજવા જ પડે. જ્યાં સુધી આ બધુ ન સમજાય ત્યાં સુધી એને પરાભવ શી રીતે કરી શકાય ? શત્રુના ઉચ્છેદ માટે શત્રૂના વ્યુહને ઓળખવા જ પડે. એ માટે ક ના સિદ્ધાંતોને રજૂ કરતા ગ્રંથોનો અભ્યાસ કરવો પડે. જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંતોનુ વિજ્ઞાન જેટલું મુક્ષ્મ, વિષ, ઉંડાણપૂર્ણ અને ગણિતબદ્ધ રીતે રજુ કરાયું છે, તેવું જગતના કોઈપણ દર્શનમાં રજુ કરાયુ નથી, કારણ કે જૈનદર્શનમાં રજુ કરાયેલ કર્મ સિદ્ધાંત સર્વજ્ઞપ્રણિત છે. આ કર્મ સિદ્ધાંતાના દ્વાદશાંગીમાં, પૂર્વમાં અને વર્તમાન આગમામાં અનેક સ્થળે નિરૂપવામાં આવ્યા છે. જે આત્માઓ આગમગ્રંથનું અધ્યયન કરવાના અધિકારી નથી તેવા આત્માઓ પણ આ કર્મના સિદ્ધાંતેના જ્ઞાતા બની શકે તે માટે તેમાંના ભાવાને Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉધ્ધાર કરીને અનેક પ્રકરણ ગ્રંથેાની રચના કરવામાં આવી છે. તેને અભ્યાસ કરનાર આત્મા પણ ઘણી જ સારી રીતે કર્મ સિદ્ધાંતને જ્ઞાતા બની શકે છે. વર્તમાનમાં ઉપલબ્ધ આગમામાં ક સિદ્ધાંતોનુ વન મુખ્યતયા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતિસૂત્ર, ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ). જ્ઞાતાધર્મ કથા, દશશ્રુતસ્કંધ, ઔપપાતિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, અનુયોગદ્ગાર, તંદુલવેયાલિયક, દેવેન્દ્રસ્તવ, વગરે આગમામાં ઉપલબ્ધ થાય છે. તે જ રીતે આવશ્યક નિર્યું કિત, વિશેષાવશ્યક ભાષ્ય, ગણધરવાદ, આચારાંગ નિર્યુકિત, તથા તેની ટીકા, બૃહત્કલ્પભાષ્ય વગેરે આગમા ઉપરના વ્યાખ્યા ગ્રંથોમાં કર્મના સિદ્ધાંતોનું સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. દ્વાદશાંગી, પૂર્વ અને અન્ય આગમકૃતિઓના પદાર્થોના ઉદ્ધાર કરીને કર્મ ના સિદ્ધાંતાનું વર્ણન કરનારા ગ્રંથો પૈકી નીચેના કેટલાક ગ્રંથામાંથી કર્મ સિદ્ધાંતાનુ ઘણું જ ઉંડુ તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આચાર્યશ્રી શિવશસૂરિ મહારાજે રચેલ બધશતક અને કર્મ પ્રકૃતિસંગ્રહણી, ચિરંતનાચાર્ય કૃત સાતિકા, સંતકમ્મપાહુડ ( સત્કર્મ પ્રાભૂત ), કસાયપાહુડ ( કષાયપ્રાભૂત ), ચન્દ્રષિ વિરચિત પચસંગ્રહ પ્રકરણ, પ્રાચીન ચાર કર્મ ગ્રંથો, આ. શ્રી. દેવેન્દ્રસૂરિશ્વરજી મહારાજે રચેલ નવ્ય પાંચ કર્મ ગ્રંથો (જેને આજે મુખ્યતમા અભ્યાસ કરાય છે તે) તથા સૂક્ષ્મા વિચારસારોદ્ધાર, કર્માદિવિચારસારલવ, તથા ઉપરોકત ગ્રંથો ઉપરનું ભાષ્ય, ચૂર્ણિ કે ટીકા વિગેરે વિવિધ પ્રકારનું સાહિત્યકર્મના સિદ્ધાંતોને સમજવા માટે અત્યંત ઉપકારક બને તેવું છે. તેમજ ગુણસ્થાનક ક્રમારોહ ( આ નામની અનેક કૃતિઓ છે) ગુણસ્થાનક નિરૂપણ, ગુણસ્થાન દ્વાર, ગુણસ્થાનકશત, ગુણસ્થાનમા ણાસ્થાન, ગુણસ્થાન વિચાર ચોપાઈ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, જીવસમાસ, કુવલયમાલા, ઉપમિતિ ભવપ્રપ’ચાકથા, પ્રવચન સારોદ્વાર વૃત્તિ, દર્શ નરત્નરત્નાકર, યોગશાસ્ત્રસટીક, ધર્મ સંગ્રહસટીક, વંદિત્તાસૂત્રની અર્થ દીપિકા ટીકા, લાકપ્રકાશ, આધ્યાત્મિકમતખંડનની સ્વપજ્ઞટીકા વગેરે અનેક પ્રાચિન મહાપુરુષોએ રચેલા ગ્રંથામાં કર્મ સિદ્ધાંતોનું જ્ઞાન મળી શકે છે. આ દરેક ગ્રંથામાં વર્તમાનમાં કર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવવા માટે ભાગે આ. શ્રી. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ પાંચ કર્મગ્રંથ તથા આ. શ્રી ચંદ્રમહત્તરાચાર્યે રચેલ છઠ્ઠોક ગ્રંથ, પંચસગ્રહ, કમ્મપયડી વગેરે ગ્રંથોનો મુખ્યતયા આધાર Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ લેવાય છે. તેમાં પ્રથમ કર્મ ગ્રંથનું નામ કર્મવિપાક છે. તેમાં નામ મુજબ આદ કર્મો અને તેના એક અઠ્ઠાવન પેટા ભેદોના વિપાકો / કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેની ૬૧ ગાથા છે. બીજા કર્મ ગ્રંથનું “કર્મ સ્તવ” નામ આપવામાં આવ્યું છે. તેમાં પહેલાથી ચૌદમાં ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનમાં રહેલ આત્માને કયા કયા ગુણસ્થાનકે કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા હોઇ શકે તેનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ કર્મગ્રંથની ૩૪ ગાથા છે. ત્રીજા કર્મ ગ્રંથનું નામ “બંધસ્વામિત્વ” છે. આ કર્મ ગ્રંથમાં ગતિ–૪, ઇંદ્રિય-પ, કાયા–પ, યોગ–૩, વેદ–૩, કપાય–જ, જ્ઞાન–૮, સંયમ-૭, દર્શન–૪, લેશ્યા-૬, ભવ્ય–અભવ્ય-૨, સમ્યકત્વ—દ, સંજ્ઞિ–અસંક્ષિ–૨ અને આહારિ—અણાહારિ–૨ એમ કુલ ચૌદ માર્ગ ણા સ્થાનના બાસઠ ઉત્તર ભેદો દર્શાવ્યા છે. અને કઈ કઈ માર્ગણામાં રહેલા જીવને બંધમાં વર્તતી ૧૨૦ કર્મપ્રકૃતિમાંથી કઇ કઈ કર્મ પ્રકૃતિનો બંધ હોય તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ કર્મગ્રંથની માત્ર પચ્ચીશ જ ગાથા છે. ચેથા કર્મ ગ્રંથનું નામ “પડશીતિ” કર્મ ગ્રંથ રાખવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથમાં ચૌદ જીવના સ્થાનક–૧, ચૌદ માર્ગ શાસ્થાનક-૨, ચૌદ ગુણસ્થાનક–૩, બાર ઉપયોગ–૪, પંદર ગ–૫, છ લેશ્યા-૬, બંધના હેતુ, બંધ, ઉદય, ઉદીરણા, સત્તા-૭, અલ્પબદુત્વ-૮, ઔપશમિક વગેરે પાંચ ભાવ–૯, સંખ્યાત—અસંખ્યાત અનંતનો વિચાર–૧૦. આ રીતે દશ દ્વારની–વિષયોની વિચારણા વિસ્તારથી રજૂ કરવામાં આવી છે. તેમાં ય ચૌદ જીવસ્થાનકમાં કયા કયા જીવસ્થાનકમાં કેટલાં કેટલાં ગુણસ્થાનક, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા હેય તે આઠ વસ્તુની વિચારણા રજૂ કરી છે. ચૌદ માર્ગણાસ્થાનકો કે જેના બાસઠ પેટા ભેદો છે. દરેક ભેદમાં કયા કયા જીવના ભેદો, ગુણસ્થાનકો, યોગ, ઉપયોગ, વેશ્યા, અલ્પબદુત્વ હોય તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. તેમજ ચૌદ ગુણસ્થાનકોમાં કયા કયા ગુણસ્થાનકે કેટલા જીવના ભેદ, યોગ, ઉપગ, વેશ્યા, બંધના હેતુઓ અને બંધ. ઉદય, ઉદીરણા સત્તા. હાય તથા તેનું કેવું અલ્પબદુત્વ હોય છે તેમજ ભવનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અંતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાત અસંખ્યાત અને અનંતનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથની ગાથાઓ નામ મુજબ ૮૬ છે. પાંચમા કર્મ ગ્રંથનું નામ “શતક” કર્મ ગ્રંથ છે. આ કર્મ ગ્રંથમાં કુલ્લે ૨૬ કારોનું–વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ધ્રુવબંધી, અવશ્ય બંધાય. તેવી પ્રકૃતિ-૧, અદ્યુવબંધી, અવશ્યરૂપે ન બંધાય તેવી પ્રકૃતિઓ-ર, તેમજ. કુદી પ્રકૃતિઓ-૩, અશ્રુદયી પ્રકૃતિ-૪, ધ્રુવસત્તાવાળી પ્રકૃતિ-૫, અધ્રુવસાવાળી પ્રકૃતિઓ-૬, ઘાતિ પ્રકૃતિએ-૭, અઘાતિ પ્રકૃતિએ-૮, પુણ્ય પ્રકૃતિઓ-૯, પાપ પ્રકૃતિએ-૧૦, પરાવર્તમાન પ્રકૃર્તિઓ-૧૧, અપરાવર્તમાન પ્રકૃતિઓ-૧૨, ક્ષેત્ર વિપાકી પ્રકૃતિઓ-૧૩, જીવવિપાકી પ્રકૃતિઓ-૧૪, ભાવવિપાકી પ્રકૃતિઓ-૧૫, પુદગલ વિપાકી પ્રકૃતિઓ-૧૬, પ્રકૃતિ બંધ-૧૭, રિથતિબંધ-૧૮, રસબંધ-૧૯. પ્રદેશ બંધ-૨૦, પ્રકૃતિબંધના સ્વામી–૨૧, સ્થિતિબંધના સ્વામી-૨૨, રસબંધના સ્વામી–૨૩, પ્રદેશબંધના સ્વામી–૨૪, ઉપશમ શ્રેણીનું સ્વરૂપ-૨૫, અને ક્ષેપક શ્રેણીનું સ્વરૂપ-૨૬, આ રીતે કર્મ વિષયક છવ્વીસ વસ્તુઓનું વિષયોનું નિરૂપણ આ કર્મ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ કર્મ ગ્રંથમાં નામ મુજબ ૧૦૦ ગાથાઓ છે. આ પાંચે ય કર્મ ગ્રંથ ઉપર પૂ. આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતે જે વિસ્તૃત ટીકાની રચના કરી છે. પ્રાચીન ચાર કર્મગ્રંથ અને આ નવ્ય ચાર કર્મ ગ્રંથનો વિષય સમાન હોવા છતાં આ નવ્યકર્મ ગ્રંથ શ્રી સંઘમાં અત્યંત આદરણીય બન્યા, તેની પાછળ એ જ કારણ જણાય છે કે પ્રાચીન કર્મ ગ્રંથ કરતાં આ કર્મ ગ્રંથનું ગાથાની અપેક્ષાએ કદ ઘણું નાનું છે; તે છતાં ય પદાર્થોને સમાવેશ વિશેષ પ્રકારે કરાયો છે. અને શબ્દરચના ગોખવામાં અનુકુળ આવે તેવી છે. આ પાંચે ય કર્મ ગ્રંથો ઉપર પ્રાચીન ગુજરાતી ભાષામાં મુનિરાજ શ્રી જીવવિજ્યજી મહારાજે ટબ બનાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન હોય તેવા જીવોને કર્મ સિદ્ધાંતનું–કર્મ ગ્રંથનું જ્ઞાન મેળવવામાં તે ઘણો જ સહાયક થાય તેવે છે. તેની અનેક આવૃત્તિઓ, શ્રેયસ્કરમંડળ મહેસાણા તરફથી બહાર પડેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય પણ આ પાંચ કર્મગ્રંથ કે તે પૈકીના એક બે કર્મો ગ્રંથ ઉપર અનેક વિદ્વાનેએ વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યની રચના કરી છે. તેમાં પ્રસ્તુત રચના એક નવા જ પ્રકારની શૈલીથી કરવામાં આવી છે. બાલવા પણ કર્માં સિદ્ધાંતના પદાર્થોને સહેલાઇથી આત્મસાત્ કરી શકે તે માટે કસાહિત્યમાં ઉંડો રસ ધરાવતા તપસ્વી મુનિરાજશી નરવાહન વિજયજી મહારાજે પ્રશ્નાત્તરરૂપે ક ગ્રંથાના પદાર્થોનુ નિરૂપણ કર્યું છે, તે પૈકી આ પુસ્તકમાં ચોથા કર્મ ગ્રંથના પદાર્થોનું પ્રશ્નત્તરરૂપે નિરૂપણ કર્યું છે. તેઓશ્રીએ પૂજ્યપાદ, પરમ શાસન પ્રભાવક, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, શ્વેતાંબરાગ્રણી, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્ય દેવ ધીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખે યારથી કર્મગ્રથના અભ્યાસ કર્યો ત્યારથી તેઓશ્રી તન મનથી એની પાછળ પાતાના પૂરો ભેગ આપી રહ્યા છે અનેક ગ્રંથના પદાર્થોને આત્મસાત બનાવ્યા છે. છઠ્ઠા કર્મગ્રંથના ભાંગા વગેરે પણ તેમને મેઢે જ ઉપસ્થિત છે. દિવસે કે રાત્રે જયારે કોઈને પણ કર્મના સિદ્ધાંતેનુ જ્ઞાન મેળવવું હોય ત્યારે ઉત્સાહ અને ખંતથી જિજ્ઞાસુને તેઓ અધ્યયન કરાવે છે, અને તે માટે તેમને પુસ્તકનો સહારો પણ ન લેવા પડે તે રીતે આ પદાર્થોને તેમણે આત્મસાત બનાવ્યા છે. આ માટે તેમણે આગમિકગ્રંથા, દૌગંબર કર્મ સાહિત્યના ગ્રંથા, પ્રાચીન, અર્વાચીન ગ્રંથોને પણ પ્રયત્ન પૂર્વક અભ્યાસ કર્યો છે. તેઓશ્રીના હાથે લખાયેલ આ પ્રશ્નેત્તરરૂપ ગ્રંથ અભ્યાસુ આત્માઓને જરૂર સહાયક બનશે તેવી મને આશા છે. !! અંતે અભ્યાસીજને આ પ્રશ્નોત્તર ગ્રંથનું અવલંબને લઈક ના સિદ્ધાંતને આત્મસાન બનાવી એવી ભૂમિકાએ પહોંચે કે યાવત આગમમાં નિરૂપેલ કર્મ સિદ્ધાંતાનુ સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યયન કરવાના પરમ સૌભાગ્યના સ્વામી બનશે અને તે જ્ઞાનપણ માત્ર શબ્દાત્મક ન રહેતાં એવું પરિણામ કક્ષાનુ બને કે કના મને ભેદવા કિતમાન બની અનાદિની કર્મ શ્રુંખલાને તેાડી શાશ્વત નિજાનંદ સ્વરૂપ પરમપદના ભાકતા બને એજ એકની એક સદા માટેની શુભ ભિલાષા ! વિ. ૨૦૪૧ આસેાસુદ ૧૦ વિજય દાનસૂરિ જ્ઞાનમંદિર અમદાવાદ Jain Educationa International વર્ધમાન તપની ૧૦૦મી ઓળીના આધારક પરમ તપસ્વી પૂજય મુનિરાજશ્રી ગુણશય વિજયન્દ મહારાજને વિનેય મુનિ કિર્તીયશવિજય For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આપ સૌની ઉદારતા અને સહકારથી પ્રશ્નોત્તરી ગ્રંથમાળાનુ આ નવમ્' પ્રકાશન આજે ખહાર પડી રહ્યું છે. આ પહેલાના આઠ પુસ્તકામાં આપેલી ચેાજનાની અત્રેથી આપશ્રીને ફરીથી યાદ અપાવું છુ કે, પ્રશ્નોત્તરી ગ્રંથમાળાની આ યાજનામાં આપશ્રી રૂા. ૨૫૧/- મેકલી સભ્ય થઈ શકે છે. આ ચેાજનામાં સભ્ય થવાથી અમે આપશ્રીને પૂ. મુ. શ્રી નરવાહ-વજયજી મ. સા. લિખિત સંપાદિત કરેલ દરેક પુસ્તકની એક એક નકલ ભેટ મેાકલી આપીશુ અમે આ પુસ્તકે પૂ સાધુ-સાધ્વી ભગવ ંતા તથા જ્ઞાન ભડારોને ફ્રી માકલીએ છીએ તેથી આપશ્રીને શ્રુતજ્ઞાનના મહાન લાભ પણ થશે. પ્રશ્નાત્તરી ગ્રંથમાળાના આ પુસ્તકો ચતુર્વિધ સંઘને ઘણા જ ઉપયેગી છે, તેા આપશ્રીની ઉદારતાના ઉલ્લેખ ગ્ર'થમાળાના કોઈ પણ એક પુસ્તકમાં દાતાએની નામાવલ’માં થાય તેવી આપશ્રીને અમારી હાર્દિક અપીલ છે Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ નિવાસી એક સાધર્મિક બધુ તરફથી આ પુસ્તકના 6 પ્રકાશનમાં સારી એવી રકમ નામ ન લખવાની શરતે મળેલ છે તેમની આ ઉદારતા ઘણી જ પ્રશંસનીય છે. હાલમાં પૂજ્યશ્રી ક ગ્રંથ-પની પ્રશ્નોત્તરી લખી રહ્યા છે. કગ્રંથ-પન લગભગ ચાર પુસ્તક થાય તેવી શકયતા છે. કગ્રંથ-૪ ભાગ-૨ આપશ્રીની ઉદ્દારતાની રાહ જોઈ રહ્યો છે. પરમ પૂજ્ય, શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, હસ્તગીરી તીઅે ઉદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિજય માનતુગસૂરીશ્વરજી મ. સાહેબે તથા પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય સ્વ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જીતમૃગાંક સુરીશ્વરજી મ. સાહેબનાં શિષ્ય પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મ. સાહેબે આ પુસ્તકના મેટરને ક્ષતિ રહુિત કરવામાં ઘણી જ મદદ કરી છે તે માટે આપણે સૌ તેઓશ્રીના ઋણી છીએ. પ્રેસ દેષ શુદ્ધિપત્રકમાં જોઇ-સુધારીને વાંચવા અમારી વિન ંત છે, Jain Educationa International For Personal and Private Use Only સંધ સેવક શાહુ અશાક કે ગોપીપુરા, સુરત-૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય, પરમ શાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાના પક પ્રભાવક, શ્રી હસ્તગીરી તીર્થોદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગભુરીશ્વરજી મહારાજાએ આ પુસ્તકના મેટરને સાંભળી જે ક્ષતિઓ હતી તે દૂર કરી આપી છે અને તેમની સલાહ સૂચન પ્રમાણે યોગ્ય ફેરફાર પણ કર્યા છે. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના શિષ્ય રત્ન સ્વ. પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકમુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી ચંદ્રભૂષણ વિજયજી મહારાજે પણ આ પુસ્તકના મેટરને ક્ષતિરહિત કરવામાં ઘણી જ મદદ કરેલ છે. આ બન્ને મહાત્માઓએ પોતાના મિતી સમયને ભેગ આપી જે સહાયતા કરેલ છે તે માટે હું તેઓશ્રીને ત્રણ છું. નરવાહન વિજયજી Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ એક દાતાઓ ૧૦૦૦-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨૫૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ મુકતાબેન ભેગીલાલ શાહ, સુરત શાંતાબેન અમૃતલાલ શાહ, અમદાવાદ વિદ્યાબેન અમૃતલાલ શાહ મૃદુલાબેન અશોકકુમાર શેઠ ચંદ્રકાન્ત બકુભાઈ શેઠ રમણલાલ વજેચંદ શાહ જે. વી. શાહ બી. સી. શાહ વસુબેન બાબુભાઈ શાહ સંભાત બાબુભાઈ કસ્તુરચંદ શાહ , સ્વ. અંબાબેન ચીમનલાલ હ : વસુબેન બાબુભાઈ શાહ સ્વ. ચીમનલાલ નગીનદાસ ખંભાત ભીખાભાઈ દલસુખભાઈ પટવા હ.ભદ્દીકભાઈ ખંભાત વનિતાબેન સેવંતીલાલ સંઘવી જામનગર કનકલાલ સુંદરલાલ ઝવેરી ,, શાન્તિલાલ મગનલાલ શાહ મુરબાડ શાન્તિલાલ મેહનલાલ શાહ અમદાવાદ પૂ.આ.ભ. શ્રા કલાસસાગરજી મ.સા.ની પ્રેરણાથી શાહ ગુણવંતરાય ન્યાલચંદ શિહોર પૂ. ગ શ્રી જ્ઞાનસાગર મ.સા.ની પ્રેરણાથી ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨પ૧-૦૦ ૨૫૧-૦૦ ૨૫૧-૦૦ રપ૧-૦૦ ૨૫૧-૦૦ ૨૫૧-૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પિન નંબર ૦ શુદ્ધિપત્રક ૦ લાઈન નંબર અશુદ્ધ–શુદ્ધ ઉદીણા–ઉદીરણાં ધટે—ઘટે ગૂણેસુ–ગુણેસુ બંધ હઉ ય–બંધ હેઉ ય અદિ–આદિ સજ્ઞિ–સંજ્ઞિ પજજ–પજજે પયામા–પર્યાપ્તા મીસ જાગામીસ જોગા કયારે રહેલા–કયાં રહેલા વર્ગણા પુદગલોને–વર્ગણાના પુદ્ગલોને વૈક્રિય મિશ્ર–વૈક્રિય મિશ્ર વિકવેદ્રિય-વિકલેનિદ્રય અપયામા–અપર્યાપ્તા અપર્યાપ્તાવસ્થામાં—અપર્યાપ્તાવસ્થામાં ખેંચી લાવીને ન ભોગવે–ખેંચી લાવીને ભોગવે અંતમુહુત—અંતમું છું કળ-કાળ આદારિક ગ–ઔદારિક યોગ લેશ્યઓ–લેશ્યાઓ કેવજ્ઞાન–કેવળજ્ઞાન શ્રયત-મૂયતે મન:પર્યજ્ઞાન–મન:પર્યાવજ્ઞાન સમ્યગદ્દષ્ટિ–સમ્યગદષ્ટિ પારહાર–પરિહાર અહકખાય-અહકૂખાય ચકખુ અચકખું—ચકખું અચકૂખું છેલ્લે એકેન્દ્રિયમં–એકેન્દ્રિયમાં ૧૪ મહાકલિષ્ટ–મહાલિસ્ટ દુનિ–દુતિ મતિમજ્ઞાન–મતિઅજ્ઞાન શ્રત-શ્રુત બહઈ–વહઈ માગણામાં–માર્ગણામાં ૩ ? * ૪૮ ૫૫. ૫૫ ૫૬ w જ ૮. છે છે ૨૪ 6 2 1 0 K ہم 6 سب - Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯૧ ૯૩ ૯૪ ૯૫ (૯૬ ૧૦૦ ૧૦૧ ૧૦૩ ૧૦૭ ૧૧૬ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૪૯ ૧૫૦ ૧૫૪ ૧૫૬ ૧૬૦ ૧૬૨ ૧૬૫ ૧૬૭ ૧૬૭ ૧૭૬ ૧૭૯ ૧૮૦ ૧૮ ૧૮૪ ૧૧ ૨૪ ૭ ૪ ૪ ૨૭ * ૧ ૧૦ ૨૧ ૨૮ ૧૦ ૧૬ ૯ ૨૭ ૨૫ ૨૨ ૩ ૧૨ ૬ ૧૪ ૨૫ ૨૬ ૭ ૨૫ છેલ્લે ૨૦ ૭ 2 2 2 2 2 2 ૧૨ ૨૩ ૨૪ ૧૮ ૧૩ ૧૩ Jain Educationa International કામયાગ—કાયયોગ વિવ—વિઉલ્વ ચકખુચપ્પુ થઈજઈ જાણવઈ—મણવઈ ઔદાદિક--ઔદારિક દશ-દસ અચકખુ—અચપ્પુ ચકખુ–ચકૂખુ અપયાપ્તા-અપર્યાપ્તા છકાયજીવાની અપેક્ષાએછકાય જીવામાં સ્થાવર જીવાની અપેક્ષાએ સરખા—પરસ્પર સરખા તશ્રજ્ઞાની—શ્રુતજ્ઞાની નયન—નયણ પરછાણુ-પુચ્છાણુ મિક્ષ—મિશ્ર અપકામ-અબૂકાય અર્રાપ્ત અપર્યાપ્ત અર્પાપ્તા—અપર્યાપ્તા માર્ગ ણાનાં—મા ણામાં માણાનાં-માર્ગ ણામાં સાસ્વાદન, સમકિત,—સાસ્વાદન-સમકિત, ૪જ્ઞાન, મન:પર્ય વજ્ઞાન સિવાય,૪જ્ઞાન (મન:પર્યું વજ્ઞાન સિવાય) કટલી-કેટલી લેચા—લેશ્યા વેદ-વેદ કાય કય—કષાય માર્ગ ણામમા ણામાં મા ણાઓનું—મા ણામાં અર્પાસ—અપર્યાપ્ત દર્શન—રદર્શન પૃથ્વીકાયાદિ, પકાય,—પૃથ્વીકાયાદિ-પકાય, ૩જ્ઞાન, 3અજ્ઞાન, બધસ્થાય—બંધસ્થાન For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ 9999999999999999999999999 પૂજ્ય માતાએ દૂધપાનની સાથે સાથે ધર્મનું પણ અમૃતપાન કરાવ્યું છે તેવી 999999999999999999999999999999999999999999 પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજ્ય માતૃશ્રી 9909999999999999999999999999999999999999999 અર્પણ. સાધર્મિક બંધુ. મુંબઈ. હાઉ66666666666666666 Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ષીત નામા ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી નામય જિષ્ણુ જિયમગણુ ગુઠાણુવએગ જોગ લેસાએ ૫ અધબહુ ભાવે સખિજજાઈ કિવિ ગુચ્છ แจนแ અર્થ : જિન પ્રત્યે નમીને એક જીવ સ્થાનક, બીજું માણા, ત્રીજુ ગુણસ્થાનક, ચાક્ષુ ઉપયોગ, પાંચમુ યેાગ, છઠ્ઠું લેશ્યા, સાતમુ બંધદ્વાર, આઠમુ અલ્પમહુત્વ, નવસુ' ભાવદ્વાર, દશમુ` સ`ખ્યાતાદિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા અને અન`તાના વિચારે વિષે કાંઇક કહીશ. ૧।। પ્રશ્ન-૧. શાસ્ત્રમાં નમસ્કાર કેટલા પ્રકારના કહેલા છે ? કયા કયા? ઉત્તર : શાસ્ત્રને વિષે નમસ્કાર ચાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે (૧) દ્રવ્યથી નમસ્કાર ભાવથી નહિ પાલકાદિની જેમ. (ર) ભાવથી નમસ્કાર, દ્રવ્યથી નહિ. અનુત્તરવાસી દેવાની જેમ (૩) દ્રવ્યથી નમસ્કાર, ભાવથી નમસ્કાર શાંખકુમારની જેમ અને (૪) દ્રવ્યથી નમસ્કાર નહિ અને ભાવથી પણ નમસ્કાર નહિ. એ કપિલાદિ ઋષિઓની જેમ. પ્રશ્ન૨. આ ગ્રંથને વિષે ચાર પ્રકારના નમસ્કારમાંથી કયા Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રકારને નમસ્કાર કરીને કહીશ? ઉત્તર ઃ આ ગ્રંથને વિષે ચાર પ્રકારનાં નમસ્કારમાંથી ત્રીજા પ્રકારને નમસ્કાર કરીને એટલે કે દ્રવ્યથી તથા ભાવથી નમસ્કાર કરીને (ષડશીતિ નામક કર્મગ્રંથની પ્રશ્નોત્તરી) કહીશ. પ્રશ્ન-૩. કેને નમસ્કાર કરીને કહીશ? ઉત્તર : જિનને નમસ્કાર કરીને કહીશ. પ્રશ-૪. જિન કેને કહેવાય? ઉત્તર : રાગ, દ્વેષ મહઆદિ દુખે કરીને વારણ કરી શકાય એવા શત્રુઓના સમુદાયને જીતનાર (વીતરાગ) તે જિન કહેવાય છે. પ્રશ્ન-૫. જિનેશ્વરેને નમસ્કાર કરીને શું કહીશ ? ઉત્તર ઃ જિનેશ્વરેને નમસ્કાર કરીને નીચે પ્રમાણે કહીશ. ૧. જીવસ્થાનકને વિચાર ૨. માર્ગનું સ્થાનને વિચાર ૩. ગુણસ્થાનકોને વિચાર ૪. ઉપગનો વિચાર ૫. કેગનો વિચાર ૬. લેશ્યાનો વિચાર ૭. બંધહેતુઓને વિચાર ૮. અ૫બહત્વનો વિચાર ૯. ભાવોને (ઉપશમાદક) વિચાર અને ૧૦. સંખ્યાતાદિકના વિચારેને કહીશ. પ્રશ્ન-૬, જીવ કોને કહેવાય? તે જીવોના સ્થાને કેટલા છે? ઉત્તર : જે આત્માઓને જેટલા જેટલા પ્રાણ હોય તે પ્રાણને ધારણ કરીને જે જીવે છે તે જીવ કહેવાય છે. તે જીના સ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તાદિક ૧૪ હોય છે. પ્રશ્ન-૭. માર્ગણ કોને કહેવાય? તે કેટલી છે? ઉત્તર : જીવાદિ પદાર્થોને શોધવું (શોધન કરવું) તેનું નામ માર્ગણ કહેવાય છે. તેનાં જે સ્થાને તે માર્ગનું સ્થાન. તેનાં મૂલચૌદ પ્રકાર તથા ઉત્તર બાસઠ પ્રકારે કહેલા છે તે જણાવીશું. પ્રશ્ન-૮. ગુણસ્થાને કોને કહેવાય? તે કેટલા છે? Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રતાત્તરી ભાગ-૧ [ ૩ ઉત્તર : ગુણા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ જીવ સ્વભાવ વિશેષો છે. એએનું સ્થાન એટલે ઉત્તરાત્તર શુદ્ધિ અશુદ્ધિ પ્રકઅપ થી જે સ્વરૂપનાં ભેદો જે ગુણાનાં થાય તે ગુણસ્થાને કહેવાય છે. તેના ચૌદ ભેદો છે. તે દરેકના અસંખ્યાતા અધ્યવસાયેાની અપેક્ષાએ અસંખ્યાતા અસંખ્યાતા ભેદો થઇ શકે છે. પ્રશ્ન-૯. ઉપયોગ કેાને કહેવાય ? તે કેટલા છે? ઉત્તર : જીવના આધરૂપ જે વ્યાપાર તે ઉપયાગ. તેના બે તથા ખાર ભેદા થાય છે તે જણાવાશે. પ્રશ્ન-૧૦. યાગ કેને કહેવાય ? તે કેટલા પ્રકારે છે! ઉત્તર : યેાજવુ (જોડવું) તે ચેાગ–જીવના વીય ને એટલે કે કરણીય પરિસ્પદન ( હલન-ચલનરૂપ) થાય છે તે યાગ—તેનાં ત્રણ આદિ ભેદો જણાવાશે. પ્રશ્ન-૧૧. લેયા કેને કહેવાય ? તે કેટલા ભેદો છે? ઉત્તર : લેશ્યા ઔયિક પાંચે કરી કૃષ્ણાર્દિક દ્રવ્ય સ`ખધે જીવના કર્માંરસ પરિણમન હેતુ અશુદ્ધ કે શુદ્ધ ભાવ તે લેશ્યા કહેવાય છે. તેના છ ભેદ છે. પ્રશ્ન-૧૨. બંધ હેતુ કેાને કહેવાય ? તેના કેટલા ભેદે છે? વણાના પુદ્ગલાને ગ્રહણ એકમેક કરવાનાં) જે કારણેા ભેદો તથા ઉત્તરભેદો પછ ઉત્તર : જગતમાં રહેલા કાણુ કરવાનાં ( ગ્રહણ કરી આત્મ પ્રદેશેાની સાથે તે અંધ હેતુ કહેવાય છે. તેનાં મૂલ ચાર હાય છે. પ્રશ્ન-૧૩, અલ્પબહુત્વ કાને કહેવાય ? ઉત્તર : કાણુ કાણાથી ઓછા યા વધારે હોય છે તેના જે વિચાર કરવા તે અલ્પમહત્વ કહેવાય છે. પ્રશ્ન-૧૪, ભાવ કેાને કહેવાય ? તેના કેટલા ભેદો છે? ઉત્તર : જીવા તથા અજીવાને તે તે રૂપે પરિણમન પામવું Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ (થવું) તેનું નામ ભાવ કહેવાય છે. તેનાં મૂલ પાંચ અને ઉત્તર પ૩ આદિ ભેદો હોય છે. પ્રશ્ન-૧૫. સંખ્યાતાદિક કેને કહેવાય? ઉત્તર ઃ જે ગણી શકાય તથા ચાર પ્યાલાઓ વડે જેનું માપ થઈ શકે તે સંખ્યાતાદિક કહેવાય છે પ્રશ્ન-૧૬. અત્રે ગાથાને વિષે પહેલા જીવસ્થાનક પછી માર્ગણાસ્થાનાદિ કહ્યા છે તેને સંબંધ કઈ રીતે જાણે ? ઉત્તર ઃ અત્રે ગાથાને વિષે અવસ્થાનક, માર્ગણાસ્થાન, ગુણસ્થાન ઈત્યાદિ જે જણાવેલ છે તેને સંબંધ આ પ્રમાણે– ૧. અહીં માગણસ્થાને તથા ગુણસ્થાનકાદિ સઘળા પદાર્થો જીવપદાર્થ વિના વિચારવાનું શક્ય નથી તે કારણથી પહેલાં જીવસ્થાનકનું ગ્રહણ કરેલ છે. ૨. જેનું વિસ્તારથી નિરૂપણુ-ગત્યાદિ માર્ગણ સ્થાને વડે જે શક્ય હેવાથી તેના પછી માગણસ્થાનનું ગ્રહણ કરેલ છે. ૩. તે માર્ગણ સ્થાનને વિષે વર્તમાન જી (રહેલા છે) મિથ્યાત્વાદિ કેઈપણ ગુણસ્થાનક રહિત હોતા નથી તે જણાવવા માટે માર્ગોણસ્થાન પછી ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે ૪. આ ગુણસ્થાનકે, શુદ્ધિ-અશુદ્ધિ પ્રકષપકર્ષ ઉપગ વિના થતી નથી તે કારણથી ગુણસ્થાનકો પછી ઉપગનું ગ્રહણ કરેલ છે. ૫. (ઉપગવાળા સંસારી જીવો મન-વચન-કાયાના પેગવાળા હોય છે તે કારણથી ઉપગ પછી ગનું ગ્રહણ કરેલ છે.) અથવા ઉપગ મન વગર રહેતું ન હોવાથી અને મન એ પ્રકાર હોવાથી ઉપગ પછી યુગનું ગ્રહણ કરેલ છે. ૬.ગથી ગ્રહણ કરેલાં કર્મને વિષે જ્યાં સુધી કૃષ્ણાદિ લેસ્થાનો પરિણામ ન થાય ત્યાં સુધી સ્થિતિરસાદ થતાં નથી કારણ કે કર્મ પુદગલની સ્થિતિ વેશ્યાથી થાય છે તે વચન હોવાથી વેગ પછી લેશ્યાનું ગ્રહણ કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નાત્તરી ભાગ-૧ ૭. લેશ્યાવાળા જીવા યોગ વડે 'ધ હેતુઓ દ્વારા કર્મના અધાદિ પેદા કરે છે તે કારણથી લેશ્યા પછી અધાદિ ગ્રહણ કરેલ છે. ૮. અધાદિથી યુક્ત થયેલા જીવે માગણા સ્થાનને વિષે પરસ્પર આછા હાય-વધારે હોય કે સરખા હોય છે તે જાણવા માટે અંધ પછી અલ્પબહુત્વનું ગ્રહણ કરેલ છે. ૯. મા ણા સ્થાનને વિષે અલ્પ વધારે યા સરખા રહેલા જીવાને ઔપમિક આદિ ભાવેામાંથી કેાને કેટલા કેટલા ભાવેા હાય છે તે જણાવવા માટે અલ્પમહુત્વ પછી ભાવનું ગ્રહણ કરેલ છે. ૧૦. ઔપશમિક આદિ ભાવેામાં વિદ્યમાન જીવે સખ્યાતા અસંખ્યાતા કે અનંતા કેટલા કેટલા હોય છે તેનાં નિરૂપણુ માટે ભાવ પછી સખ્યાતાદિનું ગ્રહણ કરેલ છે. આ સામાન્યથી જણાવ્યુ. વિશેષથી હવે જણાવાશે. '' નમિઅ જિષ્ણુ વત્તા ચઉદસ જિઅઠાણુએસ ગુણુઠાણા । જોગુવએગેલેસા બંધુદઆદીરણા સત્તા પ્રશા અર્થ : જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ચૌદ જીવસ્થાનકાને વિષે ૧. ગુણસ્થાનકે ૨. યાગ ૩ ઉપયાગ ૪. લેશ્યા પ બંધ ૬. ઉચ ૭. ઉદીરણા અને ૮. સત્તા કેટલા કેટલા હોય તે જણાવીશું રા પ્રશ્ન-૧૭. ચૌદ જીવસ્થાનકાને વિષે કેટલા દ્વારાનુ વર્ણન જણાવવાનુ છે? (કહેલું છે) ક્યા કયા ? ઉત્તર : ચૌદ જીવસ્થાનકાને વિષે આઠ દ્વારાનું વણુ ન જણાવવાનાં છીએ તે આ પ્રમાણે ૧. ચૌદ ગુણસ્થાનકેામાંથી કેટલા કેટલા ગુણસ્થાનક હોય. ૨. પ’દર ચેાગમાંથી કેટલા કેટલા ચેાગ હાય. ૩. ખાર ઉપયાગમાંથી કેટલા કેટલા ઉપયાગ હાય, ૪. છ લેગ્યાઓમાંથી કેટલી કેટલી લેશ્યાઓ હોય. ૫. મૂલ કનાં બંધસ્થાનામાંથી કેટલા કેટલા અધસ્થાને હોય, ૬. મૂલકર્મીનાં ઉદયસ્થાનેામાંથી કેટલા કેટલા ઉદયસ્થાના હાય. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં ગ્રંથ ૭. મૂલકમનાં ઉદીરણાસ્થાનામાંથી કેટલા કેટલા ઉદીરણા સ્થાને હેય તથા ૮. મૂલકર્મનાં સત્તાસ્થાનેામાંથી કેટલા કેટલા સત્તાસ્થાને હોય તે જણાવીશું. પ્રશ્ન-૧૮. ચૌદ ગુણસ્થાનકના નામે કયા કયા છે? ઉત્તર : ચૌદ ગુણસ્થાનકનાં નામે આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક ૨. સાસ્વાદન ગુણુસ્થાનક ૩. મિશ્ર ગુણસ્થાનક ૪ અવિરત સમ્યક્દષ્ટિ ગુણસ્થાનક ૫. દેશવિરતિ ગુણસ્થાનક ૬ પ્રમત્ત સયત ગુણસ્થાનક ૭. અપ્રમત્ત સયત ગુણુસ્થાનક ૮. અપૂવ કરણુ ગુણુસ્થાનક ૯. અનિવૃત્તિકરણ ગુણસ્થાનક ૧૦. સૂક્ષ્મસ પરાય ગુણુસ્થાનક ૧૧ ઉપશાંતમાહ ગુણસ્થાનક ૧૨ ક્ષીણુમેહ ગુણસ્થાનક ૧૩. સયાગી કૈવલી ગુણસ્થાનક ૧૪. અયાગી કેવલી ગુણસ્થાનક પ્રશ્ન-૧૯. પંદર યોગનાં નામેા કયા કયા છે? ઉત્તર : પંદર યોગનાં નામે આ પ્રમાણે છે. ૧. સત્યમનયોગ ૨. અસત્યમનયોગ ૩. સત્યાસત્ય મનચેગ ૪. અસત્યામૃષા મનયેાગ પ. સત્ય વચન યાગ ૬. અસત્યવચન ચેાગ છ. સત્યાસત્ય વચન ટેગ ૮. અસત્યા મૃષાવચન યોગ ૯ ઔદારિક કાયયેાગ ૧૦. ઔદારિક મિશ્ર કાયયેાગ ૧૧. વૈક્રિય કાયયેાગ ૧૨. વૈક્રિય મિશ્ર કાયયેાગ ૧૩. આહારક કાયયોગ ૧૪. આહારકમિશ્ર કાયયેાગ ૧૫ કાણુ કાયયેાગ પ્રશ્ન ૨૦. માર ઉપયેાગનાં નામેા કયા કયા છે? ઉત્તર : ખાર ઉપયોગનાં નામે નીચે પ્રમાણે છે ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન ૪ મનઃ૫વજ્ઞાન પ. ક્રેવલજ્ઞાન ૬ મતિ અજ્ઞાન ૭ શ્રુત અજ્ઞાન ૮ વિભગજ્ઞાન ૯. ચક્ષુ દર્શન ૧૦. અચક્ષુ દર્શન ૧૧. અવધ દન ૧૨. કેવલ દન. પ્રશ્ન-૧, ૭ લેશ્યાના નામેા કયા કયા છે? ઉત્તર : છ લેશ્યાના નામેા આ પ્રમાણે છે. ૧. કૃષ્ણ લેશ્યા ૨. નીલ લેયા રુ. કાપાત લેશ્યા લેશ્યા પ પદ્મ લેગ્યા ૬. શુકલ લેશ્યા. Jain Educationa International For Personal and Private Use Only ૪. તેજો Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન-૨૨, મૂલકર્મના બંધસ્થાનો કેટલા હોય છે? કયા કયા? ઉત્તર : જેટલા કર્મ એક સાથે બંધાય તેને બંધસ્થાન કહેવાય, તે મૂલકર્મના બંધસ્થાને ચાર હોય છે ૧. આઠ કર્મના બંધસ્થાન રૂપ ૨. સાત કર્મના બંધસ્થાન રૂપ ૩ છ કર્મના બંધસ્થાનરૂપ અને ૪ એક પ્રકૃતિ (કર્મ)નાં બંધસ્થાન રૂપ પ્રશ્ન-૨૩. મૂવ કર્મોના ઉત્થસ્થાન કેટલા હોય છે? કયા કયા ? ઉતર : જેટલાં કમ એક સાથે ઉદયમાં આવે તેને ઉદયસ્થાન કહેવાય મૂલ કર્મના ઉદયસ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન ૨ સાત કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન ૩ ચાર કર્મના ઉદય રૂપ ઉદયસ્થાન પ્રન–૨૪ મૂલકર્મનાં ઉદીરણું સ્થાન કેટલા હોય છે? ક્યા ક્યા? ઉત્તર : જેટલાં કર્મ એક સાથે ઉદીરણમાં આવે તેને ઉદીરણાસ્થાન કહેવાય. મૂલકર્મોનાં ઉદીરણા સ્થાને પાંચ હોય છે. ૧ આઠ કર્મનું ઉદીરણું સ્થાન ૨ સાત કર્મનું ઉદીરણા સ્થાન ૩ છે કર્મનું ઉદી ણા સ્થાન ૪ પાંચ કર્મનું ઉદીરણા સ્થાન ૫ બે કર્મનું ઉદીરણ સ્થાન પ્રશ્ન-૨૫ મૂલકમેનાં સત્તાસ્થાને કેટલા હોય છે? કયા કયા ? ઉત્તર : જેટલા કર્મ સત્તામાં એક સાથે હોય તે સત્તાસ્થાન કહેવાય. મૂલકર્મનાં સત્તા સ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મરૂપ સત્તાસ્થાન ૨ સાત કર્મરૂપ સત્તાસ્થાન ૩ ચાર કર્મરૂપ સત્તાસ્થાન તક મૂલ ચઉદ મગ્નણુ ઠાણેસુ બાસ િઉત્તરેલું ચ જિઅગુણ ગુવએગા લેમ્પ બહું ચ છણ ૩ અર્થ: તથા તેમજ) ચૌદ મૂલ માર્ગણા સ્થાનને વિષે અને બાસઠ ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ સ્થાનને (માર્ગણાને) વિષે ૧ અવસ્થાને ૨ ગુણસ્થાને ૩ વેગ ૪ ઉપયોગ ૫ લેશ્યા ૬ અલ્પબદુત્વ દ્વારેને કહીશું પ્રશ્ન-૨૬ મૂલ ચદ તથા ઉત્તર બાસઠ માર્ગશુઓને વિષે કેટલા દ્વારોનું વર્ણન કહેશે ? ક્યા ક્યા ? ઉત્તર મૂલ ચોદ તથા ઉત્તર બાસઠ માગણીઓને વિષે છ દ્વારનું વર્ણન થશે તે આ પ્રમાણે ૧ કઈ કઈ માગણાઓમાં કેટલા કેટલા નાં ભેદ ઘટે. ૨ કઈ કઈ માર્ગમાં કેટલા કેટલા ગુણસ્થાનકે હેય. ૩ કઈ કઈ માગણીઓને વિષે કેટલા કેટલા ગે હોઈ શકે. ૪ કઈ કઈ માર્ગણાવાળા કેટલા કેટલા ઉપગવાળા હોય છે. ૫ કઈ કઈ માણુવાળા જીને કેટલી કેટલી વેશ્યાઓ હોય. ૬ ચોદ માર્ગણાઓમાં જે ઉત્તર ભેદ થાય છે તેને વિષે પરસ્પર કોણ કોનાથી વધારે ઓછા યા સરખા હોય છે તેનું વર્ણન કરાશે. ચઉદસ ગૂણે સુ જિજે ગુવએગ લેસાય બંધ હઉ ય બંધાઈ ચઉ અપાબહું ચ તે ભાવ સખાઈ ઓઝા અર્થ : ચૌદ ગુણસ્થાનકને વિષે ૧ જીવ સ્થાનકે ૨ ગ ૩ ઉપગ ૪ લેશ્યા ૫ બંધહેતુઓ ૬ બંધસ્થાને છ ઉદયસ્થાન ૮ ઉદીરણું સ્થાન ૯ સત્તા સ્થાને ૧૦ અલ્પ બહુત ૧૧ ભાવ ૧૨ સંખ્યાતા આદિને વિચાર કરશું કા પ્રશ્ન-૨૭ ચૌદ ગુણસ્થાકોને વિષે કેટલા દ્વારેનું વર્ણન કરશે ? ક્યા કયા? ઉત્તર : ચૌદ ગુણસ્થાનકોને વિષે દશ કારેનું વર્ણન કરીશું તે આ પ્રમાણે. ૧ ક્યા કયા ગુણઠાણે કેટલા જીવસ્થાને હેય. ૨ કયા કયા ગુણઠાણે કેટલા ગે હોય. ૩ કયા કયા ગુણઠાણે કેટલા ઉપગ હોય. ૪ ક્યા ક્યા ગુણઠાણે કેટલી કેટલી વેશ્યા હોય. ૫ ક્યા કયા ગુણઠાણે કેટલા કેટલા બંધહેતુ હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૬ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા બંધસ્થાનો હેય. ૭ કયા કયા ગુણઠાણે કેટલા કેટલા ઉદયસ્થાનો હોય. ૮ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા ઉદીરણાસ્થાને હોય. ૯ કયા ક્યા ગુણઠાણે કેટલા કેટલા સત્તાસ્થાને હોય. ૧૦ ચૌદ ગુણસ્થાનકોને વિષે અપ બહત્વ તથા કયા કયા ગુણઠાણે કેટલા કેટલા ભાવો હોય. સંખ્યાના અસંખ્યાતા તથા અનંતા દિને વિચાર કરીશું, ઈચ સુહુમ બાયરેનિંદિ બિતિ ચ અસંનિ સનિ પરિંદી ! અપજજત્તા પજજત્તા કમેણુ ચઉદસ જિયણું પા અર્થ- અહીં સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય છે, ઈન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસ િતથા સગ્નિ પંચેન્દ્રિય આ અપર્યાપ્તા તથા પર્યાપ્તા સાથે ગણતાં કેમે કરીને ચૌદ જીવ ભેદ થાય છે પા. પ્ર-૨૮ ચૌદ જેવસ્થાનનાં નામે કયા કયા છે? ઉત્તર : ચૌદ જીવસ્થાનોનાં નામ નીચે પ્રમાણે છે. ૧ સૂમ અપર્યાપ્તા એકેન્દ્રિય છે ૨ સૂક્ષ્મ પયૉતા એકેન્દ્રિય ૩ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય ૪ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય ૫ બેઈન્દ્રિય અપર્યાપ્તા ૬ બેઈન્દ્રિય પર્યાપ્તા ૭ તેઈન્દ્રિય અપર્યાપ્તા ૮ તેઈન્દ્રિય પર્યાપ્તા ૯ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા ૧૦ ચઉરીન્દ્રિય પર્યાપ્તા ૧૧ અગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા ૧૨ અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા ૧૩ સગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા તથા ૧૪ સનિ પંચેન્દ્રિય પર્યાપ્તા પ્રશ્ન-૨૯ કેન્દ્રિય કેને કહેવાય? તે કેટલા પ્રકારે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચતુર્થ કમગ્રંથ ઉત્તર : જે જીવને એક સ્પર્શના ઈન્દ્રિય હોય તે જ એકેન્દ્રિય કહેવાય છે તે બે પ્રકારનાં હોય છે. ૧ સૂકમ એકેન્દ્રિય ૨ બાદર એકેન્દ્રિય પ્રશ્ન-૩૦ સૂમ એકેન્દ્રિય જી કોને કહેવાય? અને તે કયાં રહેલા હેય છે? ઉત્તર : સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જી સૂમ એકેન્દ્રિય જીવો કહેવાય છે અને તેઓ ચોદ રાજલેક રૂપ ક્ષેત્રમાં સર્વત્ર વ્યાપીને રહેલા છે. પ્રશ્ન-૩૧ બાદર એકેન્દ્રિય જી કોને કહેવાય? અને તે છે કયાં રહેલા છે? ઉત્તર : બાદર નામકર્મનાં ઉદયવાળા જીવો બાદર એકેન્દ્રિય જીવો કહેવાય છે અને તેઓ ચૌદ રાજલોકના અમુક ભાગમાં રહેલા હોય છે. પ્રશ્ન-૩૨ બેઈન્દ્રિય જીવો કેને કહેવાય? ક્યા કયા? ઉત્તર : જે જીવોને સ્પર્શના તથા રસના એ બે ઈન્દ્રિ હોય છે તે જ બેઈન્દ્રિય કહેવાય છે. તેઓ કૃમિ, ચંદનક, શંખ, કોડા, જલે વગેરે રૂપે હોય છે. પ્રન–૩૩ તેઈન્દ્રિય જી કોને કહેવાય? ક્યા ક્યા? ઉત્તર : જે જીને પશેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણે ઇન્દ્રિયો હોય તે તેઈન્દ્રિય જી કહેવાય છે તે જેમકે કુંથુંઆ, માંકણુ, જૂ, ઈદ્રગોપ વગેરે છ ગણાય છે. પ્રશ્ન-૩૪ ચઉન્દ્રિય જી કોને કહેવાય? ક્યા કયા? ઉત્તર : જે જીને સ્પર્શના રસના, પ્રાણુ તથા ચક્ષુ, એ ચાર ઈન્દ્રિયો હેય છે તે છે ચઉરીન્દ્રિય જ ગણાય છે તે જેમકે ભમરા, માખી, મચ્છર, વિંછી અદિ જ જાણવા પ્રશ્ન-૩૫ પંચેન્દ્રિય જીવ કોને કહેવાય? કયા કયા? ઉત્તર : જે જીને સ્પર્શના, રસના, ઘાણ. ચક્ષુ, શ્રોત્ર એ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પાંચેય ઈન્દ્રિય હોય છે તે પંચેન્દ્રિય જ ગણાય છે તે જેમકે માછલાં, હાથી ઊંટ, સારસ, હંસ, મનુષ્ય, દેવ તથા નારકી આદિ જાણવા પ્રશ્ન-૩૬ પંચેન્દ્રિય જીના કેટલા ભેદે છે? ક્યા ક્યા? ઉત્તર : પંચેન્દ્રિય જીવોના બે ભેદો છે ૧ સવિપચેન્દ્રિય જીવો ૨ અસન્નિપંચેન્દ્રિય છે. પ્રશ્ન-૩૭ સન્નિ પંચેન્દ્રિય કોને કહેવાય? ઉત્તર : સંજ્ઞ એટલે ભૂત વર્તમાન અને ભાવિ એમ ત્રણે કાળનાં વિચારોને જાણવાની શક્તિ જેમાં હોય છે તે જ સ gિ કહેવાય છે. (વિશિષ્ટ પ્રકારના સમરણાદિ રૂપ મનનાં વિચારને જાણનાર.) પ્રશ્ન-૩૮ અગ્નિ પંચેન્દ્રિય કોને કહેવાય? ઉત્તર : જે જીવો વિશિષ્ટ પ્રકારના સ્મરણાદિમનના વિચારના જ્ઞાનથી રહિત હોય તે અસંગ્નિ પંચેન્દ્રિય જીવો કહેવાય છે. પ્રશ્ન-૩૯ એકેન્દ્રિયાદિ જે કેટલા પ્રકારે હોય છે? કયા ક્યા ? ઉત્તર : એકેન્દ્રિયાદિ જે બે પ્રકારનાં હોય છે. ૧ અપર્યાપ્તા ૨ પર્યાપ્તા પ્રશ્ન ૪૦ અપર્યાપ્તા કેને કહેવાય ? ઉત્તર : શાસ્ત્રોમાં પિતાને યોગ્ય જેટલી પર્યાપ્તિએ કહેલી છે તેટલી પતિઓ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે તેને અપર્ચાતા જે કહેવાય છે. પ્રશ્ન-૪૧ પર્યાપ્તા છે કોને કહેવાય ? ઉત્તર : શામાં પિત પિતાને ગ્ય જેટલી પર્યાપ્તિઓ કહેલી છે તે સઘળી પૂર્ણ કરીને મરણ પામે તે જ પર્યાપ્તા કહેવાય છે. મન-૪ અપર્યાપ્ત જીવોના કેટલા ભેદ છે? ક્યા ક્યા? Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કમ ગ્રંથ ઉત્તર : અપર્યાપ્તા જેનાં બે ભેદ હોય છે. ૧ લબ્ધિ અપર્યાપ્ના છ ૨ કરણ અપર્યાપ્ત છે પ્રશ્ન-૪૩ લબ્ધિ અખ્તા જી કોને કહેવાય ? ઉત્તર : અપર્યાપ્ત નામકર્મનાં ઉદયવાળા જેને લબ્ધિ અપર્યાપ્તા જ કહેવાય છે. પ્રશ્ન-૪૪ કરણ અપર્યાપ્તા જીવે કોને કહેવાય ? ઉત્તર : જે જીવોને પર્યાપ્ત નામકર્મને ઉદય હોય પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરેલ ન હોય ત્યાં સુધી તે જીવોને કરણ અપર્યાપ્તા કહેવાય છે. બાયર અસંનિ વિગલે અપનિજ પઢમ બિય સંનિ અપજને અજય જય સનિ પજે અશ્વગુણુ મિચ્છ એસેસુ ' પદા અર્થ : બાદર એકેન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય અને વિકલેન્દ્રિય ત્રણ એ પાંચ અપર્યાપ્ત જીવને વિષે પહેલું અને બીજું એમ બે ગુણસ્થાનક હોય, સનિ અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોને વિષે અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાનક સહિત ત્રણ હોય, સંગ્નિ પર્યાપ્ત જેને બધાય હોય બાકીના જીવ ભેદોને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. દા ચૌદ વસ્થાનકેને વિષે પહેલું ગુણસ્થાનક દ્વારનું વર્ણન પ્રશ્ન-૪પ બાદર એકેન્દ્રિય વિકલેન્દ્રિય તથા અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવોને કેટલા ગુણસ્થાનકે હેય છે? કયા કયા? ઉત્તર : બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંક્ષિ, પંચેન્દ્રિય એ પાંચ અપર્યાપ્તા જીવને વિષે બે ગુણસ્થાનક હોય છે. ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક રસાસ્વાદન ગુણસ્થાનક પ્રશ્ન-૪૬ બાદર એકેન્દ્રિય અપર્યાપ્તાને વિષે કયા ક્યા જેને બે ગુણસ્થાનકે હેય? ઉત્તર : બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા પૃથ્વીકાય, અપકાય તથા Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩. પ્રત્યેક વનસ્પતિકાય જેને વિષે બે ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન-૪૭ પહેલું ગુણસ્થાનક બે અપર્યાપ્તામાંથી કયા બાદર એકેન્દ્રિય અપયામાં હોય? ઉત્તર : બાદર એકેન્દ્રિય પૃથ્વીકાયાદિ ત્રણને લબ્ધિ તથા કરણ બને અપાતા જીને વિષે મુખ્યતયા મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન-૪૮ બીજુ ગુણસ્થાનક કયા અપપ્તા જેને વિષે હોય? ઉત્તર : બારએકેન્દ્રિય અપર્યાપ્ત ને સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક હોય છે તે કરણ અપર્યાપ્ત અવસ્થાવાળા જેને હોય છે. પ્રશ્ન-૪૯ બીજું ગુણસ્થાનક અપર્યાપ્તા એકેદ્રિય જીવોને કયા કારણથી હોઈ શકે ? ઉત્તર : ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકના પહેલા બી દેવલેમાં રહેલા સમકિતી દેએ પહેલા એકેન્દ્રિયનું આયુષ્ય (જે જીએ) બાંધેલ હોય તેઓ મરતી વખતે સમકિત વમન કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે આવે ત્યારે તે સાસ્વાદન ગુણસ્થાનક લઇને જતા હોય છે તે કારણથી એકેદ્રિયને વિષે બીજુ ગુણસ્થાનક હોય છે. મનુછે તથા તિર્યંચે બીજું સાસ્વાદન ગુણસ્થાનક લઈને જઈ શકે. (અલપતયા) , , પ્રશ્ન-પ૦ એ સાસ્વાદન ગુણસ્થાનક કયાં સુધી હોય? ઉત્તર : એ સાસ્વાદન ગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ કરતાં હોય ત્યાં સુધી હોય છે. પ્રશ્ન-પ૧ વિકલેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય બે પ્રકારના . અપર્યાપ્તામાંથી કયા અપર્યાપ્તાને વિષ બેય ગુણરથાનક હોય છે? ઉત્તર : વિકલેન્દ્રિય તથા અન પંચેન્દ્રિય બે ય અપર્યાપ્તામાંથી કરણ અપર્યાપ્તા જીવને વિષે બેય ગુણસ્થાનક હોય છે. પ્રકન પર વિકેન્દ્રિયાદિ લબ્ધિ અપર્યાપ્તા અને કેટલા ગુણઠાણું હેય ? ક્યા કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં કર્મ ગ્રંથ : ઉત્તર ઃ વિકલેન્દ્રિય અને અસન્નિ પચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવાને એક પહેલ ગુણસ્થાનક હાય છે. ૧૪ પ્રશ્ન-૫૩ આ વિકલેન્ડ્રયાદિ કરણ અપર્યાપ્તા જીવેાને સાસ્વાદન ગુણસ્થાનક કયા કારણથી હાય ? ઉત્તર : આ વિકલેન્દ્રિયાદ કરણ અપર્યાપ્તા વેાને સાસ્વાદન ગુણસ્થાનક હાય છે તેનું કારણ એ છે કે કાઇક પચે સન્ની તિય ચ તથા મનુષ્યેા પહેલા વિકલેન્દ્રિય નું આયુષ્ય બાંધી પછી સમકિત પ્રાપ્ત કરે, મરતાં સમકિત વમી સાસ્વાદન ગુણસ્થાનક લઈ વિકલેન્દ્રિયાદિમાં ઉત્પન થતાં બીજું ગુણસ્થાનક હોય છે. અપયોપ્તા વેને કેટલા પ્રશ્ન-૫૪ સનિ પચેન્દ્રિય ગુણસ્થાનકા હાય ? કયા કયા ? ઉત્તર : સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને ત્રણ ગુણસ્થાનકે હાય છે. ૧ મિથ્યાત્વ ગુણુસ્થાનક ૨ સાસ્વાદન ગુણુસ્થાનક ૩ અવિરતિ સમ્યષ્ટ્રદૃષ્ટિ ગુણસ્થાનક પ્રશ્ન-૫૫ લબ્ધિ અર્પીતા સનિ પંચેન્દ્રિય જીવેાને કેટલા ગુણસ્થાનક હોય ? કયા ? ઉત્તર : લબ્ધિ અપર્યાપ્તા સન્નિ પચેન્દ્રિય જીવાને એક પહેલ મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. પ્રશ્ન-૫૬ સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવાને અવિરતિ ગુણસ્થાનક શા કારણથી હેાય ? ઉત્તર : પરભવમાંથી કોઈ જીવ સમકિત સહિત સન્નિ અપર્યાપ્તા પચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થઇ શકે છે તે કારણથી અવિરતિ ગુણુસ્થાનક હાય છે. પ્રશ્ન-૫૭ સન્નિ પર્યાપ્તા જવાને કેટલા ગુણુસ્થાનક હોય ? ઉત્તર : સમ્નિ પોતા જીવાને મિથ્યાત્વાદિ ચૌદે ચૌદ ગુણસ્થાનકે હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રતાત્તરી ભાગ-૧ પ્રશ્ન-૫૮ સન્નિ પર્યાપ્તાને વિષે શા કારણથી ચૌદ ગુણસ્થાનક ૧૫ હોય ? ઉત્તર : મનુષ્યા પણ સન્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા હોય છે. કેવલજ્ઞાનીને દ્રવ્ય મન હોય છે તે કારણથી સનિ કહ્યા છે તેથી છેલ્લા એ ગુણસ્થાનક હોય છે પ્રશ્ન-૫૯ બાકીના જીવભેદોમા કેટલા ગુણસ્થાનક હોય ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા, પોપ્તા એકેન્દ્રિય જીવો, બાદર યોપ્તા એકેન્દ્રિય, એઇન્દ્રિય પર્યાપ્તા જીવે, તેઇન્દ્રિય પર્યાપ્તા, ચઉરીન્દ્રિય પર્યંતા તથા અસન્નિ પચેન્દ્રિય પર્યાપ્તા એમ એ સાત જીવાને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન-૬૦ કાઈ પણ એ જ ગુણરથાનકા હાય એવા જીવ ભેદ્દે કેટલા હોય ? કયા કયા? ઉત્તર : કાઈપણ બે જ ગુણસ્થાનકે ઘટી શકે ( હેાઈ શકે ) એવા જીવ ભેદ પાંચ હોય છે. ૧ બાદર એકેન્દ્રિય અપ્તા, અપર્યાપ્તા વિકલેન્દ્રિય તથા અપર્યાપ્તા અસનિ પંચેન્દ્રિય જીવો. પ્રશ્ન-૬૧ કઇપણ ત્રણ જ ગુણસ્થાનકે ઘટી શકે એવા જીવ ભેદ કેટલા હાય ? કયા ક્યા ? ઉત્તર : કાઈ પણ ત્રણ જ ગુણસ્થાનકે ઘટે એવા એક જ જીવભેદ હાય છે. ૧ સન્નિ પચેન્દ્રિય પપ્તા. પ્રશ્ન-૬૨ કાઈ પણ એક જ ગુણસ્થાનક ઘટે એવા જીવ ભેદો કેટલા ? ક્યા કયા ? ઉત્તર ઃ કાઈ પણ એક જ ગુણસ્થાનક ઘટે એવા જીવભેદ સાત હાય છે. સ્ટ્સ અપ પ્તા એકેદ્રન્યિ, અને સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચતુર્થાં કોંગ્રધ વિકલેનિન્ય તથા અસંન્નિ પચેન્દ્રિય એ છ પોંપ્તા જીવે આ પ્રમાણે કુલ સાત જીવાભેદે થાય છે. પ્રશ્ન-૬૩ . ચૌદ ગુણસ્થાનક ઘટે એવા જીવભેદે કેટલા હાય ? કયા કયા ? ઉત્તર : ચૌદ ગુણસ્થાનકે ઘટી શકે એવા એક જીવભેદ હાય છે. સન્તિ પંચેન્દ્રિય પર્યાતા. પ્રશ્ન--૬૪ સૂક્ષ્મ અપર્યા'તા એકેન્દ્રિય જીવને વિષે સાસ્વાદન ગુણસ્થાનક કેમ ન હોય ? ઉત્તર ઃ સૂક્ષ્મ અપર્યો તા એકેન્દ્રિય પરિણામવાળા હાય છે જ્યારે સાસ્વાદન પરિણામવાળું હોય છે. તે કારણથી સૂક્ષ્મ ખીજું ગુણસ્થાનક હાતુ નથી ચૌદ જીવસ્થાનકાને વિષે પદર ચોગાનુ વર્ણન. અપજ્જત્ત છક્કિ કમ્મુરલ મીસ જેગા અપજ્જ સનિસ્ । તે સવિન્ન મીસએસ તણુ પન્જેસુ ઉરલ-મન્નેા છા અર્થ : પહેલા છ અપર્યાપ્તા વેાને વિષે કા` અને દારિક મિશ્ર એ એ યેાગ હોય, અપર્યાપ્તા સન્નિ વેાને વિષે વૈક્રિય મિશ્ર યાગ સાથે ગણતાં ત્રણ યોગ હોય, શરીર પ િતથી પર્યાપ્તા જ઼્યાને વિષે કેટલાક આચાર્યોં ઔદારિક કાયોગ ; માને છે. ! છ ! જીવા મહા સ`કલિષ્ટ ગુણસ્થાનક કાંઈક શુભ એકે ય પોતામાં પ્રશ્ન-૬પ : સત્ય મન યાગ કાને કહેવાય ? ઉત્તર : જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપેલ તત્ત્વે તે મુજબ (હિતકારી રીતે) સાચી રીતે વિચારણા કરવી તે સત્ય મનયાગ કહેવાય છે. પ્રશ્ન-૬૬ અસત્ય મનયેાગ કેને કહેવાય? ઉત્તર ઃ જિનેશ્વર ભગવાએ વિપરીત રીતે અસદ્ રૂપે વિચારણા કહેવાય છે. Jain Educationa International પ્રરૂપેલ જે તત્વ છે. તેનાથી કરવી તે અસત્ય મનયેગ For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નાત્તરી ભાગ-૧ પ્રશ્ન-૬૭ સત્યા સત્ય મનયાગ કેને કહેવાય ? ઉત્તર : જીવ જે વિચારણા કરે તેમાં અમુક વિચારણા સાચી હાય અને અમુક વિચારણા ખાટી હાય તેથી આવા પ્રકારની વિચારણાને સત્યા સત્ય મનયોગ કહેવાય. પ્રશ્ન-૬૮ અસત્યામૃષા મનચેગ કાને કહેવાય? ૧૬) ઉત્તર : સત્ય, અસત્ય તથા સત્યા સત્ય વિચારણાઓથી જે ભિન્ન સ્વરૂપની વિચારણાએ તે અસત્યાભ્રષા મનયેાગ કહેવાય છે. પ્રશ્ન-૬૯ સત્ય વચન યાગ કાને કહેવાય ? ઉત્તર : જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપણા કરેલ તત્ત્વને તે રૂપે પ્રરૂપવા અથવા સત્ય અને હિતકારી ભાષા મેલવી તે સત્ય વચન ચેત્ર કહેવાય છે. પ્રશ્ન-૭૦ અસત્ય વચન યાગ કાને કહેવાય ? : ઉત્તર ઃ જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપણા કરેલ તત્ત્વોથી વિપરીત પણે વચન મેાલવું તે અસત્ય વચન ચેગ કહેવાય છે. પ્રશ્ન-૭૧ સત્યાસત્ય વચનયોગ કે।ને કહેવાય ? ઉત્તર : જે ભાષા બેલાય છે તેમાં ઘેાડુ સત્ય હોય તથા થોડું અસત્ય પણ હોય તે સત્યા સત્ય વચન ટેગ કહેવાય છે, પ્રશ્ન-૭૨ અસત્યામૃષા વચનયોગ કેને કહેવાય ? ઉત્તર : સત્ય, અસત્ય અને સત્યાસત્ય વાણીથી જે વ્યવહારુ ભિન્ન પ્રકારની વાણી ( ભાષા ) તે અસત્યામૃષા વચનાગ કહેવાય છે. પ્રશ્ન-૭૩ ઔદારિક કાયયેાગ કાને કહેવાય? અને તે કયા કયા જીવાને વિષ હાય ? ઉત્તર : જીવા ઔદારિક વણાના પુદૂંગલાને લઈ ઔદારિક રૂપે પરિણામ પમાડી વિસર્જન કરે તે ઔદારિક કાયયેાગ કહેવાય છે. અને તે તિય``ચા તથા મનુષ્યાને વિષે હાય છે. પ્રશ્ન-૭૪ ઔદારિક મિશ્ર કાયયેાગ કાને કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ ઉત્તર : જીવેાદ્રારા ઉત્પત્તિ સમયથી કાણુ શરીર વડે આહારના પુદ્ગલા લઈ ખલ રસરૂપે પરિણમન પમાડી વિસર્જન કરાય તે દારિક મિશ્ર કાયયેાગ કહેવાય છે. પ્રશ્ન-૭પ આ ઔદારિક મિશ્ર કાયયેાગ કયા જીવાને કયારે રહેલા હાય ? ઉત્તર : આ ઔદારિક મિશ્ર કાયયેાગ તિય ચા તથા મનુષ્યાને અોખ્તાવસ્થામાં રહેલા હોય છે ત્યારે હોય છે. પ્રશ્ન-૯૬ વૈક્રિય થાયયાગ કાને કહેવાય ? ઉત્તર : જીવા વૈક્રિય વણાનાં પુદ્ગલેાને લઈ પરિણમન પમાડી વિસર્જન કરે તેને વૈષ્ક્રિય કાયયેાગ કહેવાય. પ્રશ્ન-૭૭ વૈક્રિય કાયયેાગ કયા કયા જીવાને હોય ? ઉત્તર : વૈયિ કાયયાગ દેવતા તથા નારકીનાં જીવાને પર્યાપ્તા થયે તથા ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે ત્યારે હોય છે. તિય ચા તથા મનુષ્યોને વૈક્રિય શરીર બનાવે ત્યારે હોય છે. પ્રશ્ન-૭૮ વૈક્રિયમિશ્ર કાયયેાગ કાને કહેવાય ? ઉત્તર : જીવે ઉત્પત્તિ સમથથી કાર્માંણુ શરીરથી વૈક્રિય વગણાના પુદ્ગલેાને લઈ ખલ અને રસરૂપે પરિણમન કરે ત્યારે તથા ઔદ્યારિક શરીરની સાથે વૈક્રિય વણા પુદૃગલાને ખલ તથા રસરૂપે પરિણમન કરે ત્યારે કૌક્રિયમિશ્ર કાયયેગ કહેવાય. પ્રશ્ન-૭૯ આ વૈક્રિય મિશ્ર કાયયેાગ કયા જીવાને હોય ? ઉત્તર : આ વૈક્રિય મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં રહેલા દેવતા તથા નારકીનાં જીવાને હેાય છે. તથા ઉત્તર દૌક્રિય શરીર કરતાં અને તેના યાગ કરતાં મનુષ્યેાને તથા તિય ચાને હાય છે. પ્રશ્ન-૮૦ આહારક ( શરીર ) કાયયેાગ કેને કહેવાય ? ઉત્તર : જે જીવેા જગતમાં રહેલા આહારક વ ણુાઓનાં પુગલાને ગ્રહણ કરી આહારક રૂપે બનાવે તે આહારક શરીર કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાત્તરી ભાગ-૧ પ્રશ્ન-૮૧ આ શરીર ( આહારક ) કયા જીવાને હેાય ? ઉત્તર : મુનિઓને હોય છે આ શરીર મનુષ્યાને વિષે કેટલાક ચૌદ પૂર્વધારી પ્રશ્ન-૮ર આહાર મિશ્ર કાયયેાગ કાને કહેવાય ? ઉત્તર : આહારક શરીર બનાવવાના સમયે તથા તેના પરિત્યાગ કાળે ઔદારિક શરીરના પુદ્ગલા સાથે આહારક વણાના પુદ્ગલેા મિશ્ર રહેલા હોય તેને આહારક મિશ્ર કાયયેાગ કહેવાય છે પ્રશ્ન-૮૩ કામણ કાયયેાગ કાને કહેવાય ? ઉત્તર ઃ કામ્હણ વગણાનાં પુદ્ગલા લઇ આઠ આદિ ક સમુદાય રૂપ જે શરીર તે કાળુ કાયયેાગ કહેવાય છે. પ્રશ્ન-૮૪ આ કામ્હણુ કાયયેાગ કયાં કયાં હોય ? ઉત્તર ઃ આ કાણુ કાયયેાગ વિગ્રહગતિમાં રહેલા જીવેને ઉત્પત્તિ સમયે, તથા કેવળજ્ઞાનીઓને કેવલી સમુદ્દાત વખતે હાય છે. ( ૩-૪-૫ સમયે હાય ) ૧૯ પ્રશ્ન-૮૫ પહેલા છ અપર્યાપ્તા જીવાને કેટલા કેટલા ચોગા હાય ? કયા ક્યા અને કયારે હોય ? ઉત્તર ઃ સૂક્ષ્મ-આદર એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય તથા અસન્નિ પચેન્દ્રિય એ છ અપર્યાપ્તા જીવાને વિષે એ ચેાગ હાય છે. ૧ કાર્માંણુ કાયયેાગ ૨ ઔદારિક મિશ્ર કાયયેાગ, કાર્માંણુ કાયયેાગ વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિ સમયે હાય. ઔદારિક મિશ્ર કાયયેાગ બાકીના સમયમાં હાય. કેટલાયેાગે! હાય છે ? : ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવેાને ત્રણ યાગે! હાય છે. ૧ કાર્માંણુ કાયયેાગ ૨ ઔદારિક મિશ્ર કાયયેાગ ૩ ૌક્રિય મિશ્ર કાયયેાગ પ્રશ્ન-૮૬ સન્નિ અપર્યાપ્તા જીવાને કયા કયા અને ક્યારે હાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્પત્તિ સમયે કાશ્મણ વેગ. બાકીના સમયમાં મનુષ્ય તથા તિને દારિક મિશ્ર કાયયોગ હોય છે. બાકીના સમયમાં દેવતા તથા નારકીનાં જીવને ક્રિય મિશ્ર કાગ હોય છે. પ્રશ્ન-૮૭ અન્ય આચાયોને શું મત જણાવ્યું છે? ઉત્તર : અન્ય આચાય શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ જીને મિશ્રયોગ માનતા નથી પણ કાયયોગ સંપૂર્ણ હોય એમ માને છે. પ્રશ્ન-૮૮ અન્ય આચાર્યોને મતે પહેલા છ અક્ષયતા ને કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર : અન્ય આચાર્યોને મતે પહેલા છ અપર્યાપ્તા જીવોને વિષે ત્રણ ગે હોય છે. ૧ કાશ્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ દારિક કાયયેશ પ્રશ્ન-૮૯ અન્ય આચાર્યોના મતે સન્નિ અપર્યાપ્ત જીવોને વિષે કેટલાયે હોય? કયા કયા? ઉત્તર : અન્ય આચાર્યોના મતે સન્નેિ અપક્યતા છને વિષે પાંચ ગે હોય છે ૧ કામણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ શૈક્તિ મિશ્ર કાગ ૪ દારિક કાગ ૫ શૈક્રિય કાયદા પ્રશ્ન-૯૦ શ્રી શીલાંકાચાર્યને મતે સાતેય અપર્યાપ્તા જેને વિષે કેટલા કેટલા ગે હોય? કયા કયા? ઉત્તર : શ્રી શીલાંકાચાર્યને મતે પહેલા છ લબ્ધિ અપર્યાપ્તા જેને વિષે ત્રણ યોગ હોય છે. ૧ કર્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ દારિક કાયયોગ. સન અપર્યાપ્તા જેને વિષે ચાર યુગ હેય છે. ૧ કાર્મણ કાગ ૨ દારિક મિશ્ર કાગ ૩ નૈક્રિય મિશ્ર કાગ ૪ ઔદારિક કાગ. પ્રશ્ન-૯૧ સન્નિ અપર્યાપ્તા જીવને વિષે પાંચ યુગ કેમ ન હોય? Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : સનિ અપયોપ્તા જેને વિષે ચાર યુગ કહ્યા છે તેમાં મનુષ્ય અને તિય લબ્ધિ અપાતા જેવા હોઈ શકે છે માટે ઔદારિક કાયયોગ જણાવેલ છે જ્યારે દેવતા અને નારકીનાં છે લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી તેથી ઐકિય કાયોગ જણાવેલ નથી તે કારણથી પાંચ ચોગ કહ્યા નથી. અત્રે લબ્ધિ અપર્યાપ્તા ની અપેક્ષાએ વિચારણા કરેલી છે તે કારણથી ચાર યુગ કહ્યા છે. સવ્વ સન્નિપજતે ઉરલ સુહમે સભામુ તે ચઉભુ ! બાયરિ સવિઉવ્રિ દુગ પજજસનમુ બાર ઉવગા છે ૮ છે અર્થ : સનિ પર્યાતા જીવને બધાય ગે હોય, સૂક્ષ્મ પર્યતાને વિષે દારિક કાયોગ, વિકલેન્દ્રિય તથા અસનિ પંચેન્દ્રિય પર્યાપ્તાને વિષે બે (છેલ્લી ભાષા સહિત) ગે હોય છે. બાદર પોતા એકેન્દ્રિયને વિષે દારિક, શૈક્રિયદ્ધિક સહિત ત્રણ યોગ હોય તથા સનિ પર્યાપ્તા જેને વિષે બાર ઉપયોગ હોય છે . ૮ છે પ્રશ્ન- સનિ પર્યાપ્તા જેને વિષે કેટલા એગો હોય ? ઉત્તરઃ સનિ પર્યાપ્તા જીવને વિષે સઘળા ય (પંદરે પંદર) ગો હોય છે. પ્રશ્ન-૩ સૂક્ષ્મ પર્યાપ્તા જેને વિષે કેટલા ગો હોય? કયા કયા? ઉત્તરઃ સૂમ પર્યાપ્તા જીવને વિષે એક જ વેગ હોય. ૧ ઔદારિક કાગ. પ્રશ્ન-૯૪ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે કેટલા વેગે હોય? કયા કયા ? શા કારણથી ? ઉત્તરઃ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે ત્રણગ હોય છે. ૧ દારિક કાગ ૨ બૈક્રિય કાયથેગ તથા ૩ વકિય મિશ્ર કાગ વાયુકાય જેને ઐકિય લબ્ધિ હોય છે તેનાથી તેઓ વોકિય શરીર બનાવે ત્યારે તે યુગે ઘટી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મથ પ્રશ્ન-૫ વિકેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા અને કેટલા યોગ હોય? શા કારણથી? ઉત્તર : વિકલેન્દ્રિય તથા અસનિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને બે ગે હોય છે. ૧ ઔદારિક કાગ ૨ અસયા મૃષા વચન પેગ. આ જેને રસનેન્દ્રિય હોય છે તે કારણથી વચન ન પણ હોય છે. પ્રશ્ન-૯ સં િપયીતા જેને કાર્મણ, દારિક મિશ્ર અને ક્રિયમિશ્ર કાયયોગ શી રીતે ઘટે? - ઉત્તર : સંગ્નિ પયતા જેવોને અપર્યાપ્તાવસ્થા ન હોવા છતાં પણ ક્રિયમિશ્ર કાગ સંયતાદિ જીવને ઉત્તર વૈકિય શરીરના પ્રારંભ કાળે હોય છે. દારિક મિશ્ર કાગ સમુદ્રઘાત અવસ્થામાં ૨-૬-૭ સમયમાં વિદ્યમાન કેવળી ભગવતોને હોય છે. અને કાર્મોણ કાયાગ કેવળી સમુદ્રઘાત અવસ્થામાં ૪ ૫ અને ૩ સમયમાં વિદ્યમાન કેવલી ભગવંતોને હોય છે. પ્રશ્ન-૯૭ કોઈપણ એક પેગ હોય તેવા જીવભેદે કેટલા છે? ક્યા ક્યા ? ઉત્તર : કોઈપણ એક પેગ હોય તે જીવભેદ એક છે ૧ સૂક્ષ્મ પર્યાપ્તા (દારિક કાયયેગ) પ્રશ્ન-૯૮ કઈ પણ બે પેગ હોય તેવા જીવભેદે કેટલા હોય? કયા કયા? ઉત્તર : કોઈ પણ એ યોગ હોય તેવા જીવદ ૧૦ હોય છે પહેલા છ અપર્યાપ્તા જેવો (કાર્મણ, ઔદારિક મિશ્ર.) વિકેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા એમ ૪ જીવભેદ (દારિક, અસત્યા મૃ8ા વચન.) પ્રશ્ન-૯ કોઈ પણ ત્રણ વેગ હોય એવા જીવભેદે કેટલા હોય ? ક્યા કયા? મતાંતરે કેટલા હોય ? ઉત્તર ઃ કઈ પણ ત્રણ વેગ હોય તેવા જીવભેદે એ છે Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧ બાદર પર્યાપ્તા (દારિક-વક્રિય ક્રિક) ૨ સનિ અપર્યાપ્તા ( કાર્મણ. દારિક મિશ્ર. વૈકિય મિશ્ર) મતાંતરે આઠ જીવભેદ હોય છે. પહેલાં છે અપર્યાપ્તા સાથે ઉપરના બે ગણતાં થાય છે. (કાર્પણ, દારિક દ્રિક ) પ્રશ્ન-૧૦૦ કોઈપણ ચાર વેગ હોય તેવા જીવભેદ કેટલા? ઉત્તર : કોઈપણ ચાર યુગ શ્રી શીલાંકાચાર્યના મતે હોય છે, તેવો જવભેદ એક હોય છે. ૧ સનિ અપર્યાપ્તા (કાર્મણ, દારિકટ્રિક, ૌકિય મિશ્ર ) પ્રશ્ન-૧૦૧ કેઈપણ પાંચ ગ હોય તેવા જીવભેદે કેટલા? ઉત્તર : કોઈપણ પાંચ ગ અન્ય આચાર્યોના મતે હોય છે તેવો જીવભેદ એક હોય છે. ૧ સનિ અપયોપ્તા (કામણ-દારિકટ્રિક ક્રિયદ્રિક) પ્રશ્ન-૧૦૨ પંદર વેગ હોય તેવા જીવભેદ કેટલા ? ઉત્તર ૨ : પંદરે પંદર વેગ હોય તેવો છવભેદ એક હોય છે. ૧ સનિ પંચેન્દ્રિય પર્યાપ્તા. ચૌદ છવભેદને વિષે ઉપગનું વર્ણન પ્રશ્ન ૧૩ સન્નેિ પર્યાપ્તા જીવોને કેટલાક ઉપયોગ હોય છે? ઉત્તર : સન્નેિ પર્યાપ્તા જીવોને બારે બાર ઉપગ હોય છે. પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન પ્રશ્ન-૧૦૪ એક સમયે એક જીવને કેટલા ઉપગ હોય ? ઉત્તર : એક જીવને એક સમયે એક જ ઉપગ હોય છે. પ્રશ્ન-૧૦પ છદ્મસ્થ જીવોને તથા કેવળી ભગવંતને ઉપયોગ કેટલા કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર : છદ્મસ્થ જીવોને એક ઉપયોગ એક અંતમુહંત સુધી રહે છે. જ્યારે કેવળી ભગવે તેને એક ઉપગ એક સમય સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચતુર્થ કર્મગ્રંથ અજ્ઞાન વિષયોપ્તા ' પજજ, ચઉરિદિ અસન્નિસુ, દુર્દસ દુઅનાણું દસમું ચબુ વિણ સંનિપજજે મણનાણુ ચકખું કેવલ ફુગ વિહુણા ૯ અર્થ : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે બે અજ્ઞાન, એ દર્શન, દશ જીવ ભેદને વિષે ચક્ષુદર્શન વિના ત્રણ ઉપયોગ, સત્રિ અપર્યાપ્તા જીવને મન ૫ર્યવજ્ઞાન, ચક્ષુદર્શન કેવલ દ્વિક વિના આઠ ઉપગ હોય છે. એ ૯ છે પ્રશ્ન-૧૦૬ ચઉરદ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે કેટલા કેટલા ઉપગ હોય? ક્યા ક્યા? ઉત્તર : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે ચાર ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ ચક્ષુ દર્શન ૪ અચક્ષુ દર્શન પ્રશ્ન-૧૭ દશ જીવભેદને વિષે કેટલા ઉપગ હોય છે? કયા કયા? ઉત્તર : સૂકમ બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા આદિ ભેદ, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસન્નિ અપર્યાપ્તા, બેઈન્દ્રિય–તેઈન્દ્રિય પર્યાપ્તા એ ૧૦ જીવભેદને વિષે ત્રણ ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ અચક્ષુ દર્શન. પ્રશ્ન-૧૦૮ સન્નિ અપર્યાપ્તા જીવોને કેટલા ઉપગ હોય? કયા કયા? ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને આઠ ઉપગ હોય. ૧ મતિજ્ઞાન ૨ શ્રુત જ્ઞાન ૩ અવધિ જ્ઞાન ૪ મતિ અજ્ઞાન ૫ શ્રુત અજ્ઞાન ૬ વિભગ જ્ઞાન ૭ અચક્ષુ દર્શન તથા ૮ અવધિ દર્શન. પ્રશ્ન-૧૦૯ સન્નિ અપર્યાપ્તા ને કેટલા ઉપગ ન હોય? ક્યા ક્યા ? શા કારણથી ? ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને ચાર ઉપગ હોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧ મન: પ`વજ્ઞાન ૨ ચક્ષુ દન ૩ કેવળ જ્ઞાન અને ૪ કૈવલ દન. ૧ મન: પવજ્ઞાન વિતિવાળા જીવોને હાય છે. અપાન્તાવસ્થામાં વિરતિ હાતી નથી તે કારણથી તે જ્ઞાન પણ હાતુ નથી. ૨ અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુ દનના વ્યાપાર ન હેાવાથી તે ઉપયેગ પણ હાતેા નથી. ૩-૪ કેવલ જ્ઞાન અને કેવલ દશન ઘાતી કર્મના ક્ષયે પ્રાપ્ત થતાં હાવાથી કાયનાં અભાવે તે પણ ન હોય, પ્રશ્ન-૧૧૦ સન્નિ લબ્ધિ અપર્યાપ્તા જીવોને કેટલા ઉપયેગ હોય છે ? ક્યા કયા ? htt ઉત્તર : સન્નિ લબ્ધિ અપર્યાપ્તા જીવને ત્રણ ઉપયાગ હોય છે. તિ અજ્ઞાત ૨ શ્રુત અજ્ઞાન અને ૩ અચક્ષુ દર્શન. ૧ પ્રશ્ન-૧૧૧ ત્રણ જ્ઞાન, અવધિદર્શન, વિભગજ્ઞાન એ કયા પ્રકારના સન્નિ અોપ્તા જીવોને હેાય ? ઉત્તર : ત્રણ જ્ઞાન, અવધિ દર્શીન, વિભગજ્ઞાન એ પાંચ ઉપયોગ કરણ અપર્યાપ્તા સનિ જીવોને હોય છે. સન્તિ દુગિ છ લેસ અપજજ માયરે પહેમ ચતિ સેસેસુ સત્તરૃંદીરણુ સંતુયા અઅે તેરસસુ । ૧૦ । અર્થ : સન્નિદ્વિક જીવોમાં છ લેશ્યા, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોમાં ચાર લેશ્યા, બાકીનાં ૧૧ વોમાં પહેલી ત્રણ લેશ્યા હોય, ૧ થી ૧૩ જીવભેદમાં સાત કમ અથવા આડક`ના બુધ, આઠના ઉદય–સત્તા, અને સાત, કે આઠ કર્મની ઉદીરણા હોય છે. ૧૦ના પ્રશ્ન-૧૧૨ બદિર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી લેશ્યાએ હોય ? કઈ કઈ ? ઉત્તર : ખાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોમાં ચાર લેચ્યા હોય છે. ૧ કૃષ્ણ લેશ્યા ૨ નીલ લેશ્યા ૩ કાપેાત લેશ્યા અને ૪ તેજો લેગ્યા. પ્રશ્ન-૧૧૩ આ જીવોને તેજો લેશ્યા કઈ રીતે ઘટી શકે ? ઉત્તર : કેટલાક દેવતાઓ દેવલાકમાંથી ચ્યવી પૃથ્વીકાય, Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ સ્મગ્રંથ અપકાય, વનસ્પતિકાય (પ્રત્યેક) માં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં થોડેક ટાઈમ તેજે લેશ્યા ઘટી શકે છે. પ્રશ્વન–૧૧૪ સનિ અપર્યાપ્તા તથા પર્યાપ્તા જીવોને કેટલી લેશ્યાઓ હોય છે? ઉત્તર : સન્ન અપયીખા તથા પર્યાપ્ત જીવોને છ એ છે લેયાઓ હોય છે. પ્રશ્ન-૧૧૫ બાકીનાં જીવોને કેટલી વેશ્યાઓ હોય ? ઉત્તર : બાકીનાં ૧૧ જીવોને ( સૂક્ષ્મ અપર્યાપ્તા, પર્યાપ્તા એ, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસત્ર પંચેન્દ્રિય પર્યાપ્તા, અપયોપ્તા સાથે આઠ ગણતાં ૧૧ થાય છે.) વિષે ત્રણ લેશ્યાઓ હોય છે. ૧ કૃષ્ણ લેશ્યા. ૨ નીલ લેહ્યા ૩ કાપત લેશ્યા. પ્રશ્ન-૧૧૬ મૂલ કમ કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર : મૂલ ક આઠ છે. ૧ જ્ઞાનાવરણીય ૨ દર્શનાવરણીય. ૩ હોદનીય ૪ મેહનીય ૫ આયુષ્ય ૬ નામ ૭ ગાત્ર ૮ અંતરાય કર્મ. પ્રશ્ન-૧૧૭ આઠ કર્મને બંધ કયારે હૈય? ઉત્તર : જ્યારે જીવો પોતાના ભવના, ત્રીજા ભાગે, નવમાં ભાગે, સત્તાવીસમાં ભાગે એક્યાશીમાં ભાગે, યાવત્ છેલા અંતમું તે આયુષ્યને બંધ કરતા હોય ત્યારે તે જીવો આઠ કર્મનિ બંધ કરે છે. પ્રશ્ન-૧૧૮ સાત કમનું બંધસ્થાન જીવને જ્યારે ઘટે? ઉત્તર : જ્યારે જ આયુષ્યને બંધ કરતા ન હોય ત્યારે આયુષ્ય કર્મ સિવાય સાત કર્મનો બંધ કરે છે. પ્રશ્ન-૧૧૯ ઉદીરણા કોને કહેવાય? ઉત્તર : છ કરણવીય વડે ઉદયાવલિકાથી ઉપર રહેલા કર્મદલિકને ઉદયાવલિકામાં ખેંચી લાવીને ન ભેગવે તેને ઉદીરણું કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતાત્તરી ભાગ-૧ પ્રશ્ન-૧૨૦ આઠ કની ઉદીરણા ક્યારે હોય? ઉત્તર : આયુષ્ય કમ આદિ આઠે કર્મના ઉદય વખતે આયુષ્ય કના લિકાને ભાગવતા ભાગવતા એક આવલિકા જેટલા કર્મ દિલક ભાગવવાનાં ખાકી રહે ત્યાં સુધી આઠ કની ઉદીરણા હાય છે. પ્રશ્ન-૧૨૧ સાત કર્મોની ઉદીરણા ક્યારે હાય ? ઉત્તર : એક આવલિકા જેટલા આયુષ્ય કના દલીકેા બાકી રહે ત્યારે આયુષ્ય કર્મીની ઉદીરણા હેાતી નથી તે કારણથી બાકીના સાત કર્મીની ઉદીરણા હેાય છે. પ્રશ્ન-૧૨૨ ૧ થી ૧૩ જીવભેદેને વિષે અધસ્થાન, ઉદયસ્થાન, ઉદીરણાસ્થાન તથા સત્તાસ્થાને કેટલા કેટલા હેાય છે? ક્યા કયા ? આઠ ઉત્તર : ૬ થી ૧૩ જીવભેદાને વિષે એ બધ સ્થાનેા હોય. ૧ આઠ પ્રકૃતિનું ૨ સાત પ્રકૃતિ ( કમ ) રૂપ. ઉદયસ્થાન ૧ : કમ રૂપ હોય. ઉદીરણાસ્થાન ૨ : આઠ કરૂપ, સાત કુરૂપ સત્તાસ્થાન ૧ : આઠ ક રૂપ જાણવા. પ્રશ્ન-૧૨૩ સાત પ્રકૃતિનુ ઉદ્દીરણાસ્થાન ક્યા અપોતા જીવાને હાય છે? ઉત્તર સાત પ્રકૃતિએનું ઉદીરણાસ્થાન લબ્ધિ અપર્યાપ્તા જીવાને હેાય છે બીજા અપર્યાપ્તા જીવાને ન હેાય. સત્તરૢ છેગ અધા સતુયા સત્ત અ‰ ચત્તાર । સત્તતૢ છ પંચ દુગ' ઉદીરણા સાન્ન પ%તે ॥ ૧૧ ૫ અથ : સન્નિ પર્યાપ્તા જીવાને વિષે ૭–૮-૬-૧ એમ ચાર અધસ્થાના, ૭–૮–૪ એમ ત્રણ ઉદયસ્થાને તથા સત્તાસ્થાને ૭–૮– ૬-૫ અને ૨ એ પાંચ ઉદીરણા સ્થાનેા હેાય છે. ૫ ૧૧ ॥ પ્રશ્ન-૧૨૪ સગ્નિ પર્યાપ્તા જીવને મૂલકના ખ`ધસ્થાને, ઉદયસ્થાના, ઉદીરણાસ્થાને તથા સત્તાસ્થાનેા કેટલા કેટલા હોય છે ? કયા કયા? Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : અગ્નિ પર્યાપ્તા જીવોને વિષે મૂવકર્મના બંધસ્થાને ચાર હોય છે. ૧ સાત કર્મનું ર આઠ કર્મનું ૩ છ કર્મનું તથા ૪ વેદનીય કર્મના બંધનું. ઉદયસ્થાને ત્રણ હોય છે. ૧ આઠ કર્મનું ૨ સાત કર્મનું ૩ ચાર કર્મનું ઉદીરણાસ્થાનો પાંચ હોય છે. ૧ સાત કર્મનું ૨ આઠ કર્મનું ૩ છે કર્મનું જ પાંચ કર્મનું પ બે કર્મનું. સત્તા સ્થાને ત્રણ હોય છે. ૧ સાત કર્મનું ૨ આઠ કર્મનું ૩ ચાર કર્મનું પ્રશ્ન-૧૨૫ છ કર્મનું બંધસ્થાન કઈ રીતે જાણવું? ઉત્તર : આયુષ્ય કર્મ તથા મોહનીય કર્મના બંધ વિચછેદ પછી બાકીના છ કર્મને બંધ હોય છે તે જાણવું. પ્રકન ૧૨૬ એક કર્મનું બંધસ્થાન કયું સમજવું ? ઉત્તર : સાત કર્મના બંધને વિચ્છેદ થતાં એક વેદનીય કર્મને બંધ રહે છે. ( શાતા વેદનીય ) એ એક પ્રતિરૂપ બંધસ્થાન ગણાય છે, પ્રશ્ન-૧૨૭ આઠ કર્મનું બંધસ્થાન કેટલા કાળ સુધી હોય ? ઉત્તર : આઠ કર્મનું બંધસ્થાન જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી હોય છે. પ્રશ્ન-૧૨૮ સાત કર્મનું બંધસ્થાન કેટલા કાળ સુધી હોય? ઉત્તર : સાત કર્મનું બંધસ્થાન જઘન્યથી એક અંતમુહૂત તથા ઉત્કૃષ્ટથી છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ સુધી સતત બંધાય છે. તેમાં એક અંતર્મુહૂત ન્યૂન પૂર્વ કોડ વરસને ત્રીજો ભાગ અધિક જાણ. પ્રશ્ન-૧૨૯ છ કમને બંધ કેટલા કાળ સુધી હોય? ઉત્તર : છ કર્મનો બંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી બંધાય છે. પ્રશ્ન-૧૩૦ એક કર્મને બંધ કેટલા કાળ સુધી બંધાય? Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : એક કર્મનો બંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વરસ સુધી બંધાય છે. પ્રશ્ન-૧૩ આઠ કર્મનો ઉદય કેટલા કાળ સુધી હોય ? ઉત્તર : આઠ કર્મનો ઉદય બે પ્રકારે ઉદયમાં હોય છે. ૧ અભવ્યજીને આશ્રયી અનાદિ અનંત કાળ હોય છે. ૨ ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત કાળ હોય છે. પ્રશ્ન-૧૩ર સાત કર્મને ઉદય કેટલા કાળ સુધી હોય ? ઉત્તર : સાત કર્મને ઉદય મોહનીય કર્મના ક્ષય થયે હોય છે. તેનો ઉદયકાળ જાન્યથી એક સમય ઉત્કૃષ્ટથી એક અંતમુહૂત સુધી હોય છે. પ્રશ્ન–૧૩૩ ચાર કર્મનો ઉદય-કયા કયા કમનો હોય છે? તથા કેટલા કાળ સુધી હોય છે ? ઉત્તર : ચાર ઘાતી કર્મના ક્ષય થયા બાદ ચાર અઘાતી કર્મનો ઉદય હોય છે. ૧ વેદનીય કર્મ ૨ આયુષ્ય કર્મ ૩ નામકર્મ ૪ ગોત્રકમ આ ચાર અઘાતી કર્મો કહેવાય છે તેનો ઉદયકાળ જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોડ વરસ સુધી હોય છે. પ્રશ્ન-૧૩૪ છ પ્રકૃતિનું ઉદીરણાસ્થાન કઈ રીતે થાય? કેટલા કાળ સુધી હોય? ઉત્તર : જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે વેદનીય તથા આયુષ્ય કર્મનો ઉદીરણામાંથી અંત થાય ત્યારે આગળ જીને બાકીના છ કમેની ઉદીરણું હોય છે તે છ નું ઉદીરણાસ્થાન કહેવાય. આ ઉદીરણાસ્થાનનો કાળ એક અંતમુહૂતને હોય છે. પ્રશ્ન-૧૩૫ પાંચ કર્મની ઉદીરણાસ્થાન કઈ રીતે જાણવી? તેને કાળ કેટલે ? ઉત્તર : જ્યારે મોહનીય કર્મને ઉદયમાંથી ક્ષય થતું હોય તેની એક આવલીકા જેટલે કાળ બાકી રહે ત્યારે વેદનીય, આયુષ્ય, મેહનીય કર્મ સિવાય બાકીના પાંચ કર્મોની ઉદીરણું હોય છે તેનો કાળ એક Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ક ચતુર્થ સ્મગ્રંથ અંતમુહૂતને હોય છે. પ્રશ્ન-૧૩૬ બે કર્મની ઉદીરણા કઈ રીતે જાણવી? તે કેટલા કાળ સુધી હોય? ઉત્તર : જ્યારે જ્ઞાનાવરણય. દશનાવરણીય તથા અંતરાય એ ત્રણ કર્મો ઉદયમાંથી વિચ્છેદ થતાં હોય તેની એક આવલિકા પહેલાં તે કમેની ઉદીરણું વિચ્છેદ થાય છે ત્યારથી નામકર્મ તથા ગોત્રકર્મ એ બે કમની ઉદીરણું ગણાય છે. તેને કાળ જધન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કોડ વરસ સુધી હોય છે. પ્રશ્ન-૩૭ આઠ કર્મનું સત્તાસ્થાન કેટલા પ્રકારે હોય? ઉત્તર : આઠ કર્મનું સત્તાસ્થાન બે પ્રકારે હોય છે. ૧ અનાદિ અનંતકાળ અભવ્ય જીને આશ્રયીને ૨ અનાદિ સાંત કાળ મુકત ગમનને ગ્ય એવા ભવ્ય જીવોને આશ્રયી જાણવું. પ્રશ્ન-૧૩૮ સાત કર્મનું સત્તાસ્થાન કેટલા કાળ સુધી હોય? ઉત્તર : મેહનીય કર્મના સત્તાનો વિચ્છેદ થયે બાકીના સાત કર્મોની સત્તા ગણાય છે તેને ક ળ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતમુહુત હોય છે. પ્રશ્ન-૧૩૯ ચાર કર્મોનું સત્તરથાન કેટલો કાળ હોય? ઉત્તર : ચાર અઘાતી કર્મોનું સત્તાસ્થાન જઘન્યથી એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેડ વરસ સુધી હોય છે. પ્રશ્ન-૪૦ સૂધમ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવને વિષે ગુણસ્થાનક આદિ આઠ દ્વારમાંથી ક્યા ક્યા દ્વારે હોય ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા જીવભેદમાં આઠ દ્વારે આ પ્રમાણે છે. ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાવ ૨ ગ ૨ અથવા ૩ :-- કામણ, દારિકમિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ – કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા ૫ બંધસ્થાન ૨ – આઠ કર્મ રૂપ, સાત કર્મ રૂપ. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૩૧ Go X ૬ ઉદય સ્થાન ૧ – આઠ કર્મનું ૭ ઉદીરણું સ્થાન ૨ - સાત કર્મનું. આઠ કર્મનું. ૮ સત્તા સ્થાન ૧ :– આઠ કર્મનું. પ્રશ્ન-૧૪૧ સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે ક્યા કયા હોય છે? ઉત્તર : સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયમાં આઠ દ્વારા આ પ્રમાણે છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ યોગ ૧ – દારિક કાયયાગ. ૩ ઉપયોગ ૩ – મતિ જ્ઞાન, શ્રત અજ્ઞાન, અચક્ષુ દર્શન ૪ લેડ્યા ૩ :-- કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા ૫ બંધસ્થાન ૨ :- આઠ કર્મનું- સાત કર્મનું ૬ ઉદય સ્થાન ૧ - આઠ પ્રકૃતિ રૂપ. છ ઉદીરણ સ્થાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૨ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે આઠ દ્વારે કયા કયા હોય છે? ઉત્તર : બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને વિષે આઠ દ્વાર આ પ્રમાણે હોય છે. ૧ ગુણસ્થાનક ૨ : મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ યોગ--૨ અથવા ૩ – કામણ, દારિક મિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ :– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દશન. ૪ વેશ્યા–૪ :– કૃષ્ણ, નીલ, કાપત, તેજે લેશ્યા. ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું ૭ ઉદીરણું સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૩ : બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે આઠ દ્વારો ક્યા કયા હોય છે? Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ ઉત્તર ઃ ભાદર આ પ્રમાણે છે. ચતુર્થ કચ્ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે આઠ દ્વારા ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાત્વ. ૨ યાગ ૩ :-- આદારિક યાગ, વૈક્રિય યાગ, દૌક્રિય મિશ્ર. ૩ ઉપયોગ ૩ :- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લેશ્યા ૩ :– કૃષ્ણ, નીલ, કપાત વૈશ્યા. ૫ બધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદ્દય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું. છ ઉદીરણા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું, પ્રશ્ન-૧૪૪ એઈન્દ્રિય અપર્યાપ્તા જીવાને વિષે આડર દ્વારા ક્યા ક્યા હોય છે ? ઉત્તર : એઇન્દ્રિય અપાપ્તા જીવાને વિષે આઠ દ્વારા આ પ્રમાણે હેાય છે ૧ ગુણસ્થાનક ૨ : મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ ચેાત્ર ૨ અથવા ૩ :- કાણ, ઔદારિક મિશ્ર, ઔદારિક. ૩ ઉપયાગ ૩ :-- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લૈશ્યા ૩ :-- કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યા. ૫ અંધસ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનુ. ૬ ઉદય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનુ. ૭ ઉદીરણા સ્થાન ૨ :~ આઠ પ્રકૃતિ તથા સાત પ્રકૃતિનું ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૫ બેઈન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે આ દાશ ક્યા કયા હોય છે ? ઉત્તર : એઈન્દ્રિય પયોપ્તા જીવાને વિષે ગુણસ્થાનકાદિ ભેદોનું વર્ણન આ પ્રમાણે છે. ૧ ગુણુસ્થાન ૧ :-- મિથ્યાત્વ ૨ યાગ ૨ :-- ઔદારિક, અસત્યામૃષા વચન ચેગ. ૩ ઉપયેગ ૩ :– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દેશન. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૪ લેશ્યા ૩ :- કૃષ્ણ, નીલ, કાપિત લેશ્યા ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણ સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. પ્રશ્ન ૧૪૬ તેઈદ્રિય અપર્યાપ્ત છેને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે કયા ક્યા હોય છે? ઉત્તર : તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે આ પ્રમાણે હોય છે. ૧ ગુણસ્થાન :- મિથ્યાત્વ, સાસ્વાદન. રાગ ૨ અથવા ૩ :- કામણ, દારિક મિશ્ર, દારિક. ૩ ઉપગ ૩ :- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેયા ૩ :– કૃણ, નીલ, કાપત લેશ્યા. પ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. છ ઉદીરણ સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :-- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૭ તેઈન્દ્રિય પર્યાપ્તા જીવેને વિષે આઠ દ્વારોનાં ભેદે કયા ક્યા હોય છે? ઉત્તરઃ તેઈન્દ્રિય પર્યાપ્તા અને વિષે નીચે પ્રમાણે આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ ગ ૨ :– દારિક, અસત્યામૃષા વચનગ. ૩ ઉપયોગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ – કૃષ્ણ, નીલ, કાપત લેગ્યા. ૫ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તાસ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન-૧૪૮ ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદ હોય છે? ઉત્તર : ચઉરીન્દ્રિય અપર્યાપ્તા જેને નીચે પ્રમાણે આઠ દ્વારનાં ભેદો હોય છે. ૧ ગુણસ્થાનક ૨ :- મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ ગ ૨ અથવા ૩ : કાર્મણ, દારિક મિશ્ર, દારિક. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દશન. ૪ લેશ્ય ૩ : કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા. ૫ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણું સ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૯ ચહેરીન્દ્રિય પર્યાપ્ત જીવોને વિષે આડ દ્વારનાં ભેદે કયા કયા હોય છે? ઉત્તર : ચઉરીન્દ્રિય પર્યાપ્તા જવાને નીચે પ્રમાણે આઠ દ્વાર હોય છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ યોગ ૨ – દારિક, અસત્યામૃષા વચન છે. ૩ ઉપગ ૪ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુ–અચકું દર્શન. ૪ લેશ્યા ૩ :- કૃષ્ણ, નીલ, કાપત લેયા. પ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું છ ઉદીરણ સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું પ્રશ્ન ૧૫૦ અગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તા અને વિષે આઠ દ્વારેનાં ભેદો કયા કયા હોય છે? ઉત્તરઃ અસદ્ધિ પંચેન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે નીચે પ્રમાણેનાં આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૨ – મિથ્યાત્વ, સાસ્વાદન. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૨ ગ ૩ – કામણ દારિક મિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ – મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ - કૃષ્ણ, નીલ, કાપત વેશ્યા. પ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. છ ઉદીરણા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૫ અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે આઠ દ્વારેનાં ભેદે કયા કયા હોય છે? ઉત્તરઃ અસગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે નીચે પ્રમાણેનાં આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાત્વ. ૨ ગ ૨ – દારિક, અસત્યામૃષા વચન ગ. ૩ ઉપગ ૪ - મતિ-શ્રુત અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ :– કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદયસ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણું સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૫ર સંજ્ઞી પંચેન્દ્રિય અપાતા જીને વિષે આઠ દ્વારોમાંથી કયા ક્યા ભેદ હોય છે? ઉત્તર : સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા જેને વિષે આ પ્રમાણેનાં ભેદ ઘટે છે. ૧ ગુણ થાનક ૩:- મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ સમકિત. ૨ વેગ ૩ અથવા જ અથવા ૫ -કાશ્મણ, દારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર દારિક કાયયેગ, વૈકિય ગ. ૩ ઉપગ ૮-મતિ–શ્રુત-અવધિજ્ઞાન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, મતિ-શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કલેશ્યા ૬ - કૃષ્ણ, નીલ, કાપિત, તેજે, પદ્મ, શુકલ લેશ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૫ અધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું ૭ ઉદીરણા સ્થાન ૨ :~ આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનુ ૮ સત્તા સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું ક્યા પશ્ન-૧૫૩ સની પર્યાપ્તા જીવાને વિષે આઠ દ્વારામાંથી ક્યા ભેદો હેય છે ? ચતુર્થકમ ગ્રંથ ઉત્તર ઃ સ’ગી પચેન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે નીચે પ્રમાણેનાં ભેદે ઘટે છે. (૧) ગુણસ્થાનક ૧૪ :~ ૧ થી ૧૪ (૨) યાગ ૧૫ :-- (૩) ઉપયાગ ૧૨ :– ૧ થી ૧૨ (૪) લેશ્યા ૬ :- ૧ થી ૬. ૫ અધસ્થાન ૪ :~ ૮-૭-૬-૧ - ઉદ્દય સ્થાન ૩ :- ૮-૭-૪ ૭ ઉદીરણા સ્થાન ૫:- ૮-૭-૬-૫-૨ ૮ સત્તા સ્થાન ૩ :- ૮૭ અને ચાર પ્રકૃતિનું ચાગનાં ૫દર ભેદાને વિષે જીવસ્થાનકાદિ આઠ દ્વારાનુ વન શરૂ થાય છે. ૧ થી ૧૫ પ્રશ્ન-૧૫૪ સત્ય મનચેાગમાં જીવસ્થાનક આદિ આઠ દ્વારાનાં ક્યા કયા ભેદે હોય છે? ઉત્તર : સત્ય મનચેાગમાં આઠ દ્વારાનાં ભેદો આ પ્રમાણે છે. (૧) જીવસ્થાનક ૧ ઃ- સન્ની પર્યાપ્તા જીવેા. (૨) ગુણસ્થાનક ૧૩ ઃ- ૧ થી ૧૩ (૩) ઉપયાગ ૧૨ :-- ૧ થી ૧૨ (૪) લેશ્યા--૬ :- ૧ થી ૬ (૫) અધસ્થાન ૪ :- ૮-૭-૬-૧ (૬) ઉદય સ્થાન ૩ :– ૮-૭-૪ (૭) ઉદીરણા સ્થાન-પ ૬-પ-૨ (૮) સત્તા સ્થાન-૩ :~ ૮-૭-૪ Jain Educationa International પ્રશ્ન-૧૫૫ અસત્ય મનયેાગમાં જીવસ્થાનક આદિ આઠ દ્વારાનાં કયા ક્યા ભેદો હોય છે? For Personal and Private Use Only :- ૮-૭ ઉત્તર : અસત્ય મનયેાગમાં જીવ સ્થાનક આદિ દ્વારાનાં ભે આ પ્રમાણે હોય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧ જીવસ્થાનક ૧ :- સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૧ર :- ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :. કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭––૧. ૬ ઉદય સ્થાન ૨ :- ૮–૭ ૭ ઉદીરણ સ્થાન ૫:- ૮––––૨ ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭ અત્રે તથા ઉત્તર ૧૫૪ માં બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન લીધેલ છે તે ત્રણ ઘાતી કર્મનાં ક્ષયની આવલિકા બાકી રહે ત્યારે હેય. પ્રશ્ન-૧૫૬ સત્યા સત્ય મનગમાં જીવ સ્થાનક આદિ આઠ દ્વારાનાં કયા ક્યા ભેદ હોય છે? ઉત્તર : સત્યા સત્ય મનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ - સંસી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૨ – ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા દ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭––૧ ૬ ઉદય સ્થાન ૨ :-- ૮-૭ (૭) ઉદીરણું સ્થાન પ – ૮––૬-૫-૨ ૮ સત્તા સ્થાન ર :- ૮૭ પ્રશ્ન-૧પ૭ અસત્યામૃષા મનને વિષે જીવસ્થાનક આદિ આઠ દ્વારોનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર : અસત્યામૃષા મનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. (૧) જીવસ્થાનક ૧ - સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૩ – ૧ થી ૧૩ (૩) ઉપયોગ ૧૨ (૪) લેશ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮–––૧ (૬) ઉદય સ્થાન ૩ – ૮-૭-૬ (૭) ઉદીરણું સ્થાન ૫ - ૮-૭-૬-૫-૨ (૮) સત્તા સ્થાન ૩ – ૮–૭–૪ પ્રશ્ન-૧૫૮ સત્ય વચનગમાં આઠ કારેનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર : સત્ય વચનયોગમાં નીચે પ્રમાણેનાં દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૧૩ :- ૧ થી ૧૩ (૩) ઉપગ ૧૨ (૪) લેશ્યા દ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ બંધસ્થાન ૪ :– ૮–૭–૪–૧ (૨) ઉદય સ્થાન ૩ :– ૮-૭–૪ ૭ ઉદીરણા સ્થાન પદ - ૮–––૫-૨ ૮ સત્તા સ્થાન ૩ :- ૮-૭-૪ પ્રશ્ન-૧૫૯ અસત્ય વચનગ વાળા જેમાં આઠ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : અસત્ય વચનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ - સંજ્ઞી પર્યાતા (૨) ગુણસ્થાનક ૧૨ – ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :- ૧ થી ૧૦ કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :– ૮-૭–૬–૧. ૬ ઉદય સ્થાન ૨ :– ૮-૭. ૭ ઉદીરણું સ્થાન ૫ - ૮–૭––––૨. ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭. પ્રશ્ન૬૦ સત્યાસત્ય વચનગમાં આઠ કારનાં ક્યા ક્યા ભેદ ઘટી શકે છે? ઉત્તરઃ સત્યાસત્ય વચનગમાં નીચે પ્રમાણે કારો હોય છે. ૧ જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૨ –૧ થી ૧૨. ૩ ઉપગ ૧૦ :– ૧ થી ૧૦ કેવલ જ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭–૬–૧. ૬ ઉદય સ્થાન ૨ :-- ૮–૭ (૭) ઉદીરણા સ્થાન પ :– ૮–૩–૬–૨–૨ ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭. પ્રશ્ન-૧૬૧ અસત્યામૃષા વચનગમાં આઠ દ્વારનાં કયા ક્યા ભેદ ઘટી શકે છે? ઉત્તર : અસત્યામૃષા વચનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક પ - વિકસેન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય તથા સંસી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવે. (ર) ગુણસ્થાનક ૧૩ – ૧ થી ૧૩ (૩) ઉપર ૧૨. (૪) લેયા ૬ (૫) બંધસ્થાન ૪ – ૮––૬–૧. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રોત્તરી ભાગ-૧ (૬) ઉદય સ્થાન ૩ :- ૮-૭–૪ (૭) ઉદીરણ સ્થાન ૫:-- ૮-૭-૬–૨–૨. (૮) સત્તા સ્થાન ૩ – ૮–૩–૪. પ્રશ્ન-૧૬૨ દારિક કાગ વાળા જીવોને આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર : દારિક કાગમાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. ૧ જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧ થી ૧૩. ૩ ઉપગ ૧૨ (૪) લેહ્યા . ૫ બંધસ્થાન ૪ :– ૮-૭-૬-૧ ૬ ઉદય સ્થાન ૩ :– ૮-૭–૪ ૭ ઉદીરણું સ્થાન ૫ - ૮–૩–––૨. ૮ સત્તા સ્થાન ૩ :- ૮–૩–૪ પ્રશ્ન-૧૬૩ દારિક મિશ્ર કાયયોગ વાળા જેને આઠ કારોના ક્યા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર : દારિક મિશ્ર કાગ વાળા જેને વિષે નીચે પ્રમાણે ભેદ હોય છે. ૧ જીવસ્થાનક ૮ :- સાત અપર્યાપ્તા, સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણ સ્થાનક ૪ – ૧લું –રજું, ચોથું અને તેરમું ૩ ઉપયોગ ૯ :- અવધિ–મતિ–શ્રુત-કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અચક્ષુ-કેવલ દર્શન. (૪) લેડ્યા ૬ – (૫) બંધસ્થાન ૨-૩ – ૭–૧ અથવા ૮. ૬ ઉદય સ્થાન ૨ :– ૮-૪ (૭) ઉદીરણું સ્થાન ૨-૩ :– ૮-૨-૭ ૮ સત્તા સ્થાન ૨ :– ૮-૪ પ્રશ્ન-૧૬૪ વૈક્રિય કાયાવાળા જીવને આડ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : વૈક્રિય કાગ વાળા જેને નીચે પ્રમાણે ભેદે ઘટે છે. ૧ જીવસ્થાનક ૨ – સંજ્ઞી પર્યાપ્તા, અપર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૪:- ૧ થી ૪. ૩ ઉપગ ૯ :– ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪. ૪ લેયા (૫) અધસ્થાન ૨ :- ૮-૭, ૬ ઉત્ક્રય સ્થાન ૧ :- ૮ (૭) ઉદીરણા સ્થાન ૨ :~ ૮-૭. ૮ સત્તા સ્થાન ૧ :- ૮ નુ જ હોય છે. પ્રશ્ન-૧૬૫ વૈક્રિય મિશ્ર કાયયેાગમાં આઠ દ્વારાનાં ક્યા કયા ભેઢા ઘટી શકે છે ? ઉત્તર : વૈક્રિય મિશ્ર કાયયેાગમાં ભેદો નીચે પ્રમાણે હોય છે ૧ જીવસ્થાનક ૨ :- સંજ્ઞી પર્યાપ્તા તથા અપર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૩ :- ૧ લુ, બીજુ` અને ચેાથું, ૩ ઉપયોગ ૯ :- ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૩ દન. ૪ વેશ્યા ૬ (૫) અધસ્થાન ૨ :-- આડતુ, સાતનુ ૬ ઉદય સ્થાન-૧ :-- આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન—૧ :-- આઠ પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન-૧ :- આઠ પ્રકૃતિનું'. દેવતા નારકીના જીવાની અપેક્ષાએ જાણવાં પ્રશ્ન-૧૬૬ આહારક કાયયેાગમાં અડદ્વારાનાં ક્યા કયા ભેદે ઘટી શકે છે ? ઉત્તર : આહારક કાયયેાગ વાળા વાને ભેદી હાય છે. " કમ ગ્રંથ ૧ જીવસ્થાનક ૧ :- સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણસ્થાનક-૨ :– ૬ અને ૭મું ૩ ઉપચાગ-૭ :- ૪ જ્ઞાન અને ૬ દન. ૪ લૈશ્યા –૬ (૫) અધસ્થાન—૨ :૬ ઉદય સ્થાન-૧ :– આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન-૨ : આઠ પ્રકૃતિનું, છ પ્રકૃતિનુ, ૮ સત્તા સ્થાન-૧ :-- આઠ પ્રકૃતિનું. આઠનું, સાતનુ Jain Educationa International આહારક કાયયેાગવાળા જીવા માટે ભાગે મરણ પામે નહિ એમ જણાય છે ( લાગે છે ) તે કારણથી સાત પ્રકૃતિનું ઉદીરણા સ્થાન જણાવેલ નથી ( લીધેલ નથી) For Personal and Private Use Only વિષે આ પ્રમાણે Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન-૧૬૭૧ આહારક મિશ્ર કાગમાં આઠ દ્વારોનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : આહારક મિશ્ર કાયયોગમાં નીચે પ્રમાણે ભેદ હોય છે (૧) જીવસ્થાનક ૧ - સંગ્નિ પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૧ - છઠઠું. (૩) ઉપગ ૭ :- ૪ જ્ઞાન અને ૩ દર્શન. () વેશ્યા ૬ (૫) બંધસ્થાન ૧ - સાતનું. (૬) ઉદયસ્થાન ૧ :–આઠનું. (૭) ઉદીરણાસ્થાન ૧ :-આઠનું (૮) સત્તાસ્થાન ૧ : આનું. આહારક મિશ્ર કાયેગમાં છ લેશ્યા જણાવેલ છે તેમાં અશુભ લેશ્ય એ આહારક શરીર સંહરણ કાળે જાણવી, પ્રારંભકાળે શુભ લેશ્યાઓ હોય. પ્રશ્ન :–૧૬૭/ર વૈક્રિય મિશ્ર કાયસેગ તથા આહારક મિશ્ર કાયગમાં આઠ પ્રકૃતિનું બંધસ્થાન કયા કારણથી ઘટે ? ઉત્તર : વૈક્રિયમિશ્ર તથા આહારક મિશ્ર કાયસેગમાં આઠ પ્રકૃતિનું બંધસ્થાન ઘટી શકે છે કારણ કે જીવો જયારે ઉત્તર વૈક્રિય શરીર તથા આહારક શરીર બનાવતા હોય ત્યારે પર્યાપ્તાવસ્થામાં હોય છે અને તે બનાવવાના કાળે વૈકિયમિશ્ર કે આહારક મિશ્રયોગ હેડ્ય છે અને તે વખતે આયુષ્યનાં બંધની સંભાવના થઈ શકે એમ લાગે છે તે કારણથી આયુષ્યને બંધ રૂપ આઠ પ્રકૃતિનું બંધ સ્થાન પણ હોઈ શકે તત્વ તે શ્રુત વિદો જાણે, પ્રશ્ન :-૧૬૮ કાર્પણ કાયગમાં આઠ દ્વારેનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે ? ઉત્તર – કાર્મણ કાયગમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૮ :- સાત અપાતા, સંણિ પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૪ :- પહેલું, બીજું, ચોથું અને તેરમું. (૩) ઉપયોગ–૧૦ – મન પર્યવજ્ઞાન અને ચક્ષુ દર્શન સિવાયનાં, Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મપ્રિય (૪) લેશ્યા ૬ (૫) બંધસ્થાન ૨ - સાતનું અને એકનું. (૬) ઉદય સ્થાન ૨ :- આઠનું અને ચાર પ્રકૃતિનું. (૭) ઉદીરણું સ્થાન ૨ :- આઠનું અને બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૨ :- આઠ અને ચાર પ્રકૃતિનું. બાર ઉપગમાં જીવસ્થાનકાદિ આઠ દ્વારેનું વર્ણન શરૂ થાય છે. પ્રશ્ન-૧૬૯ મતિજ્ઞાન ઉપયોગમાં આઠ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર ઃ મતિજ્ઞાનમાં નીચે પ્રમાણેના ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ - સંસિ પર્યાપ્તા તથા અપર્યાપ્તા. (૨) ગુણસ્થાક-૯ :- ૪ થી ૧૨. (૩) વેગ ૧૫ (૪) લેશ્યા-૬. (૫) બંધ સ્થાન ૪ :– ૮–9–૬–૧. (૬) ઉદય રથાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. (૭) ઉદીરણું સ્થાન ૫ - ૮–૦–૬–૨–૨ (૮) સત્તા સ્થાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. પ્રશન–૧૭૦ શ્રુતજ્ઞાન ઉપયોગવાળા જેને આઠ પ્રકારનાં ક્યા કયા ભેદે ઘટી શકે છે ? ઉત્તર : શ્રુતજ્ઞાન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે હોય છે. (1) જીવસ્થાનક ૨ :-- સંક્સિપર્યાપ્તા–અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૯ :- ૪ થી ૧૨ (૩) ગ ૧૫. (૪) લેસ્થા દ (૫) બંધસ્થાન ૪ :- ૮૭-૬-૧. (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણ સ્થાન ૫ – ૮-૭-૬-૫–૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠનું તથા સાત પ્રકૃતિનું પ્રશ્ન-૧૭૧ અવધિજ્ઞાન ઉપગવાળા જીવોને આઠ દ્વારમાંથી કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : અવધિજ્ઞાન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે હોય છે. (૧) જીવસ્થાનક ૨ :- સંજ્ઞ પર્યાપ્તા–અપર્યાપ્તા. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ (૨) ગુણુસ્થાનક ૯ :-- ૪ થી ૧૨ (૩) યાગ ૧૫ (૪) લેયા ૬ (૫) બધસ્થાન ૪ :- ૮-૭-૬-૧. (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણા સ્થાન ૧ :-- ૮-૭-૬-૫-૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનુ, સાત પ્રકૃતિનુ પ્રશ્ન-૧૭૬, મન:પવજ્ઞાન ઉપચાગવાળા જીવેાને આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે? ઉત્તર : મનઃપવજ્ઞાન વાળા જીવાને નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧ :-- સંજ્ઞી પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૭ :- ૬ થી ૧૨. (૩) યાગ-૧૩ - (૪) લેશ્યા-૬ (પ) ખંધસ્થાન-૪ :- ૮-૭-૬-૧. કાણ તથા ઔદારિક મિશ્ર યાગ વિના. ૪૩ (૬) ઉદય સ્થાન ૨ :~ ૮-૭ (૭) ઉદીરણા સ્થાન ૫. :-- ૮--૭-૬-૫-૨. (૮) સત્તા સ્થાન ૨ :– આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું, પ્રશ્ન:-૧૭૩ કેવલજ્ઞાન ઉપચેગમાં આઠ દ્વારાનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર :-- કેવળજ્ઞાન ઉપયાગમાં નીચે પ્રમાણે ભેદો જાણવા. (૧) જીવસ્થાનક ૧ :-- સંજ્ઞી પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૨ :- ૧૩ અને ૧૪. (૩) ચેાગ ૭ :- બે મનનાં, એ વચનનાં, ઔદ્યારિક દ્વિક, કાણુ. (૪) લેશ્યા ૧ :-- શુકલ (૫) અધસ્થાન ૧ :- એક પ્રકૃતિનું. (૬) ઉદય સ્થાન ૧ :- ચારનુ’, (૭) ઉદીરણા સ્થાન ૧ :- બેનુ, (૮) સત્તા સ્થાન ૧ :- ચાર પ્રકૃતિનું. પ્રશ્નઃ- ૧૭૪ મતિ અજ્ઞાન ઉપયાગવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તરઃ-- મતિઅજ્ઞાન ઉપયેગમાં નીચે પ્રમાણે ભેદે જાણવા. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩. (૩) યાગ-૧૩ :– આહારક, આહારક મિશ્ર વિના. (૪) લેચ્યા ૬ (૫) અંધસ્થાન ૨ :- આઠનું, સાતનુ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં કમ ગ્રંથ (૬) ઉદય સ્થાન ૧ :-- આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨ :--આઠનું સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :-- આઠનું. ઉપયેાગવાળા જીવાને આઠ દ્વારા ઉત્તર:- શ્રુત અજ્ઞાનવાળા જીવાને નીચે પ્રમાણે ભેદો ઘટે છે. ४४ પ્રશ્ન:- ૧૭૫ શ્રુત અજ્ઞાન ના કયા કયા ભેદો ઘટી શકે છે ? (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક, આહારક મિશ્ર વિના. (૪) લેયા ૬ (૫) અંધસ્થાન ૨ :~ આડેનું, સાતનુ (૬) ઉદય સ્થાન ૧ :- - આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :~ આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :-- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન:- ૧૭૬ વિભગ જ્ઞાન ઉપયાગને વિષે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે? ઉત્તરઃ- વિભગ જ્ઞાન ઉપયેગને વિષે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૨ :- સન્ની પર્યાપ્તા. અપ તા. (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક દ્વિક વિના, (૪) લેયા ૬ (૫) ખંધ સ્થાન ૨ :– આઠનું, સાતનું. (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :-- આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :- આઠનું. પ્રશ્ન-૧૭૭ ચક્ષુ દન ઉપયેગમાં આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે ? ઉત્તર : ચક્ષુ દર્શન ઉપયાગમાં નીચે પ્રમાણેનાં ભેદો હાય છે. (૧) જીવસ્થાનક ૩ અથવા ૬ :- છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા છેલ્લા ત્રણ અપર્યાપ્તા સાથે ૬ થાય છે. (૨) ગુણસ્થાનક ૧૨ ઃ- ૧ થી ૧૨. (૩) યાગ ૧૩ :- કાણ, ઔદ્યારિક મિશ્ર ચેગ વિના. (૪) લેયા ૬ (પ) ખંધ સ્થાન ૪ :- ૮-૭-૬-૧. (૬) ઉદય સ્થાન ૨ ઃ ૮ ૭ (૭) ઉદીરણા સ્થાન ૫ :- ૮-૭-૬-૫-ર. (૮) સત્તા સ્થાન ૨ : આઠનું અને સાતનુ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૪૫ પ્રશ્ન ૧૭૮ અચક્ષુ દર્શન ઉપગવાળા જીને આઠ દ્વારેનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર : અચક્ષુ દર્શન ઉપયોગમાં નીચે પ્રમાણે દ્વારા ઘટે છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧ર :- ૧ થી ૧૨. (૩) ગ ૧૫ (૪) લેશ્યા ૬ (૫) બંધ સ્થાન ૪ :- ૮ ૭ ૬ ૧. (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭ (૭) ઉદીરણું સ્થાન ૫ :- ૮-૭-૬ ૫–૨. (૮) સત્તા સ્થાન ૨ :- આઠનું અને સાતનું. પ્રશ્ન-૧૭૯ અવધિ દર્શન ઉપયોગમાં આઠ દ્વારેનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર : અવધિ દર્શન ઉપયોગમાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૨ :- સંજ્ઞી પર્યાપ્તા–અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક ૯ :- ૪ થી ૧૨ (૩) રોગ ૧૫ (૪) લેડ્યા ૬ (૫) બંધ સ્થાન ૪ :- ૮-૭–૬–૧ (૬) ઉદય સ્થાન ૨ :- ૮-૭, (૭) ઉદીરણા સ્થાન પ :- ૮-૭-૬––૨. (૮) સત્તા સ્થાન ૨ – આડનું તથા સાત પ્રકૃતિનું. પ્રશ્ન-૧૮૦ કેવલ દર્શન ઉપગવાળા જેમાં આઠ દ્વારનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર – કેવલ દર્શન ઉપગમાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧ - સંજ્ઞિ પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ – ૧૩–૧૪. (૩) ગ ૭ :- પહેલા અને છેલા મનનાં ભેદ, પહેલા અને છેલ્લા વચનનાં ભેદ, કાર્મણ, દારિયેગ, દારિક મિશ્રાગ. (૪) લેડ્યા ૧ : શુકલ (૫) બંધસ્થાન 1 - એકનું. (૬) ઉદય સ્થાન ૧ -- ચારનું (૭) ઉદીરણું સ્થાન ૧ – બેનું. (૮) સત્તા સ્થાન ૧ – ચાર પ્રકૃતિનું. છ લેયાઓને વિષે જીવસ્થાનક આદિ આઠ દ્વારેનું વર્ણન. પ્રશ્ન – ૧૮૧. કૃષ્ણ લેશ્યાવાળા જીવનમાં આઠ દ્વારેનાં કયા ક્યા ભેદ ઘટી શકે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં કર્મ ગ્રંથ ઉત્તર ઃ- કૃષ્ણ લેશ્યાવાળા જીવાને નીચે પ્રમાણે ભેદો જાણવા (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ ઃ- ૧ થી ૬ (૩) યેાગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલદેશન વિના. (૫) અંધસ્થાન ૨ઃ- ૮-૭ (૬) ઉદય સ્થાન ૧ :–આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨:- ૮-૭ (૮) સત્તા સ્થાન ૧ :- આઠતુ'. ૪ પ્રશ્ન:- ૧૮૨ નીલ લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાના કયા કયા ભેદા ઘટી શકે છે ? ઉત્તર :– નીલ લેશ્યાવાળા જીવાને વિષે આ પ્રમાણે ભેદો હાય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ઃ- ૧થી૬ (૩) ચેાગ ૧૫. (૪) ઉપચાગ ૧૦ :કેવલ જ્ઞાન, કેવલદેન, વિના. (૫) અધસ્થાન ૨ઃ- ૮–૭ (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ઃ- ૮–૦ (૮) સત્તા સ્થાન ૧ :– આઠનું પ્રશ્ન:- ૧૮૩ કાપાત લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાના કયા કયા ભેદો ઘટી શકે છે ? ઉત્તર:- કાપાત લેશ્યાવાળા જીવાને આ પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ :- ૧ થી ૬ (૩) ચૈાગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ :– કેવલજ્ઞાન, કેવલદેન વિના (૫) અધસ્થાન ૨ઃ- ૮-૭ (૬) ઉદયસ્થાન ૧ :- આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨ :- ૮–૭ (૮) સત્તા સ્થાન ૧ :- આનુ. પ્રશ્ન :- ૧૮૪ તેજો લેશ્યાવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે. ઉત્તર :- તેજે લેશ્યાવાળા જીવાને વિષે આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૩ :- ખાદર એકે. અપર્યાપ્તા, સન્નીપર્યાપ્તા, અપયાતા. (ર) ગુણુસ્થાનક ૭ :- ૧ થી ૭ (૩) યાગ-૧૫. (૪) ઉપયાગ–૧૦ કેવલ જ્ઞાન, કેવલ દર્શીન વિના. (૫) બ ંધસ્થાન-૨ : ૮-૭. (૭) ઉદયસ્થાન—૧ આઠનુ’. (૭) ઉદીરણાસ્થાન-૩ : ૮-૭-૬. (૮) સત્તાસ્થાન−૧ :- આઇનું. પ્રશ્ન :- ૧૮૫ પદ્મલૈયાવાળા જીવાને આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર :– પદ્યલેશ્યાવાળા જીને વિષે આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૨. – સંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૭. ૧ થી ૭. (૩) વેગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલ જ્ઞાન કેવલ દર્શન વિના. (૫) બંધન સ્થાન–૨: ૮-૭. (૬) ઉદયસ્થાન–૧ : આઠનું. (૭) ઉદીરણાસ્થાન-૩ : ૮-૭–. (૮) સત્તાસ્થાન–૧ : આઠનું. પ્રશ્ન :- ૧૮૬ શુકલ લેસ્થાવાળા જીવોને આઠ દ્વારેનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : - શુક્લ લેશ્યાવાળા જેને વિષે આ પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૨. :- સંજ્ઞીપર્યાપ્તા-અપર્યાપ્તા. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧થી ૧૩. (૩) ગ–૧૫. (૪) ઉપગ–૧૨. (૫) બંધસ્થાન–૪ : ૮-૭-૬–૧ (૬) ઉદયસ્થાન–૩ : ૮-૭-૪. (૭) ઉદીરણસ્થાન ૫ : ૮-૭-૬-૫-૨. (૯) સત્તાસ્થાન-૩ : ૮-૭–૪. ચાર બંધસ્થાનને વિષે ઇવસ્થાનકાદિ આઠ દ્વારેનાં ભેદેનું વર્ણન. પ્રશ્ન :- ૧૮૭ આઠ પ્રકૃતિનાં બંધ કરનાર જેને આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદો ઘટી શકે છે? ઉત્તર :- આઠ પ્રકૃતિનાં બંધ કરનાર અને વિષે આ પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧૪. (૨) ગુણસ્થાનક ૫: ૧-૨-૪-૫-૬ (૩) યુગ ૧૩ : ૪ મનનાં, ૪ વચનનાં દારિક વૈક્રિય-આહારક કાયયેગ, વૈકિયમિશ્ર તથા આહારકમિશ્ર. (૪) ઉપગ ૧૦ :– કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) વેશ્યા ૬ (૬) ઉદય સ્થાન ૧: આઠનું (૭) ઉદીરણું સ્થાન ૧:- આઠનું. (૮) સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું હોય છે. પ્રશ્ન-૧૮૮ સાત પ્રકૃતિને બંધ કરનાર અને આઠ કારનાં ક્યા ક્યા ભેદ ઘટી શકે છે? ઉતર : સાત પ્રકૃતિને બંધ કરનાર જીવને વિષે આ પ્રમાણે ભેદો ઘટી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૯ :- ૧ થી ૯. (૩) ગ ૧૫ (૪) ઉપયોગ ૧૦ :– કેવ જ્ઞાન, કેવલદર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) ઉદય સ્થાન 1 - આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૩ – ૮ –૬ (૮) સત્તા સ્થાન ૧ – આઠનું. પ્રશ્ન-૧૮૯ છ પ્રકૃતિને બંધ કરનાર છેને આઠ દ્વારનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર : ૭ પ્રકૃતિને બંધ કરનાર ને નીચે મુજબ ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ - સંગીપર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧ – દશમું. (૩) યોગ ૯ :- ૪ મનનાં, ૪ વચનમાં, ઔદારિક. (૪) ઉપયોગ ૭ – ચાર જ્ઞાન અને ૩ દર્શન. (૫) લેયા ૧ :– શુકલ (૬) ઉદય સ્થાન ૧ :- આઠનું. (૭) ઉદીરણું સ્થાન ૨ :- છે અને પાંચનું. (૮) સત્તા સ્થાન ૧ - આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૯૦ એક પ્રકૃતિના બંધ સ્થાનમાં આઠ દ્વારનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર : એક પ્રકૃતિને બંધ કરનાર જીવને વિષે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ - સંસી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૩૦ ૧૧–૧૨-૧૩. (૩) યોગ ૧૧ - ૪ મનનાં, ૪ વચનનાં ઔદારિક દ્વિક, કાર્મણ. (૪) ઉપગ ૯ :- પાંચ જ્ઞાન, ૪ દર્શન (૫) લેશ્યા ૧ – શુકલ. (૬) ઉદય સ્થાન ૨ :. સાતનું, ચારનું (૭) ઉદીરણું સ્થાન ૨ :પાંચનું અને બે પ્રકૃતિનું (૮) સત્તા સ્થાન ૩ :- ૮-૭–૪. ત્રણ ઉદય સ્થાનને વિષે જીવસ્થાનકાદિ આઠ દ્વારેનું વર્ણન. પ્રશ્ન–૧૯૧ આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન છે જેને વિષે હોય તેમને આઠ કારોનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : આઠ પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧૦ :- ૧ થી ૧૦. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૪૯ (૩) ગ ૧૫ (૪) ઉપગ ૧૦ – કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૩ : ૮ ૭ ૬. (૭) ઉદીરણા સ્થાન ૪: ૮ ૭ ૬ ૫ (૮) સત્તા સ્થાન ૧ – આઠનું. પ્રશ્ન-૧૨ સાત પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં આઠ દ્વારનાં ક્યા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : સાત પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદે હોય. (૧) જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ :- ૧૧-૧ર. (૩) વેગ ૯ :- ૪ મનનાં, ૪ વચનનાં અને દારિક કાયયોગ. (૪) ઉપયોગ ૭ :- ૪ જ્ઞાન અને ૩ દશન. (૫) લેયા ૧ :– શુકલ (૬) બંધ સ્થાન ૧ :- એકનું. (૭) ઉદીરણા સ્થાન ૨ – પાંચ પ્રકૃતિનું, બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. પ્રશ્ન–૧૯૩ ચાર પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં આઠ દ્વારેનાં કયા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર ઃ ચાર પ્રકૃતિનાં ઉદયવાળા જેમાં નીચે પ્રમાણે ભેદો હોય છે. (૧) જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ :- ૧૩–૧૪. (૩) વેગ ૭ :- પહેલે, છેલ્લે મનગ તથા વચનગ, ઔદારિક, દારિક મિશ્ર, કાર્પણ કાગ. (૪) પગ ૨ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન. (૫) લેશ્યા ૧ :– શુકલ (૬) બંધસ્થાન ૧ :- એકનું. (૭) ઉદીરણું સ્થાન ૧ – બે પ્રકૃતિનું. (૮) સત્તા સ્થાન ૧ - ચાર પ્રકૃતિનું. ઉદીરણ સ્થાનને વિષે જીવસ્થાનકાદિ દ્વારનું વર્ણન પ્રશ્ન–૧૯૪ આઠ પ્રકૃતિની ઉદીરણમાં આઠ દ્વારેનાં ક્યા ક્યા ભેદો ઘટી શકે છે? ઉત્તરઃ આઠ પ્રકૃતિની ઉદીરણામાં નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ : ૧ થી ૬ (૩) ગ ૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ (૪) ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૨ : આઠનું, સાતનું. (૭) ઉદય સ્થાન ૧ : આઠનું, (૮) સત્તા સ્થાન ૧ - આડનું. પ્રશ્ન-૧૯૫ સાત પ્રકૃતિની ઉદીરણમાં આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે? ઉત્તર : સાત પ્રકૃતિની ઉદીરણામાં આ પ્રમાણે ભેદ હોય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૬ :- ૧ થી ૬ (૩) ગ ૧૫. (૪) ઉપગ ૧૦ :- કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. (૫) લેશ્યા ૬ (૬) બંધ સ્થાન ૨ : ૮-૭ (૭) ઉદય સ્થાન ૧ : આઠનું. (૮) સત્તા સ્થાન ૧ : આઠનું. પ્રશ્ન-૧૯૬ છ પ્રકૃતિની ઉદીરણ વખતે આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર ઃ છ પ્રકૃતિની ઉદીરણા વખતે નીચે પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧ : સંશી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૪ :- ૭ થી ૧૦. (૩) ગ ૧૧ - ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, વૈકિય, આહા. ચો. (૪) ઉપગ ૭ : ૪ જ્ઞાન ૩ દર્શન (૫) લેયે ૩ : છેલ્લી ૩. (૬) બંધસ્થાન ૨ :– ૭-૬ (૭) ઉદય સ્થાન ૧ : અનું. (૮) સત્તા સ્થાન ૧ : આઠનું. પ્રશ્ન-૧૭ પાંચ પ્રકૃતિની ઉદીરણ વખતે આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે? ઉત્તર : પાંચ પ્રકૃતિની ઉદીરણ વખતે નીચે પ્રમાણે ભેદ હેય. (૧) અવસ્થાનક ૧ : સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૩૯ ૧૦ ૧૧ ૧૨. (૩) ચોગ ૯ : ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક કાયયેગ. (૪) ઉપગ ૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન, (૫) લેશ્યા ૧ : શુકલ. ૬) બંધ સ્થાન ૨ : ૬ ૧ (૭) ઉદય સ્થાન ૨ : ૮ અને ૭ (૮ સત્તા સ્થાન ૨ : આઠ અને સાત. પ્રકન–૧૯૮ બે પ્રકૃતિની ઉદીરણામાં આઠ દ્વારેનાં કયા કયા ભેદ ઘટી શકે છે? Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : બે પ્રકૃતિની ઉદીરણામાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક ૧ : સી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ : ૧૨ ૧૩. (૩) ચેાગ ૧૧ : ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક દ્વિક, કામણ. (૪) ઉપયાગ ૯ : પાંચ જ્ઞાન, ૪ દર્શન. (૫) લેશ્યા ૧ : શુકલ (૬) અંધ સ્થાન ૧ : ૧. (૭) ઉદય સ્થાન ૨ : સાત અને ચારનુ (૮) સત્તા સ્થાન ૨ : સાતનું, ચારનું. ત્રણ સત્તા સ્થાનને વિષે જીવસ્થાનકાાદ આઠે દ્વારાનું વર્ણન. પ્રશ્ન-૧૯૯ આઠ પ્રકૃતિની સત્તા વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે? પુ ઉત્તર : આઠ પ્રકૃતિની સત્તા વખતે નીચે પ્રમાણે ભેદો હેાય છે. (૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧૧ : ૧થી૧૧ (૩) ચેગ ૧૫. (૪) ઉપયાગ ૧૦ : કેવલજ્ઞાન, કેવલદેન વિના. (પ) લેશ્યા ૬ (૬) ખધસ્થાન ૪ : ૮-૭-૬-૧. (૭) ઉદય સ્થાન ૨ : ૮ ૭. (૮) ઉદીરણા સ્થાન ૪ : ૮-૭-૬-૫. પ્રશ્ન ૨૦૦ સાત પ્રકૃતિના સત્તા સ્થાન વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે? ઉત્તર : સાત પ્રકૃતિનાં સત્તાસ્થાન વખતે નીચે પ્રમાણે ભેદો હોય. (૧) જીવસ્થાનક ૧ : સંગી પર્યાપ્તા (૨) ગુણુસ્થાનક ૧ : ખારમું, (૩) યાગ ૯ : ચાર મનનાં, ચાર વચનનાં, આદારિક કાયયેાગ (૪) ઉપયોગ ૭ :– ૪ જ્ઞાન, ૩ દર્શન (૫) બધસ્થાન ૧ : ૧. (૬) લેગ્યા ૧ : શુકલ (૭) ઉદય સ્થાન ૧ : સાત પ્રકૃતિનુ (૮) ઉદીરણા સ્થાન ૨ : પાંચનુ અને એ પ્રકૃતિનુ પ્રશ્ન-૨૦૧ ચાર પ્રકૃતિની સત્તા વખતે આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે? ઉત્તર : ચાર પ્રકૃતિની સત્તા વખતે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૧ : સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૨ : ૧૩–૧૪. (૩) ચૈાગ ૭ : પહેલાં છેલ્લાં મનનાં તથા વચનનાં યાગ, ઔદારીક, ઔદ્યારિકમિશ્ર અને કા`ણુ કાયયેાગ (૪) ઉપયાગ ૨ : કેવલજ્ઞાન, કેવલ દર્શીન (૫) લેશ્યા ૧ : શુકલ. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પર. ચતુર્થ કર્મગ્રંથ (૬) બંધસ્થાન ૧ : એકનું (૭) ઉદય સ્થાન ૧ : ચારનું. (૮) ઉદીરણું સ્થાન ૧ : બે પ્રકૃતિનું હોય છે. બાસઠ માણુઓને વિષે છવસ્થાનકાદિ છ દ્વારેનું વર્ણન. ગઈ ઈ દિએ ય કાએ જે એ વેએ કસાય નાણેસુ. સંજમ દંસણ લેસા, ભવ સમે સન્નિ આહારે છે ૧૨ / અર્થ : ગતિ, ઈન્દ્રિય, કાય, ગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યકૃત્વ, સંજ્ઞી તથા આહારી આ ચૌદ મૂલ માણાનાં ૬૨ ભેદો થાય છે. તે ક્રમસર જણાવાશે છે ૧૨ છે. પ્રશ્ન-૨૦૨ મૂલ માર્ગણુએ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર : મૂલ માર્ગણોનાં ભેદ શામાં ૧૪ કહ્યા છે અને તેનાં ઉત્તર ભેદે દેર થાય છે. તે આ પ્રમાણે છે (૧) ગતિ–૪ (૨) ઈન્દ્રિય ૫ (૩) કાય–૬ (૪) યોગ–૩ (૫) વેદ-૩ (૬) ક્યાય-૪ (૭) જ્ઞાન-૮ (૮) સંયમ-૭ (૯) દર્શન–૪ (૧૦) શ્યા-૬ (૧૧) ભવ્ય-૨ (૧૨) સમ્યવ૬ (૧૩) સંજ્ઞી–૨ (૧૪) આહારી–ર=દર સુર નર તિરિ નિરય ગઈ ઈગ બિય તિય ચઉ પણિદિ છકકાયા ભૂજલ જલ નિલ વણ તસાય મણ વયણ તણુ જોગા ૧૩ અર્થ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ એ ચાર ગતિ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિય; પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છ કાય, મનગ, વચનગ તથા કાયાગ એ ત્રણ યાગ કહેવાય છે. મે ૧૩ છે. પ્રશ્ન-૨૦૩ ગતિ કેટલા પ્રકારે હોય છે? કઈ કઈ? ઉત્તર ઃ ગતિ ચાર પ્રકારની હોય છે. (૧) દેવગતિ (૨) મનુષ્યગતિ (૩) તિર્યંચગતિ (૪) નરકગતિ. પ્રશન-૨૦૪ દેવગતિ કોને કહેવાય? તેમાં ક્યા જી આવે? ઉત્તર : વિશિષ્ટ પ્રકારના ઐશ્વર્યને અનુભવ કરે, દિવ્ય આભરણે અને સમૃદ્ધિ વડે યુક્ત અને સ્વાભાવિક પિતાના શરીરની કાન્તિ વડે જે દીપે છે તે સુરો, તેઓને વિષે જે ગતિ તે દેવગતિ કહેવાય છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જતિષ અને વૈમાનિક દેવતાઓ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશનોત્તરી ભાગ-૧ ૫૩ પ્રશ્ન-૨૦૫ મનુષ્યગતિ કોને કહેવાય? ઉત્તર : વિવેકને પામીને જે નયને વિષે તત્પર થાય તે નરે તેઓને વિષે જે ગતિ તે મનુષ્યગતિ. પ્રશ્ન-૨૬ તિર્યંચગતિ કેને કહેવાય ? ક્યા જી આવે ? ઉત્તર ઃ તિરછી ચાલે (જાય) તેનું નામ તિર્યંચ તેઓને વિષે ગતિ તે તિર્યંચ ગતિ કહેવાય તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય જલચર, સ્થલચર અને ખેચર તિયો આવે છે. પ્રશ્ન-૨૦૭/૧ નરકગતિ કેને કહેવાય? ઉત્તર : જે ઘણું પાપ કરનારા મનુષ્ય અને તિર્યંચને બોલાવે તે નરકે, (નરકાવાસો) તેમાં જે ઉત્પન્ન થાય તે નરકગતિવાળા કહેવાય છે. તેમાં સાતેય નારકાવાસેનાં આવે છે. પ્રશ્ન૨૦૭૨ કાય માર્ગણાનાં ભેદે કેટલાં છે? કયા ક્યા? ઉત્તર : કાર્ય માર્ગણનાં છ ભેદે છે તે આ પ્રમાણે. (૧) પૃથ્વીકાય. (૨) અપકાય. (૩) તેઉકાય. (૪) વાયુકાય. (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય. પ્રશ્ન-૨૦૮ મગ કેને કહેવાય? ઉત્તર : મને વર્ગણાઓનાં પુદ્ગલેને લઈ મન રૂપે પરિણાવે તેની સાથે સંબંધ જન્ય જીવનું જે કરણવીર્ય તે માગ માગણ કહેવાય છે. પ્રશ્ન- ૨૦૯ વચન યુગ માગણી કેને કહેવાય ? ઉત્તરઃ જગતમાં રહેલા ભાષાવર્ગણાઓનાં પુદ્ગલેને ગ્રહણ કરી ભાષારૂપે પરિણુમાવે તેની સાથે સંબંધ જન્ય જે કરણવીર્ય તે વચનગ માર્ગણ કહેવાય છે. પ્રશ્ન-૨૧૦ કાગ મા કોને કહેવાય ? ઉત્તર : આત્મા જેમાં પ્રદેશ વિસ્તારે તે કાયા, તેની સાથે સંબંધ જન્ય જે કરણવીર્ય તે કાયમ માર્ગણા કહેવાય છે. વેય નરિસ્થિ નપુસા કસાય કેહ મય માય લેભત્તિ | મઈ સુઅવહિ મણ કેવલ વિભંગ એઈસુઅનાણુ સાગારા ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચતુર્થ કર્મગ્રંથ અર્થ- પુરૂષદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ એમ વેદની ત્રણ માર્ગણા, કોધ, માન, માયા, લેભ રૂપ કષાયની ચાર માણા, મતિ–શુત, અવધિ, મન:પર્યવ, અને કેવલજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિસંગ જ્ઞાન એમ સાકાર ઉપગ રૂપ જ્ઞાન માર્ગણાનાં આઠ ભેદ હોય છે. ૧૪ પ્રશ્ન-૨૧૧ પુરૂષદ માર્ગણ કોને કહેવાય? ઉત્તર : જે દાઢી મૂછ સહિત મુખ પુરૂષાકારવંત હોય તે દ્રવ્ય પુરૂષ જાણવે. અને જે સ્ત્રી વિષય અભિલાષારૂપ મૈથુન સંજ્ઞા સહિત જે જ વર્તે તે ભાવ પુરૂષ જાણ તે પુરૂષ વેદ કહેવાય છે. પ્રશ્ન- ૨૧૨ સ્ત્રી વેદ માર્ગણ કોને કહેવાય? ઉત્તર : જે સ્તન, નિ આદિ અવયવે સહિત અને દાઢી મૂછ રહિત એવા મુખને જે ધારણ કરે તે દ્રવ્ય સ્ત્રી જાણવી અને પુરૂષ વિષણિી અભિલાષા રૂપ મૈથુન સંજ્ઞા સહિત જે જીવ તે ભાવ સ્ત્રી વેદ જાણુ. પ્રશ્ન-૨૧૩ નપુંસક વેદ કોને કહેવાય? ઉત્તર : સ્ત્રીનાં અવયવ તથા પુરૂષના અંગે જેને હોય તે દ્રવ્ય નપુંસક જાણવા તથા સ્ત્રી અને પુરૂષ એ બેય વિષયણી અભિલાષાએ જે છ વર્તે છે તે જોને ભાવ નપુંસક વેદવાળી કહેવાય છે. પ્રશ્ન-૨૧૪ કોધ કષાયી જીવો કોને કહેવાય? ઉત્તર : બીજા જીવેની સાથે ચિત્તનું વિઘટ્ટન રૂપની પરિણતિવાળા જે છે તે જ ક્રોધી કહેવાય છે. પ્રશ્ન-૨૧૫ માની જ કોને કહેવાય? ઉત્તર : પિતાને વિષે અધિકતા બુદ્ધિયે અનમન વિભાવની પરિણતિવાળા જે છે તે જીવોને માની કહેવાય છે. પ્રશ્ન-૨૧૬ માથી જ કોને કહેવાય? ઉત્તર : બીજાને ઠગવા (વંચવા) માટેની કુટિલતાને પરિણતિવાળા જે છે તે માયી જીવો કહેવાય છે. પ્રશ્ન-૨૧૭ લેભ કષાયવાળા એ કોને કહેવાય? ઉત્તર : જે જીવેને પરદ્રવ્ય સાથે અભેદતા બુદ્ધિની પરિણતિ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ વાળા જે છે તે લેભ કષાયવાળા કહેવાય છે. પ્રશ્ન-૨૧૮ આ ચારેય કષાય કેવા છે? ઉત્તર : આ ચારે ય પ્રકારના કષાયે પરસ્પર ઉદય વિરોધી હોય છે. એટલે કે કોઈના ઉદયે માનાદિને ઉદય ન હોય, માનનાં ઉદયે ક્રોધ-માયાદિને ઉદય ન હોય એમ માયા લાભને વિષે પણ જાણવું પ્રશ્ન-૨૧૯ મતિજ્ઞાન કોને કહેવાય? ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને ઈન્દ્રિય નિમિત્તથી એને થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-૨૦ શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉત્તર : શ્રયતે ઈતિ શ્રત એટલે કે શ્રવણેન્દ્રિય દ્વારા જીવોને થતું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-૨૧ અવધિજ્ઞાન કોને કહેવાય? ઉત્તર : અવધિ = મર્યાદા, મર્યાદામાં રૂપિ દ્રવ્ય વિષય–પ્રત્યક્ષ જે જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન ૨૨૨ મન:પર્યવ જ્ઞાન કેને કહેવાય? ઉત્તર : મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જેના મનોગત ભાવ ભેદનું જાણવું તે મન:પર્યજ્ઞાન પ્રશ્ન-૨૩ કેવલજ્ઞાન કોને કહેવાય? ઉત્તર ઃ સકલ આવરણ રહિત, સંપૂર્ણ વસ્તુ વિષયનું અનંત વસ્તુ વિષયનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન કહેવાય. પ્રશ્ન-૨૨૪ અજ્ઞાની કોને કહેવાય? ઉત્તર : અનંત ધર્માત્મક વસ્તુને એક રૂપે પૂર્ણ કરી જાણે, સંસાર હેતુ તેને મિક્ષ હેતુ રૂપ માને, એક જ વિધિ રૂપ જાણે અથવા નિષેધ રૂપ જાણે એમ એકાંત જાણે પણ ઉભયરૂપે ન જાણે તેથી મિથ્યાત્વીને અજ્ઞાની કહેવાય છે. પ્રશ્ન-રર૫ મતિ અજ્ઞાન કેને કહેવાય? Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પાંચ ઈન્દ્રિય અને ઈન્દ્રિય નિમિત્તથી થતું વિપરીત જ્ઞાન તે મતિ-અજ્ઞાન કહેવાય. પ્રશ્ન-૨૨૬ શ્રુત અજ્ઞાન કોને કહેવાય? ઉત્તર : મિથ્યાત્વી અને શ્રવણેન્દ્રિયથી થતું જ્ઞાન તે શ્રુત અજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-૨૨૭ વિભંગ જ્ઞાન કોને કહેવાય? ઉત્તર : વિપરીત પણે વસ્તુનું જ્ઞાન તે વિલંગ જ્ઞાન, જેમ શિવરાજર્ષિએ સાત દ્વીપ અને સાત સમુદ્રો જોયા તેથી મેં સર્વ દ્વીપ અને સમુદ્રો જોયા એમ મિથ્યાત્વના ઉદયે જે અવધિજ્ઞાન તે વિભંગ જ્ઞાન કહેવાય. પ્રશ્ન-૨૨૮ સાકાર ઉપયોગ કોને કહેવાય? ઉત્તર : સામાન્ય વિશેષાત્મક વસ્તુને વિષે જાતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટ વસ્તુનું જાણવું તેનું નામ સાકાર ઉપગ કહેવાય છે. એટલે કે વસ્તુનાં વિશેષ ધર્મોને જાણવું તે. પ્રશ્ન-૨૨૯ સમ્યગદષ્ટિ જેને વિષે આ જ્ઞાનનાં ભેદેમાંથી એક સાથે કેટલા જ્ઞાન હેય? કયા કયા? ઉત્તરઃ સમ્યગદષ્ટિ જીવોને વિષે નીચે પ્રમાણે નાનો હોય. (૧) એક જ્ઞાન પણ હોય કેવલજ્ઞાન. (૨) બે જ્ઞાન હોય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. (૩) ૩ જ્ઞાન હોય. મતિ–મૃત–અવધિજ્ઞાન અથવા મતિ-શ્રુત—અને મન:પર્યવજ્ઞાન પણ હોય. (૪) ૪-જ્ઞાન હોય. મતિ-શ્રુત—અવધિ–મન પર્યવ જ્ઞાન. સામાઈઆ છેય પરિવાર સુહુમ અહકખાય દેસ જય અજયા ચકખુ અચકખ એહી, કેવલ દેસણુ અણુગારા છે ૧૫ અથ : સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત, દેશવિરત, અવિરતિ, એ સાત સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન એ ચાર (અનાકાર) દર્શન કહેવાય છે. જે ૧૫ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ૭ પ્રશ્ન ર૩૦, સંયમ માર્ગણાનાં કેટલા ભેદો હોય છે? ક્યા કયા? ઉત્તર : સંયમ માર્ગણનાં સાત ભેદ હેય છે. (૧) સામાયિક ચારિત્ર, (૨) છેદપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) દેશવિરતિ ચારિત્ર, (૬) યથાખ્યાત ચારિત્ર, (૭) અવિરતિ ચારિત્ર. પ્રશ્ન ર૩૧. સામાયિક ચારિત્ર કોને કહેવાય? ઉત્તર : જ્ઞાન-દર્શન-ચારિત્રને જ્યાં લાભ થાય તેનું નામ સામાયિક ચારિત્ર કહેવાય એ સર્વ સાવદ્ય વિરતિ રૂપ પ્રથમ ચારિત્ર જાણવું પ્રશ્ન ર૩ર. છેદેપસ્થાપનીય ચારિત્ર કેને કહેવાય? ઉત્તર જે ચારિત્રને વિષે પૂર્વના પર્યાયને છેદ થાય અને નવા ચારિત્રને વિષે ઉપસ્થાપના કરાય તેનું નામ છે પસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન ર૩૩. દેપસ્થાપનીય ચારિત્ર કેટલા પ્રકારે હોય છે? કયા ક્યા ? ઉત્તર : છેદે સ્થાપનીય ચારિત્ર બે પ્રકારે હોય છે. (૧) સાતિચાર છે પસ્થાપનીય, (૨) નિરતિચાર છેદેપસ્યાપનીય ચારિત્ર. પ્રશ્ન ૨૩૪. સાતિચાર છે. ચારિત્ર કેને કહેવાય ? ઉત્તર : શ્રી વીર પરમાત્માના સાધુઓને દૂષણ લાગે તે તે વ્રત પર્યાયનો છેદ થાય અથવા હાલમાં જે પહેલી દિક્ષા અપાયા પછી તે પર્યાય છેદી વડદિક્ષા થાય છે તે પ્રાયઃ સાતિચાર છેદો. ચારિત્ર કહેવાય. પ્રશ્ન ૨૩૫. નિરતિચાર છે. ચારિત્ર કેને કહેવાય ? ઉત્તર : શ્રી પાર્શ્વનાથનાં શિષ્ય શ્રી વીર પરમાત્મા પાસે ફરીથી વ્રત ઉરચરે તે નિરતિચાર છેદે સ્થાપનીય ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન ર૩૬. દર્શન માર્ગણના કેટલા ભેદે છે? ક્યા ક્યા? ઉત્તર : દર્શન માર્ગણાના ચાર ભેદ છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૪) અવધિદર્શન, (૪) કેવલદર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ 'પ? ચતુર્થ કર્મચંધ પ્રશ્ન ૨૩૭. ચક્ષુદર્શન કેને કહેવાય ? ઉત્તર : આંખે કરીને વસ્તુને સામાન્યરૂપે જેવું (દેખવું) તે ચક્ષુદર્શન. પ્રશ્ન ર૩૮. અચક્ષુદર્શન કેને કહેવાય? ઉત્તર : આંખ વિના બાકીની ચાર ઈન્દ્રિયે તથા મન વડે જે વસ્તુનું સામાન્યાંશ ગ્રહણ કરવા તે અચક્ષુદર્શન કહેવાય છે. પ્રશ્ન ર૩૯ અવધિદર્શન કેને કહેવાય? ઉત્તર : અવધિ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક મર્યાદાએ સામાન્યપણે રૂપી દ્રવ્યનું ગ્રહણ કરવું તે અવધિદર્શન કહેવાય છે. પ્રશ્ન ૨૪૦. કેવલદર્શન કેને કહેવાય? ઉત્તર : સંપૂર્ણ દ્રવ્ય વિષય સામાન્યાંશનું ગ્રહણ વિષયક લેવલદર્શન કહેવાય છે. પ્રશ્ન ૨૪૧. અનાકાર ઉપયોગ કેને કહેવાય? ઉત્તર : જે ભણી જાતિ ગુણ ક્રિયાત્મક વિશેષણ રહિત વસ્તુ આકાર રહિત કાંઈક જણાય તે અનાકાર ઉપગ કહેવાય છે. કિણહા નીલા કાઉ, તેઉ પહાય સુક્ક ભદ્વિઅરા !. વેઅગ ખઈ ગુવસમ મિછ, મીસ સાસણ સન્નિયારે ૧૬ અથ :-કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા, તે લેશ્યા, પ લેશ્યા, શુલ લેશ્યા, ભવ્ય, અભવ્ય, પશમ સમતિ, ક્ષાયિક સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ સમકિત, મિશ્ર સમક્તિ, સાસ્વાદન સમકિત, સંજ્ઞી તથા અસંજ્ઞી માર્ગણાઓ જાણવી. ૧૬ . પ્રશ્ન ૨૪ર, લેણ્યા માણાના કેટલા ભેદ છે? ઉત્તર : વેશ્યા માર્ગણાઓનાં છ ભેદ છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજે, (૫) પધ, (૬) શુકલ. પ્રશ્ન ૨૪૩. લેશ્યા કેને કહેવાય ? ઉત્તર : ઔદયિક પર્યાયે કરી કૃષ્ણાદિક દ્રવ્ય સંબંધે જીવને કર્મ રસ પરિણમન હેતુ અશુદ્ધ કે શુદ્ધ ભાવ તે વેશ્યા કહેવાય છે. પ્રશ્ન ૨૪૪, ભવ્ય છે તેને કહેવાય? Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૫૯ ઉત્તર : મુક્તિ ગમનની ગ્રતાવાળા જે જે હોય તે ભવ્ય જ કહેવાય છે. પ્રશ્ન ૨૪૫. અભવ્ય જીવ કેને કહેવાય? ઉત્તર : જે જીવેમાં મુક્તિ ગમનની ગ્યતા ન હોય તે અભવ્ય જ કહેવાય છે. પ્રશ્ન ર૪૬. સમ્યક્ત્વ માર્ગણાનાં કેટલા ભેદ છે? ક્યા કયા? ઉત્તર : સમ્યકત્વ માણાના છ ભેદ હોય છે. (૧) પશમ, (૨) ક્ષાયિક, (૩) ઉપશમ, (૪) મિથ્યાત્વ, (૫) મિશ્ર, (૬) સાસ્વાદન. પ્રશ્ન ૨૪૭. પશમ સમ્યકૃત્વ કેને કહેવાય? ઉત્તર : સમ્યકત્વ મેહનીયનાં પ્રદેશ તથા રસનું જે વેદન કરવું તેનું નામ ક્ષેપશમ સમ્યકત્વ કહેવાય. એટલે કે મિથ્યાત્વ મેહનીયને રસ ઉદયમાં આવે તેને ભેળવીને ક્ષય કરે અને ઉદયમાં નથી આવ્યું એ જે અનુદય રૂપ રસ જે ઉપશખે છે, એવી સ્થિતિમાં જે આત્માની તત્વરૂચિ રહેલી હોય તે ક્ષયપશમ સમ્યકત્વ કહેવાય છે. કહ્યું છે કે, મિચ્છત્ત જમુઈન તે ખણું અણુદિય ચ ઉવસંત મીસાભાવ પરિણયે વેઈજજત્ત ખવાસમ ૧ પ્રશ્ન ૨૪૮, ક્ષાયિક સમ્યકૃત્વ કેને કહેવાય? ઉત્તર : અનંતાનુબંધી આદિ સાતેય પ્રકૃતિઓને ઉદય તથા સત્તામાંથી સંપૂર્ણ ક્ષય કરી જે શુદ્ધ શ્રદ્ધા રૂપ ગુણ પેદા થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ કહેવાય છે. પ્રશ્ન ૨૪૯, ક્ષાયિક સમ્યકત્વ કયા જ પામે? ઉત્તર : ક્ષાયિક સમ્યકત્વ મનુષ્ય પામે છે, કે જેઓ પહેલાં સંઘયણુવાળા હેય, જિનનાં કાળમાં વિદ્યમાન હોય અને આઠ વર્ષની ઉપરની ઉંમરવાળે હેાય તે પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૨૫૦. ક્ષાયિક સમક્તિ પ્રસ્થાપક (શરૂઆત) અને નિષ્ઠાપક (પૂર્ણતા) કયાં કયાં થઈ શકે છે? ઉત્તર : જે એ સમ્યકત્વ પામતાં પહેલા આયુષ્યને બંધ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ કરેલ હોય અથવા જિનનામ કર્મની નિકાચના કરેલ હોય એવા ક્ષેપશમ સમકિતી છે શાયિક સમકિત પામવાની શરૂઆત મનુષ્યપણુમાં કરે અને અનંતા-૪ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય, સંપૂર્ણ ખપાવ્યા પછી સમ્યકત્વ મેહનીયના પુદ્ગલેને ઘણુંખરાં ખપાવ્યા પછી આયુષ્ય પૂર્ણ થયે ચારે ગતિમાંથી કેઈપણ ગતિમાં જઈ બાકીનાં સમ્યકત્વ મેહનીય કર્મના પુદ્ગલેને ખપાવે ત્યાં ક્ષાયિક સમક્તિનાં નિષ્ઠાપક (પૂર્ગતા) થાય છે પ્રશ્ન ૨૫. ઉપશમ સમકિત કેને કહેવાય? ઉત્તર : અનંતાનુબંધી આદિ સાતેય પ્રકૃતિએને પ્રદેશથી તથા રસથી સંપૂર્ણ ઉપશમાવવાથી જે શુદ્ધ શ્રદ્ધારૂપ ગુણ પ્રગટ થાય તે ઉપશમ સમકિત કહેવાય. પ્રશ્ન રપર, સંજ્ઞી માગણનાં કેટલા ભેદ છે? ક્યા ક્યા? ઉત્તર : સંજ્ઞી માર્ગણાનાં બે ભેદે છે. (૧) સંસી છે, (૨) અસંજ્ઞી જી. પ્રશ્ન ૨૫૩. સંજ્ઞી તથા અસંજ્ઞી છે તેને કહેવાય ? ઉત્તર : દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જે જે હોય તેઓને સંજ્ઞા જ કહેવાય છે. તથા એ સંજ્ઞા જે જીવેને ન હોય તે અસંજ્ઞી કહેવાય. આહારેયર ભેયા, સુર નિરય વિભગ મઈસુ એહિ દુર્ગ સમ્મત્ત તિને પહા સુક્કા સન્નીસુ સન્નિ દુગં ૧૭ n અર્થ:–આહારી તથા અણહારી એ ચૌદમી માર્ગણ દેવગતિ, નરકગતિ, વિર્ભાગજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, પશમ સમક્તિ, ક્ષાયિક સમકિત, ઉપશમ સમકિત, પદ્મ લેશ્યા, શુલ લેગ્યા અને સંશી. આ તેર માર્ગણાને વિષે બે જીવભેદ (૧) સંજ્ઞી પર્યાપ્ત અને (૨) સંજ્ઞી અપર્યાપ્ત હોય છે. ! ૧૭ પ્રશ્ન ૨૫૪. આહારી માર્ગણાના કેટલા ભેદ છે? ક્યા ક્યા? ઉત્તર : આહારી માગણાનાં બે ભેદે છે. (૧) આહારી. (૨) અાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૨૫૫. આહાર કેટલા પ્રકારે હેય? કયા ક્યા? ઉત્તર : આહાર ત્રણ પ્રકારે હોય છે. (૧) એ જાહાર, (૨) લેમાહાર, (૩) પ્રક્ષેપાહાર. પ્રશ્ન ર૫૬. જા આહાર કોને કહેવાય? જેને કયારે હૈય? ઉત્તર : કાર્મણ શરીરથી આહારનાં પુદ્ગલે લઈ ખેલ રસ રૂપે પરિણમન કરે (અને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી) તે એજા આહાર કહેવાય. એજા આહાર જેને અપર્યાપ્તાવસ્થામાં હોય છે. પ્રશ્ન ૨૫૭. માહાર કેને કહેવાય? જીને ક્યારે હેાય? ઉત્તર : શરીર પર્યાતિ પૂર્ણ થયા પછી અથવા પર્યાપ્ત બન્યા પછી શરીરના લેમથી જે પુદ્ગલેને આહાર થાય છે તે લેમાહાર કહેવાય છે. તે આહાર છને પર્યાપ્ત થયા પછી હોય છે. પ્રશ્ન ૨૫૮. પ્રક્ષેપાહાર કોને કહેવાય? જેને ક્યારે હોય? ઉત્તર : આહારનાં પુદ્ગલેને લઈ શરીરમાં પ્રક્ષેપ (નાંખીએ) કરીએ છીએ તે પ્રક્ષેપાહાર કહેવાય છે. એ પ્રક્ષેપાહાર પણ પર્યાપ્તાવસ્થામાં હોય છે. પ્રશ્ન ૨૫૮/૧. લેમાહાર તથા પ્રક્ષેપાહારમાં તફાવત શું હોય છે? ઉત્તર : લેમાહાર મુખ સિવાય આખાય શરીરથી જે પુગલેને આહાર થાય છે તે કહેવાય છે. જ્યારે પ્રક્ષેપાહાર મુખથી લેવાતા આહારનાં પુદ્ગલેને કહેવાય છે. પ્રશ્ન ૨૫૯. આડારી (આહારક) કેને કહેવાય? ઉત્તર : જાઆહાર, માહાર તથા પ્રક્ષેપાહારથી ક્ષુધા (ભૂખ) વગેરેને શમાવવા માટે (શરીરાદિકથી) પુદ્ગલને આહાર કરે તે આહારી (આહારક) કહેવાય છે. પ્રશ્ન ર૬. અણુહારી કોને કહેવાય ? તે ક્યા છે હેય? ઉત્તર : આહારી છથી ભિન્ન તે અણહારી કહેવાય. તે કાણુ કાગવાળા વિગ્રહ ગતિમાં વિદ્યમાન છે હોય, તેરમાં ગુણસ્થાનકે કેવલી સમુદ્રઘાત વખતે ૩-૪-૫ સમયમાં વિદ્યમાન Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મથ કેવલી ભગવંતે તથા અગી કેવલી ભગવંતે પણ અનાહારી કહેવાય છે. સિદ્ધનાં જીવેને પણ અનાહારી કહેવાય છે. – આ રીતે બાસઠ માર્ગણાઓનાં નામે સંપૂર્ણ બાસઠ માગણાઓને વિષે ચૌદ છવ સ્થાનક - દ્વારનું વર્ણન પ્રશ્ન ર૬૧, સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત આ બે જીવભેદે કેટલી માર્ગણાઓમાં હોય? કઈ કઈ? ઉત્તર : સંશી પર્યાપ્ત તથા સંજ્ઞી અપર્યાપ્ત એ બે ભેદે ૧૩ માર્ગણાઓમાં હોય છે. (૧) દેવગતિ, (૨) નરકગતિ, (૩) વિર્ભાગજ્ઞાન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) અવધિદર્શન, (૮) ક્ષપશમ સમકિત, (૯) ક્ષાયિક સમકિત, (૧૦) ઉપશમ સમકિત, (૧૧) પદ્મ લેશ્યા, (૧૨) ગુફલ લેશ્યા અને (૧૩) સંસી માર્ગણ. પ્રશ્ન ર૬૨. દેવગતિ-નરકગતિ માર્ગણામાં સંસી અપર્યાપ્ત છે, તે કયા અપર્યાપ્તા ગણવા? ઉત્તર : દેવગતિ-નરકગતિ માર્ગણામાં સંસી અપર્યાપ્તા કહ્યા છે તે કરણ અપર્યાપ્તા જીવો લેવા. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત છે ત્યાં ઉત્પન્ન થતાં નથી. પ્રશ્ન ર૬૩. વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ક્યા અપર્યાપ્ત છ લેવા? શા કારણથી ? ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં પણ કરણ અપર્યાપ્ત છે લેવા કારણ કે મનુષ્ય અને તિર્યો દેવ અને નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિ સમયથી વિલંગ જ્ઞાન હોય છે. ત્યાં લબ્ધિ અપર્યાપ્ત છ હોતા નથી તથા કેઈક દેવતા તથા નારકીનાં છ વિસંગજ્ઞાન લઈને મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને પણ લબ્ધિ અપર્યાપ્તપણું હેતું નથી. તે કારણથી કરણ અપર્યાપ્તા જી ગ્રહણ કરે છે પ્રશ્ન ૨૬૪ વિર્ભાગજ્ઞાન માર્ગણામાં કઈ મતાંતર છે? અને મતાંતરે કેટલા જીવભેદ હૈય? શા કારણથી? Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં મતાંતર છે. પંચ સંગ્રહકારના મતે એક સંશી પર્યાપ્ત છવભેદ હોય છે. તેમાં અપર્યાપ્ત છે ન લીધા તેનું કારણ એ જણાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્ય મરીને દેવતા તથા નારકીમાં ઉત્પન્ન થઈ શકે છે તે જેને અપર્યાપ્ત વસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી એ હેતુથી અપર્યાપ્તા જીવે ન લીધા હોય એમ જણાય છે. પ્રશ્ન ર૬પ. મતિજ્ઞાનાદિ માર્ગણામાં અપર્યાપ્તા જીવો શા કારણથી ઘટે? અને ક્યા અપર્યાપ્તા લેવાં? ઉત્તર : જ્યારે જ સમ્યકત્વ સહિત સંજ્ઞીપણામાં ઉત્પન્ન થતા હોય ત્યારે અપર્યાપ્ત હોઈ શકે છે અને તેઓને મતિજ્ઞાનાદિ હોય છે. તે જીવે કરણ અપર્યાપ્તા લેવા, લબ્ધિ અપર્યાપ્તા નહિ કારણ કે તેઓને અજ્ઞાન હોય છે. પ્રશ્ન ર૬૬. સંજ્ઞી માર્ગણામાં ક્યાં અપર્યાપ્તા લેવા ? ઉત્તર : સંજ્ઞી માર્ગને વિષે લબ્ધિ અપર્યાપ્તા તથા કરણ અપર્યાપ્તા જ એમ બન્ને પ્રકારના અપર્યાપ્ત છે ગ્રહણ કરી શકાય છે. પ્રશ્ન ર૬૭. ક્ષાયિક-ક્ષપશમિક સમક્તિમાં અપર્યાપ્ત જીવ શી રીતે ઘટે? ઉત્તર : કોઈ પૂર્વબદ્ધ આયુષ્યવાળે મનુષ્ય ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય ત્યારે પહેલાં અપર્યાપ્ત અવસ્થા હોઈ શકે છે. તથા ક્ષપશમ સમકિતી છે દેવાદિમાં ઉત્પન્ન થાય અને દેવાદિમાંથી સમકિત સહિત મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થા હોય છે. તીર્થકર આદિ આત્માઓનાં દાખલા પ્રસિદ્ધ છે. પ્રશ્ન ર૬૮, ઔપશમિક સમકિતમાં અપર્યાપ્ત જ શી રીતે ઘટે? કારણકે અપર્યાપ્તાવસ્થામાં નવું સમકિત પ્રાપ્ત થતું નથી. વિશુદ્ધિને અભાવ હોય છે માટે પરભવનું ઉપશમ સમકિત સાથે લઈને જાય એમ કહે છે તે પણ યુક્તિ બરાબર નથી કારણ કે મિથ્યાષ્ટિ છે Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચતુત્ર કર્મગ્રંથ જ્યારે સૌ પ્રથમ ઉપશમ સમક્તિ પામે છે તે સમતિના કાળમાં મરતે નથી, એમ આગમમાં કહેલું છે. ઉપશમશ્રેણીમાં મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય એમ જે માને છે તે પણ બરાબર નથી કારણ કે ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ સમ્યકૃત્વ મેહનીયનાં પુદ્ગલનાં ઉદયથી પશમ સમકિત હોય છે માટે ઉપશમ સમકિત ઘટતું નથી કારણ કે શતક ચૂર્ણમાં મહાપુરૂષ ક્ષેપશમ સમતિ માનેલ છે તે સનિ અપર્યાપ્ત જીવ ભેદ શી રીતે ઘટે? ઉત્તર : અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમકિત હોઈ શકે છે. સપ્તતિ ચૂર્ણ આદિમાં પણ કહેલું છે તે આ પ્રમાણે સપ્તતિ ચૂર્ણમાં ગુણસ્થાનકને વિષે નામ કર્મનાં બંધદય આદિ માર્ગણાના અવસરમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ને ઉદયસ્થાન અધિકારમાં ૨૫ પ્રકૃતિને, ૨૭ પ્રકૃતિને ઉદય દેવતા તથા નારકને આશ્રયીને કહેલ છે. તેમાં નારકીઓ ક્ષાયિક અને પશમ સમકિત હોય છે. અને દેવતાઓને વિષે ત્રણે ય સમકિત હેય છે એમ જણાવેલ છે. કહ્યું છે કે “પણવીસ સત્તાવીસોદયા દેવ નેરીએ પહુચ નેઈ ! ખયગ વેગ સમ્મદિદઠી દેવ તિહિ સમ્મદિદવિ ” m એ ૨૫ પ્રકૃતિને ઉદય શરીર પર્યાપ્તિથી અપર્યાપ્તા જેને હોય છે અને શરીર પર્યાપ્તાથી પર્યાપ્તાને ૨૭ પ્રકૃતિને ઉદય હોય છે. તે કારણથી અપર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમકિત કહેલ છે તથા પંચસંગ્રહમાં પણ માર્ગણાસ્થાનેને વિષ છવસ્થાનકની વિચારણામાં ઉપશમ સમકિતમાં બે સન્ની જીવલે કહેલા છે તે કારણથી અત્રે કહેલા છે. તત્વ તે કેવલી ભગવંતે તથા બહુશ્રુતે જાણે છે તમસન્નિ અપ જજુએ નર સબાયર અપજ તેઉએ ! થાવર ગિદિ પઢમાં ચ9 બાર આસક્તિ દુ દુ વિગલે ૧૮ : અર્થ:–તે બે તથા અસન્નિ લબ્ધિ અપર્યાપ્તા સહિત ત્રણ ભેજે મનુષ્યગતિને વિષે દાય, તે બે બાદર અપર્યાપ્તા સહિત તેજો લેશ્યામાં હોય, અને પાંચ સ્થાવરકાય તથા એકેન્દ્રિયમ પહેલા ચાર Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૬૫ જીવ ભેદે હાય, અસની માણામાં પહેલા ખાર ભેદો હાય, વિકલેન્દ્રિય માંહે પે!તપેાતાના બબ્બે જીવ ભેદ્દે હાય છે. ॥ ૧૮ ॥ પ્રશ્ન ર૬૯. મનુષ્યગતિમાં કેટલા જીવ ભેદ્ય હોય ? કયા કયા ? ઉત્તર : મનુષ્યગતિ માણામાં ત્રણ જીવ લે! હાય છે. (૧) અસની અપર્યાપ્તા, (૨) સંજ્ઞી અપ`પ્તા અને (૩) સ'ની પર્યાપ્તા જીવ. પ્રશ્ન ૨૭૦. મનુષ્યગતિમાં અપર્યાપ્તા જીવા કયા સમજવા ? ઉત્તર મનુષ્યગતિમાં અસ'ની અપર્યાપ્તા લબ્ધિ. અપોપ્તા જ હાય છે. સ'ની અપર્યાપ્તામાં બન્ને પ્રકારનાં અપોપ્તા જીવા લેવાય છે. પ્રશ્ન ૨૭૧. અસ'ની મનુષ્યેા કયાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર અસંજ્ઞી મનુષ્યે! પીસ્તાલીશ લાખ ચેાજન પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રને વિષે ગર્ભૂજ મનુષ્યેા હેાય છે તેનાં શરીરનાં દ્વારામાંથી જે જે અશુચિ પદાર્થો બહાર નીકળે છે તે સઘળાંય અશુચિ પદાર્થોને વિષે અસ'ની મનુષ્યા ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન ૨૬૨. તેજો લેશ્યામાં કેટલા જીવભેદી ઘટે? કયા કયા ? ઉત્તર : તેજો લેશ્યા મા ામાં ત્રણ જીવને હાય છે. (૧) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, (૨) સન્ની અપર્યાપ્તા, (૭) સ ́ની પ.પ્તા. પ્રશ્ન ૨૭૬. ખાદર એકેન્દ્રિયમાં તેજો લેા કઈ રીતે ઘટે ? ઉત્તર : ભવનપતિ, વ્યંતર, નૈતિષ તથા વૈમાનિકના પહેલા તથા બીજા દેવલાકનાં દેવતાઓ તેજો લેશ્યાવાળા મરીને પૃથ્વીકાય, અકાય કે પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતાં હાય ત્યારે થોડાક કાળ એ જીવાને (ખાદર એકે.) તેજો લેશ્યા હાય છે. પ્રશ્ન ૨૭૪. તેજો લેામાં અપર્યાપ્ત જીવા કયા પ્રકારનાં ગણવાં ? ઉત્તર : તેો લેશ્યામાં કરણુ અપર્યાપ્તા જીવા જાણવા. પ્રશ્ન ૨૭૫. પાંચ સ્થાવર તથા એકેન્દ્રિય મા ામાં કેટલા જીવા હાય ? કયા કયા ? ઉત્તર : પૃથ્વી—અપ–તેઉ—વાઉ—વનસ્પતિ એ પાંચ સ્થાવર કાચાને Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ વિષે તથા એકેન્દ્રિય એમ છ માર્ગને વિષે પહેલા ચાર જીવભેદ હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ પર્યાપ્ત, (૩) બાદર અપર્યાપ્ત, (૪) બાદર પર્યાપ્ત. પ્રશ્ન ર૭૬, અસંસી માર્ગણામાં કેટલા જીવ ભેદ હોય? ક્યા કયા ? ઉત્તર : અસંસી માર્ગણામાં પહેલા બાર જીવ ભેદ હેય. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત—અપર્યાપ્ત, બાદર એકેન્દ્રિય પર્યાપ્ત– અપર્યાપ્ત, બેઈન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, તેઈન્દ્રિય પર્યાપ્ત—અપર્યાપ્ત, ચઉરીન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત. પ્રશ્ન ૨૭૭. આ બાર ને અસંસી શાથી કહેવાય? ઉત્તર: આ બાર ને દ્રવ્યમાન હોતું નથી પણ ભાવમન હોય છે તે કારણથી અસંશી કહેવાય છે. અર્થાત્ દીર્ઘકાલિકી સંજ્ઞા હેતી નથી માટે અસંશી કહેવાય છે. પ્રશ્ન ૨૭૮. બેઈન્દ્રિય માર્ગમાં કેટલા જીવભેદ હોય? કયા કયા? ઉત્તર : બેઈન્દ્રિય માર્ગણામાં બે જીવભેદ હોય છે. બેઈન્દ્રિય પર્યાપ્ત તથા અપર્યાપ્ત. પ્રશ્ન ૨૭૯, તેઈન્દ્રિય માર્ગણામાં કેટલા જીવભેદ હૈય? ક્યા કયા? ઉત્તર : તેઈન્દ્રિય માર્ગણામાં બે જીવભેદ હોય છે. તેઈન્દ્રિય અપર્યાપ્ત-પર્યાપ્ત. પ્રશ્ન ૨૮૦. ચઉરીન્દ્રિય માર્ગણામાં કેટલા જીવભેદ હોય? કયા કયા ? ઉત્તર : ચઉરીન્દ્રિય માર્ગમાં બે જીવભેદ હોય છે. ચઉરીન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત. પ્રશ્ન ૨૮૧, કઈ કઈ લેસ્થામાં જ ઉત્પન્ન થાય ? ઉત્તર : જે લેગ્યામાં છ મરણ પામે છે તે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૮૨/૧, જીવને મરતી વખતે કઈ લેયાએ હેય? Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ઉત્તર જે લેશ્યામાં જીવે આયુષ્યના મંધ કરેલ હોય તે લેફ્યા મરતી વખતે જીવાને આવે છે. ૬૭ પ્રશ્ન ૨૮૨/૨. જીવાને મરણ વખતની લેછ્યા કેટલા કાળ સુધી રહી શકે છે ? અર્થાત્ મરણ વખતની લેાના કાળ શાસ્ત્રમાં કેટલા કહેલા છે ? ઉત્તર મરણુ વખતની લેશ્યા જીવાને મરણ વખતનાં અંતર્મુહૂત સુધી તથા જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂત સુધી તે જ લેશ્યા રહેતી હાવાથી એ અંતર્મુહૂતના કાળ શાસ્ત્રામાં કહેલા છે. (એ તને પણ અંતર્મુહૂત કહેવાય છે.) દસ ચિરસ તસે અજયા હારગ તિરિ તણુ કસાય દુઅનાણે । પઢમ તિલેસા વિઅર અચક્ષુ નપુ મિચ્છિ સન્થેવિ ।। ૧૯ । અર્થ :—ત્રસકાય માણામાં છેલ્લા દશ જીવભેદ હેાય. અવિરતિ, આહારી, તિય 'ચગતિ, કાયયેાગ, ચાર કષાય, એ અજ્ઞાન, પહેલી ત્રણુ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષુ દન, નપુČસક વેદ અને મિથ્યાત્વ એટલી માણાઓમાં અધાય જીવભેદો હાય છે. ॥ ૧૯ ॥ પ્રશ્ન ૨૮૩. ત્રસકાય મા ામાં કેટલા જીવભેદે હાય ? ઉત્તર : ત્રસકાય માગણુામાં છેલ્લા દશ જીવભેદો હોય છે. એઇન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત, વૈઇન્દ્રિય અય્યત તથા પર્યાપ્ત, ચઉરીન્દ્રિય અર્યાપ્ત તથા પર્યાપ્ત, અસંજ્ઞી પચેન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત, સંગી પ'ચેન્દ્રિય અપર્યાપ્ત તથા પર્યાપ્ત. પ્રશ્ન ૨૮૪. બધાય જીવભેદે કેટલી માણામાં હાય ? ઉત્તર : બધાય જીવભેદે ઘટે એવી માણાએ ૧૮ હેાય છે તે આ પ્રમાણે, (૧) અવિરતિ, (૨) આહારી, (ક) તિય ચગતિ, (૪) કાયયેાગ, (૫) ક્રોધ કષાય, (૬) માન કષાય, (૭) માયા કષાય, (૮) લેાભ કષાય, (૯) મતિ અજ્ઞાન, (૧૦) શ્રુત અજ્ઞાન, (૧૧) કૃષ્ણે લેશ્યા, (૧૨) નીલ લેશ્યા, (૧૩) કાપાત લેશ્યા, (૧૪) ભવ્ય, (૧૫) અભય, (૧૬) અચક્ષુ દન, (૧૭) નપુસક વેદ અને (૧૮) મિથ્યાત્વ. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૨૮૫. અચક્ષુ દર્શન માર્ગણમાં સઘળાં જીવે શી રીતે ઘટે? કારણ કે ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ કર્યા વિના દ્રવ્યેન્દ્રિય વિના અચક્ષુ દર્શન શી રીતે ઘટે? ઉત્તર : અહીંયા અપર્યાપ્તાવસ્થામાં અચક્ષુ દર્શન કહે છે તે એ કારણથી કે આંખ વિના બીજી ઈન્દ્રિય તથા ઈન્દ્રિયનાં અભાવમાં જે ઈન્દ્રિયોને વિષય કરનારે સામાન્ય બંધ કરવાની શક્તિ હોય છે તે અહીંયા અચક્ષુ દર્શન રૂપ જાણવું. જેમ સિદ્ધાંતમાં પણ વિગ્રહગતિમાં રહેલા છેને તથા કાર્મણ કાયયોગમાં વિદ્યમાન જીવેને પણ અનાકાર ઉપગ કહે છે. પજસન્નિ કેવલદુગે સંજમ મણનાણુ દસ મણ મીસે પણ ચરિમ પજ વયણે તિય જીવ પક્લિયર ચકખુમિ | ૨૦ અર્થ: કેવલજ્ઞાન, કેવલદર્શન, પાંચ સંયમ, મન:પર્યવસાન, દેશવિરતિ, મનન, મિશ્ર સમકિત, આ ૧૧ માગણામાં એક પર્યાપ્ત સંસી છવભેદ હેય, વચનામાં છેલ્લા પાંચ પર્યાપ્તા જ હોય, ચક્ષુદર્શનમાં છેલ્લા ત્રણ અથવા છેલ્લા છ જવભેદે હેય છે. મે ૨૦ પ્રશ્ન ૨૮૬. એક પર્યાપ્તા સંજ્ઞી જીવભેદ હોય એવી માગણીઓ કેટલી હેય? કઈ કઈ? ઉત્તર : એક પર્યાપ્ત સંસી છવભેદ હેય એવી માગણીઓ અગ્યાર હોય છે તે આ પ્રમાણે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) સામાયિક ચારિત્ર, (૪) છેદે પસ્થાપનીય ચારિત્ર, (૫) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૬) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૭) યથાખ્યાત ચાસ્ત્રિ, (૮) મન:પર્યવજ્ઞાન, (૯) દેશવિરતિ ચારિત્ર, (૧૦) મનગ તથા (૧૧) મિશ્ર સમકિત. પ્રશ્ન ૨૮૭. વચનગ માર્ગણામાં કેટલા જીવભેદ હેાય? કયા ક્યા ? ઉત્તર : વચનગ માર્ગણામાં છેલ્લા પાંચ પર્યાપ્ત છવભેદ હિય છે. (૧) બેઈન્દ્રિય પર્યાપ્ત, (૨) તેઈન્દ્રિય પર્યાપ્ત, (૩) ચઉન્દ્રિય પર્યાપ્ત, (૪) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, (૫) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૨૮૮. ચક્ષુદર્શન માર્ગમાં કેટલા જીવભેદ હેય? ક્યા કયા? ઉત્તર : ચક્ષુદર્શન માર્ગણામાં ત્રણ અથવા છ છવભેદ હેય છે તે આ પ્રમાણે. (૧) ચઉરીન્દ્રિય પર્યાપ્ત, (૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત, (૩) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અથવા આ ત્રણેનાં અપર્યાપ્તા સાથે જીવભેદ જાણવા. પ્રશ્ન ૨૮૯ અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુદન ક્યા આચાર્યો માને છે? ઉત્તર : અપર્યાપ્તાવસ્થામાં ચક્ષુદર્શન પંચસંગ્રહકારવાળા આચાર્યો માને છે. તે કરણ અપર્યાપ્તા જી લેવા. જ્યારે એ જીવે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારથી ચક્ષુદર્શન કરણ અપર્યાપ્તા જેમાં માનેલું છે. કહ્યું છે કે – પંચસંગ્રહ મૂલ ટીકાયામ કરણ પર્યાપ્તષ ચતુરિન્દ્રિયાદિષ ઈન્દ્રિય પર્યાપ્ત સત્યાં ચક્ષુદર્શનં ભવતીતિ | થી નર પર્ણાિદિ ચરમા ચઉ અણહારે દુસન્નિ છે અષજજા ! તે સુહુમ અપજ વિણ સાસણ ઇત્તો ગુણે પુછું ર૧ | અર્થ : સ્ત્રીવેદ, પુરૂષદ અને પંચેન્દ્રિય માણાએ છેલ્લા ચાર છવભેદ, અનાહારીને વિષે છ અપર્યાપ્તા અને છેલ્લા બે જીવભેદ, એ આઠમાંથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિના સાસ્વાદન માર્ગણએ સાત જીવભેદ હોય છે. હવે આગળ માર્ગણદ્વારને વિષે ગુણસ્થાનકે કહીશું. + ૨૧ પ્રશ્ન ર૯૦. પુરૂષ–સ્ત્રીવેદ તથા પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં કેટલા જીવભેદે હેાય? ક્યા કયા? ઉત્તર : પુરૂષદ-સ્ત્રીવેદ તથા પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં છેલ્લા ચાર છવભેદો હોય છે. (૧) અસંસી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, (૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં કમ ગ્રંથ પ્રશ્ન ૨૯૧. અસની જીવાને સિદ્ધાંતમાં નપુંસક વેદના ઉદયવાળા કહ્યા છે? તા આ વેદ શી રીતે ઘટે? ७० ઉત્તર : સિદ્ધાંતમાં અસંજ્ઞી જીવાને નપુંસકવેદી કહ્યા છે તે ખરાખર છે તો પણ અહીંયા જે પુરૂષવેદી-સ્ત્રીવેદી કહ્યા છે તે લિંગાકારને આશ્રયીને જાણવાં. ભાવથી તે તે પણ નિયમા નપુંસક વેદી જ હાય છે. પ'ચસ‘ગ્રહની મૂલટીકામાં કહ્યું છે કે— અસ'ની પ'ચેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત નપુંસક ઢાવા છતાં પણ લગાકારે વેદ અને પુરૂષવેઢવાળા પણ કહ્યા છે. પ્રશ્ન ૯૨. અહીંયા લિંગાકારવાળા અપપ્તા જીવા એ અપર્યાપ્તામાંથી ક્યા પ્રકારના જાણવા ? ઉત્તર : અત્રે સન્ની તથા અસન્ની અપોપ્તા જીવાને વિષે સ્ત્રી-પુરૂષવેદ કહ્યા છે તે કરણુ અપર્યાપ્તા છા લેવા, કારણ કે લબ્ધિ અપર્યાપ્તા જીવા તે નિયમા નપુંસકવેદ વાળા જ હાય છે. પ્રશ્ન ૧૯૩ અનાહારી મા ણામાં કેટલા જીવભેદો હાય ? કયા કયા? ઉત્તર : અનાહારી માણાને વિષે આઠ જીભેદ હાય છે. (૧) સૂક્ષ્મ અપર્ચોપ્તા એકેન્દ્રિય, (૨) ખાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, (૩) એઇન્દ્રિય અોપ્તા, (૪) તેન્દ્રિય અપર્યાપ્તા, (૫) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, (૬) અસ'ની પ'ચેન્દ્રિય અપર્યાપ્તા, (૭) સ’શી પચેન્દ્રિય અપર્યાપ્તા તથા (૮) સ'ની પ'ચેન્દ્રિય પર્યાપ્તા, પ્રશ્ન ૨૯૪. અપર્યાપ્તાવસ્થામાં અનાહારક ક્યાં હૈાય ? ઉત્તર : વિગ્રહગતિમાં જ્યારે જીવા રહેલા હોય તેમાં એક વિગ્રહમાં આહારી હાય, એ વિગ્રહમાં વચલા એક સમય, ત્રણ વિગ્રહમાં એ સમય, અને ચાર વિગ્રહમાં ત્રણ સમય જીવે અનાહારી હાય છે. પ્રશ્ન ર૯પ. સ'ની પર્યાપ્તામાં અનાહારી કયારે હાય? ઉત્તર : સન્ની પ‘ચેન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે જ્યારે કેવલજ્ઞાન પામે અને તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદ્દાત કરતાં હોય ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કયા ? પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૧ ક–૪-૫ એ ત્રણ સમયે અનાહારી જ હોય છે. અને ચૌદમાં ગુણ સ્થાનકે રહેલા છે પણ અનાહારી હોય છે. તે કારણથી એ જીવભેદ ગણવેલ છે. પ્રશ્ન ૨૬. સાસ્વાદન માર્ગમાં કેટલા છવભેદ હોય? ક્યા ઉત્તર : સાસ્વાદન માર્ગણામાં સાત છવભેદ હોય છે. (૧) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, (૨) બેઈન્દ્રિય અપર્યાપ્તા, (૩) તેઈન્દ્રિય અપર્યાપ્તા, (૪) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા, (૫) અસંજ્ઞા પંચેન્દ્રિય અપર્યાપ્તા, (૬) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા તથા (૬) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. પ્રશ્ન ૨૯૭. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવભેદ સાસ્વાદન માર્ગણમાં કેમ ન હોય? ઉત્તર : સાસ્વાદન સમકિત કાંઈક શુભ પરિણામવાળું હોવાથી જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં મહાકલિષ્ટ પરિણામના ઉદયથી ઉત્પત્તિ હોવાથી એ જીવભેદમાં સાસ્વાદન સમક્તિ ઘટતું નથી. પ્રશ્ન ૨૯૮. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તામાં સાસ્વાદન સમકિત શી રીતે ઘટે? ઉત્તર : ભવનપતિ-વ્યંતર-તિષ તથા વૈમાનિકનાં પહેલા બીજા દેવલોકનાં દેવતાઓ સમકિત વમી સાસ્વાદન ગુણસ્થાનક લઈને બાદર એકેન્દ્રિય પૃથવી-અપ-પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તે કારણથી સાસ્વાદન સમકિત ઘટે છે. પ્રશ્ન રદ. કોઈ પણ એક જીવભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ એક છવભેદ ઘટે એવી માગણીઓ ૧૧ હોય છે. (૧) મગ, (૨) મન:પર્યવજ્ઞાન, (૩) કેવલજ્ઞાન, (૪) સામાયિક ચારિત્ર, (૫) દેપસ્થાપનીય ચારિત્ર, (૬) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૭) સૂક્ષ્મ સંપરા ચારિત્ર, (૮) યથાખ્યાત ચારિત્ર, (૯) દેશવિરતિ ચારિત્ર, (૧૦) કેવલદર્શન અને (૧૧) મિશ્ર સમકિત માર્ગોણુ. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩૦૦. કઈ પણ બે જીવભેદે ઘટે એવી માર્ગીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ બે જીવભેદે ઘટી શકે એવી ૧૬ માર્ગણુઓ હોય છે. (૧) નરકગતિ, (૨) દેવગતિ, (૩) બેઈન્દ્રિય જાતિ, (૪) તેઈન્દ્રિય જાતિ, (૫) ચઉરીન્દ્રિય જાતિ, (૬) મતિજ્ઞાન, (૭) શ્રુતજ્ઞાન, (૮) અવધિજ્ઞાન, (૯) વિર્ભાગજ્ઞાન, (૧૦) અવધિ દર્શન, (૧૧) પદ્ય લેશ્યા, (૧૨) શુલ લેશ્યા, (૧૩) ઉપશમ સમકિત, (૧૪) પશમ સમકિત, (૧૫) ક્ષાયિક સમકિત તથા (૧૬) સન્ની માર્ગણા. પ્રશ્ન ૩૦૧. કઈ પણ ત્રણ જીવભેદે ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી છે? કઈ કઈ ? ઉત્તર : કઈ પણ ત્રણ જીવભેદો ઘટે એવી માર્ગણાઓ ત્રણ હોય છે. (૧) મનુષ્યગતિ, (૨) ચક્ષુ દર્શન, (૩) તે લેશ્યા. પ્રશ્ન ૩૦૨. કઈ પણ ચાર જીવભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર કોઈ પણ ચાર જીવલે ઘટે એવી માર્ગણાઓ નવા હોય છે. (૧) એકેન્દ્રિય જાતિ, (૨) પંચેન્દ્રિય જાતિ, (૩) પૃથ્વીકાય, (૪) અપૂકાય, (૫) તેઉકાય, (૬) વાયુકાય, (૭) વનસ્પતિકાય, (૮) પુરૂષદ, (૯) સ્ત્રીવેદ. - પ્રશ્ન ૩૦૩. કઈ પણ પાંચ છવભેદ ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ પાંચ છવભેદ ઘટે એવી માર્ગણ એક હેય છે. (૧) વચન ચોગ માર્ગણા. પ્રશ્ન ૩૪. કઈ પણ છ છવભેદે ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ ? ઉત્તર : કઈ પણ છ છવભેદ ઘટે એવી માર્ગણ એક હોય છે. (૧) મતાંતરે ચક્ષુદર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૩ પ્રશ્ન ૩૦૫. કોઈ પણ સાત જીવ ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કેઈપણ સાત જીવ ભેદે ઘટે એવી એક માર્ગ હેય છે. (૧) સાસ્વાદન સમક્તિ માર્ગણ. પ્રશ્ન ૩૦૬, કઈ પણ આઠ જીવ ભેદે ઘટી શકે એવી માર્ગણુઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ આઠ જીવ ભેદ હોય એવી માગણ એક હેય છે. (૧) અણુહારી માગણ. પ્રશ્ન ૩૦૭, કઈ પણ નવ જીવ ભેદ ઘટે એવી માર્ગનું કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ નવ જીવ ભેદે ઘટી શકે એવી માગણી એક પણ હોતી નથી. પ્રશ્ન ૩૦૮. કઈ પણ દશ જીવ ભેદ હોય એવી માગણ કેટલી હિય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ દશ જીવ ભેદ હેય એવી માગણ એક હોય છે. (૧) ત્રસકાય માગણ. પ્રશ્ન ૩૦૯. કઈ પણ અગ્યાર જીવ ભેદ હોય એવી માગણ કેટલી ? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ અગ્યાર જીવ ભેદ હોય એવી એક પણ માર્ગણ હોતી નથી. પ્રશ્ન ૩૧૦. કઈ પણ બાર જીવ ભેદ હોય એવી માર્ગણ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર: કઈ પણ બાર જીવ ભેદ હોય એવી માર્ગણ એક હોય છે. (૧) અસંજ્ઞી માર્ગણુ. પ્રશ્ન ૩૧, કઈ પણ તેર જીવ ભેદ હેય એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ તેર જીવ ભેદ હોય એવી એક પણ માર્ગણા હોતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩૧૨. ચૌદ જીવ ભેદ હોય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ચોદે ચૌદ જીવ ભેદ હોય એવી માગણ ૧૮ હેાય છે. (૧) તિર્યંચગતિ (૨) કાયયોગ (૩) નપુંસક વેદ (૪) ક્રોધ કષાય (૫) માન કષાય (૬) માયા કષાય (૭) લેભ કષાય (૮) મતિ અજ્ઞાન (૯) શ્રુત અજ્ઞાન (૧૦) અવિરતિ ચારિત્ર (૧૧) અચક્ષુ દર્શન (૧૨) કૃષ્ણ લેશ્યા (૧૩) નીલ વેશ્યા (૧૪) કાપત લેશ્યા (૧૫) ભવ્ય (૧૬) અભવ્ય (૧૭) મિથ્યાત્વ અને (૧૮) આહારી માર્ગણા. બાસઠ માગણાઓને વિષે બીજા ગુણસ્થાનક દ્વારનું વર્ણન પણ તિરિ ચઉ સુર નિરએ નર સંન્નિ પર્ણિદિ ભવ્ય તસિ સબૈ ! ઈગ વિગલ ભૂગ વણે ૬ ૬ એગં ગઈ તસ અભવ્યે રર ! અથ –તિર્યંચગતિમાં પાંચ, દેવગતિ અને નરકગતિને વિષે ચાર મનુષ્યગતિ, સંજ્ઞી, પંચેન્દ્રિય, ભવ્ય અને ત્રસકાયને વિષે બધાય; એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયને વિષે બ; તેઉકાય, વાયુકાય અને અભિવ્યને વિષે એક ગુણસ્થાનક હેય ૨૨ ll પ્રશ્ન ૩૩. તિર્યંચગતિમાં કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા ? ઉત્તર : તિર્યંચગતિમાં પાંચ ગુણસ્થાનક હેય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (૫) દેશવિરતિ. પ્રશ્ન ૩૧૪, અસંખ્યાતા આયુષ્યવાળા તિયાને વિષે કેટલા ગુણસ્થાનક હેય? ક્યા ક્યા? ઉત્તર : અસંખ્યાતા આયુષ્યવાળા તિયને વિષે ચાર ગુણ સ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર અને (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૫ પ્રશ્ન ૩૧૫. દેવગતિ-નરકગતિમાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા? ઉત્તરઃ દેવગતિ, નરકગતિ માર્ગણાઓમાં ચાર ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ. પ્રશ્ન ૩૧૬, સઘળાંય ગુણસ્થાનક કેટલી માર્ગણામાં હેય? ઉત્તર : (૧) મનુષ્યગતિ (૨) સંજ્ઞી (૩) પંચેન્દ્રિય જાતિ (૪) ભવ્ય અને (૫) ત્રસકાય માર્ગણાઓને વિષે સઘળાંય એટલે ચૌદે ચૌદ ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૩૭. એકેન્દ્રિયદિ માર્ગણાઓને વિષે કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા? ઉતર : એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરીન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય એમ સાત માર્ગણાઓને વિષે બે ગુણસ્થાનક હેય. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. પ્રશ્ન ક૨૮, તેઉકાય આદિ ત્રણ માર્ગણાઓને વિષે કેટલા ગુણસ્થાનક હેય? ક્યા કયા? ઉત્તર : તેઉકાય, વાયુકાય અને અભવ્ય એ ત્રણ માગણીઓને વિષે એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૩૧૯, ગતિ ત્રસ જીવે ક્યા કહેવાય? તે ગતિ ત્રસ શા માટે કહેવાય? ઉત્તર : ગતિ ત્રસ જી બે ગણાય છે. (૧) તેઉકાય (૨) વાયુકાય. જે છ ત્રસ નામ કર્મના ઉદયથી હલનચલનથી ગતિ કરે છે તે ત્રસ છે. તેનાથી રહિત પિતાની લેક પ્રવાહ જન્ય સ્વાભાવિક શકિતથી હલનચલન કરી શકે તે ગતિ ત્રસ જીવે કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચતુર્થ કર્મગ્રંથ વય તિ કસાય નવ દસ લેભે ચઉ અજઈ દુનિ અનાણ તિગે ! બારસ અચકખુ ચકખુસુ પટમા અહખાઈ ચરમ ચ િ ૨૩ અથ :- ત્રણ વેદ–ત્રણ કષાયમાં નવ, લેભમાં દસ, અવિરતિમાં ચાર, અજ્ઞાનત્રિકમાં બે અથવા ત્રણ ચક્ષુ, અચક્ષુદર્શનમાં બાર અને યથાખ્યાતમાં છેલ્લા ચાર ગુણસ્થાનકે હેાય છે. ૨૩ | પ્રશ્ન ૩૨૦. ત્રણ વેદ તથા ત્રણ કષાય માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? ક્યા ક્યા? ઉત્તર : ત્રણ વેદ તથા કેધ, માન અને માયા કષાય માગણએમાં ૧ થી ૯ ગુણસ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (પ) દેશવિરતિ (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ કરણ પ્રશ્ન ૩૨૧. લેભ કષાયમાં કેટલા ગુણસ્થાનક હેાય? ક્યા કયા? ઉત્તર : લેભ કષાય માર્ગણામાં ૧ થી ૧૦ ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિ કરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય. પ્રશ્ન ૩૨૨ અવિરતિ ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા? ઉત્તર : અવિરતિ ચારિત્ર માગણામાં ૧ થી ૪ ગુણસ્થાનક હેય છે. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ સમ્યફદષ્ટિ. પ્રશ્ન ૩ર૩, ત્રણ અજ્ઞાન માર્ગણાને વિષે કેટલા ગુણસ્થાનકે હેય? કયા ક્યા ? ઉત્તર : મતિ મજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન આ ત્રણ અજ્ઞાન માર્ગણાને વિષે બે અથવા ત્રણ ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન અથવા (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૭ પ્રશ્ન ૩ર૪, ચક્ષુ દર્શન–અચક્ષુ દર્શન માર્ગણામાં કેટલા ગુણ સ્થાનકે હેય? ક્યા ક્યા? ઉત્તર : ચક્ષુ દર્શન–અચક્ષુ દર્શન માર્ગમાં ૧ થી ૧૨ ગુણસ્થાનકે હેય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ (૫) (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંત મેહ, (૧૨) ક્ષીણ મહ. પ્રશ્ન ૩૨૫, યથાખ્યાત ચારિત્રમાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા? ઉત્તર : યથાખ્યાત ચારિત્રમાં ચાર ગુણસ્થાનકે હેય છે. (૧) ઉપશાંત મેહ, (૨) ક્ષીણ મેહ, (૩) સાગી કેવલી, (૪) અગી કેવલી. મણુનાણિ સગ જ્યાઈ સમઈઆ છે ચઉ દુન્નિ પરિહારે | કેવલદુગિ દે ચરિમા જ્યાઈ નવ મઈસુ એહિ દુગે છે ૨૪ અર્થ :–મન:પર્યવજ્ઞાનમાં છ થી માંડીને બારમા સુધીનાં સાત ગુણસ્થાનકે, સામાયિક-છેદે પસ્થાપનીયમાં ચાર, પરિહાર વિશુદ્ધિને છે, કેવલબ્રિકમાં બે છેલા, મતિ, શ્રુત, અવધિદ્રિક માર્ગણમાં અવિરતિ આદિ નવ ગુણસ્થાનકે હેય ને ૨૪ પ્રશ્ન ૩૬. મન:પર્યવજ્ઞાન માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? કયા કયા? ઉત્તર : મન:પર્યવજ્ઞાન માર્ગણામાં સાત ગુણસ્થાનક હોય છે. (૧) પ્રમત્ત, (૨) અપ્રમત્ત, (૩) અપૂર્વકરણ, (૪) અનિવૃત્તિકરણ, (૫) સૂક્ષ્મ સંપરાય, (૬) ઉપશાંત મેહ, (૭) ક્ષીણ મહ. પ્રશ્ન ૩૨૭, સામાયિક-છે. ચારિત્રમાં કેટલા ગુણસ્થાનક હોય ? ક્યા કયા? ઉત્તર : સામાયિક-પસ્થાપનીય ચારિત્ર માર્ગણામાં ચાર ગુણસ્થાનકે હેાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ચનુ કમ ગ્રંથ (૧) પ્રમત્ત સર્વાં. (૨) અપ્રમત્ત સ. (૩) અપૂર્ણાંકરણ. (૪) અનિવૃત્તિકરણ. પ્રશ્ન ૩૮, સામાયિક-છે. ચારિત્ર કયા ભાવે હાય. ઉત્તર : સામાયિક-છેદેપસ્થાપનીય ચારિત્ર ત્રણ ભાવે હાય છે. (૧) ક્ષચેાપશમ ભાવે, (ર) ઉપશમ ભાવે, (૩) ક્ષાયિક ભાવે. પ્રશ્ન ૩૨૯, સામાયિક-છેદ્યો. ચારિત્ર ઉપશમ તથા ક્ષાયિક ભાવે શી રીતે હાય ? 94 ઉત્તર : સામાયિક તથા છેદેપસ્થાપનીય ચારિત્ર ૬ થી ૯ ગુણસ્થાનક સુધી હેાય છે. તેમાં જેઓનાં મતે ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવાને નવમા ગુણસ્થાનકે ઔપમિક ભાવ હાય તેને મતે ઉપશમ ભાવે ચારિત્ર ગણાય છે તથા ક્ષપક શ્રેણીમાં વિદ્યમાન જીવાને ક્ષાયિક ભાવે ચારિત્ર નવમા ગુણસ્થાનકે તે રીતે હેાય છે. તે કારણથી ત્રણે ભાવે ચારિત્ર હોય છે. પ્રશ્ન ૩૩૦, પરિહાર વિશુદ્ધ ચારિત્ર મા ામાં કેટલા ગુણુસ્થાનક વ્હાય ? કયા કયા ? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર મા ામાં એ ગુણસ્થાનક હાય છે. (૧) પ્રમત્ત સર્વવિરતિ, (૨) અપ્રમત્ત સવિરતિ. પ્ર. ૩૩૧. કેવલજ્ઞાન-કેવલદર્શન મા ણાઓમાં કેટલા ગુણસ્થાનક વ્હાય ? કયા કયા? ઉત્તર : કેવલજ્ઞાન-કેવલદર્શન માણામાં એ ગુણસ્થાનક હાય છે. (૧) સયાગી કેવલી, (૨) અપેાગી કેવલી. પ્રશ્ન ૩૩ર, મતિ-શ્રત અવધિજ્ઞાન-અવધિદર્શનમા ણાઓમાં કેટલા ગુણુસ્થાનક હાય ? કયા કયા ? તથા અવધિદર્શોન ઉત્તર : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન માણાઓમાં નવ ગુણસ્થાનકા હોય છે. (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરત, (૩) પ્રમત્ત સર્વવિરતિ, (૪) અપ્રમત્ત સવિર્સત, (૫) અપૂર્વકરણ, (૬) અનિવૃત્તિકરણ, (૭) સૂક્ષ્મ સ’પરાય, (૮) ઉપશાંત માહુ, (૯) ક્ષીણ માહ. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૭૯ પ્રશ્ન ૩૬૩, અવધિદર્શન પહેલા ત્રણ ગુણસ્થાનકે શા માટે ન ઘટે? ઉત્તર : સિદ્ધાંતકારના મતે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન થતું હોવાથી પહેલા ત્રણ ગુણસ્થાનકે ઘટી શકે છે. પણ કર્મગ્રંથને મતે કેટલાક વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓએ માન્યું નથી તે કારણથી અત્રે કહેલ નથી. ચોથા ગુણસ્થાનકથી ઘટે તેમ કહેલ છે. અડ વિસામિ ચઉ વેગિ ખઈએ ઈક્કાર મિચ્છ તિગિ સે ! સુહુઅ સઠાણ તેર, જેગ આહાર સુકાએ રપ !! અર્થ :–ઉપશમ સમકિતમાં આઠ, પશમમાં ચાર, ક્ષાયિકમાં અગ્યાર મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ તથા સૂક્ષ્મ સંપરાય માણમાં પિતપતાનું ત્રણ રોગ, આહારી તથા શુકલ લેશ્યા માણમાં તેર ગુણસ્થાનક હોય છે. ૨૫ || પ્રશ્ન ૩૩૪. ઉપશમ સમકિત માગણામાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા? ઉત્તર : ઉપશમ સમિતિ માગણમાં આઠ ગુણસ્થાનક હેય છે. (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ (૨) દેશવિરતિ (૩) પ્રમત્ત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ (૫) અપૂર્વકરણ (૬) અનિવૃત્તિકરણ (૭) સૂફમ સંપાય (૮) ઉપશાંત મહ. પ્રશ્ન ૩૫. આ આઠ ગુણસ્થાનક ઉપશમ સમકિતમાં કઈ કઈ રીતે ઘટી શકે છે? ઉત્તર : અવિરતિ સભ્ય. આદિ ચાર ગુણસ્થાનક-ગ્રંથી ભેદ કરતાં (ર્યા બાદ) કેઈ પણ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે અથવા પશમ સમકિત પ્રાપ્ત કર્યા બાદ ઉપશમ શ્રેણીનું ઉપશમ સમકિત પામે ત્યારે ગુણસ્થાનક હોય અથવા ઉપશમ શ્રેણીથી પતન પામે ત્યારે ઉપશમ સમકિતીને તે ગુણસ્થાનક હોઈ શકે છે. બાકીના ચાર ગુણસ્થાનક ઉપશમ શ્રેણમાં વિદ્યમાન છને હેાય છે. પ્રશ્ન ૩૩૬. પશમ સમકિત માર્ગમાં કેટલા ગુણસ્થાનક હૈય? ક્યા ક્યા? ઉત્તર: ક્ષેપશમ સમકિત માર્ગણામાં ચાર ગુણસ્થાનક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચતુર્થ કર્મગ્રંથ (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ (૨) દેશવિરતિ (૩) પ્રમત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ. પ્રશ્ન ૩૩૭. પશમ સમકિત માર્ગમાં અપૂર્વકરણ આદિ ગુણસ્થાનક કેમ ન હોય? ઉત્તર : અપૂર્વકરણ આદિ ગુણસ્થાનકે શ્રેણીના ગુણસ્થાનકે કહેવાય છે. તે કારણથી તે ગુણસ્થાનકમાં બે સમક્તિ હોય છે. (૧) ઉપશમ સમકિત અથવા (૨) ક્ષાયિક સમક્તિ તે કારણથી પશમ સમકિત એ ગુણસ્થાનકમાં ન હોય. પ્રશ્ન ૩૩૮. ક્ષાયિક સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હેય ? ક્યા ક્યા? ઉત્તર : ક્ષાયિક સમતિ માર્ગણામાં અગ્યાર ગુણસ્થાનક હોય છે. (૧) અવિરતિ સમ્ય. (૨) દેશવિરતિ (૩) પ્રમત્ત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ (૫) અપૂર્વકરણ (૬) અનિવૃત્તિકરણ (૭) સૂક્ષમ સપરાય (૮) ઉપશાંત મેહ (૯) ક્ષીણ મેહ (૧૦) સગી કેવલી (૧૧) અયાગી કેવલી. પ્રશ્ન ૩૩, મિથ્યાત્વ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા કયા ? ઉત્તર : મિથ્યાત્વ માર્ગણામાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક. પ્રશ્ન ૩૪૦. સાસ્વાદન સમકિત માર્ગમાં કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા? ઉત્તર : સાસ્વાદન સમક્તિ માર્ગણમાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) સાસ્વાદન ગુણસ્થાનક. પ્રશ્ન ૩૪૧, મિશ્ર સમકિત માર્ગણમાં કેટલા ગુણસ્થાનક હોય? કયા કયા? ઉત્તર : મિશ્ર સમકિત માર્ગણામાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) મિશ્ર ગુણસ્થાનક Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૪૨. દેશવિરતિ માર્ગમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? કયા કયા? ઉત્તર : દેશવિરતિ માગણમાં પિતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) દેશવિરતિ ગુણસ્થાનક. પ્રશ્ન ૩૪૩ સૂક્ષ્મ સંપરાય માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય? કયા કયા? ઉત્તર : સૂક્ષ્મ સંપાય માર્ગણામાં પોતાનું એક ગુણસ્થાનક હોય છે. (૧) સૂક્ષ્મ સંપરાય. પ્રશ્ન ૩૪૪, ત્રણ ચેગ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હેય? ઉત્તર : ત્રણ પેગ માર્ગમાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન ૩૪૫, આહારી તથા શુકલ લેશ્યા માગણામાં કેટલા ગુણસ્થાનકે હેય? કયા કયા? - ઉત્તર આહારી તથા ગુફલ લેણ્યા માર્ગમાં ૧ થી ૧૪ ગુણસ્થાનકો હેાય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વ, (૭) અપ્રમત્ત સર્વ, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સંપાય, (૧૧) ઉપશાંત મેહ, (૧૨) ક્ષીણ મેહ, (૧૩) સગી કેવલી. અસન્નિસ પઢમદુર્ગ પઢમતિલે સાસુ ચંદુસુ સત્ત ! પઢમંતિમ દુગ અજય અણહારે મગણાસુ ગુણ // ૨૬ અર્થ :-અસંસી માર્ગમાં પહેલા બે, પહેલી ત્રણ લેસ્થામાં છે, તે જે-પદ્ધ લેશ્યામાં સાત, અણુહારી માગણમાં પહેલું, છેલ્લું, બીજુ, તેરમું અને અવિરતિ એમ પાંચ ગુણસ્થાનક હોય છે. . ૨૬ પ્રશ્ન ૩૪૬, અસંસી માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા ? ઉત્તર : અસંજ્ઞી માર્ગણામાં પહેલા બે ગુણસ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન ગુણસ્થાનક પ્રશ્ન ૩૪૭. પહેલી ત્રણ લેશ્યા માર્ગણામાં કેટલા ગુણસ્થાનકે હોય ? કયા કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : કૃણ–નીલ અને કાપિત એ ત્રણ લેશ્યામાં એકથી છ ગુણસ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વવિરતિ. પ્રશ્ન ૩૪૮. પહેલી ત્રણ અશુભ લેશ્યામાં દેશવિરતિ આદિ ગુણસ્થાનકે શી રીતે ઘટે? ઉત્તર : કૃષ્ણ-નીલ તથા કાપિત એ ત્રણ અશુભ લેસ્થામાં વિદ્યમાન છને નવું સમક્તિ, દેશવિરતિ કે સર્વ વિરતિ પ્રાપ્ત થતાં નથી પણ તે ગુણે પામ્યા પછી કૃષ્ણદિ અશુદ્ધ લેશ્યા પણ પ્રાપ્ત થઈ શકે છે તેમાં સમ્યક્ત્વાદિ ગુણેને નાશ થતું નથી તે કારણથી (પૂર્વ પ્રતિપત્નની અપેક્ષાએ) એ અશુભ લેગ્યામાં છ ગુણસ્થાનકે કહેલા છે. “સમ્મત્ત સુએ સવ્વાસુ, બહઈ સુદ્ધાસુ તિસુવ ચારિત્ત I પુવ પડિવએ પુણ અણુયરી એ લેસાએ ) પ્રશ્ન ૩૪૯. તેને–પધ લેગ્યામાં કેટલા ગુણસ્થાનકે હેય ? ક્યા કયા? ઉત્તર : તેજે–પદ્મ લેફ્સામાં એકથી સાત ગુણસ્થાનક હોય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત સર્વ, (૭) અપ્રમત્ત સર્વવિરતિ. પ્રશ્ન ૩૫૦ અનાહારી માગણામાં કેટલા ગુણસ્થાનકે હોય? કયા ક્યા? ઉત્તર : અનાહારી માર્ગણામાં પાંચ ગુણસ્થાનકે હેાય છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરતિ સમ, (૪) સંગી કેવલી, (૫) અગી કેવલી. પ્રશ્ન ૩૫૧. એ પાંચ ગુણસ્થાનકે અનાહારીમાં શી રીતે ઘટે છે? ઉત્તર : પહેલું, બીજુ તથા શું ગુણસ્થાનક વિગ્રહગતિમાં રહેલા છેને બે વિગ્રહમાં એક સમય તથા મિથ્યાત્વ ગુણસ્થાનક Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૮૩ ત્રણ વિગ્રહમાં એ સમય તથા ચાર વિગ્રહમાં ત્રણ સમય અનાહારીનાં હોઈ શકે છે. તે કારણે ત્રણ ગુણસ્થાનકે હેય છે. તથા તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદ્રઘાત આઠ સમયને થાય છે તેને વિષે ૩-૪-૫ એ ત્રણ સમયે કાર્મણ કાયાગી ને અનાહારી અવસ્થા હેાય છે તથા ચૌદમા ગુણસ્થાનકે યેગને અભાવ હોય છે તે કારણે અનાહારી હોય છે. આ સિવાયના બીજા જ એક સમયે માત્ર પણ અનાહારી હિતા નથી. એ માટે અનાહારી માર્ગણામાં પાંચ ગુણઠાણ કહ્યા છે. પ્રશ્ન ૩૫, જી કેટલા ગુણસ્થાનકમાં મરણ પામી શકે છે? કયા કયા ? ઉત્તર : જીવે અગ્યાર ગુણસ્થાનકમાં મરણ પામી શકે છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) અવિરતિ સમ., (૪) દેશવિરતિ, (૫) પ્રમત્ત સર્વ. (૬) અપ્રમત્ત સર્વ, (૭) અપૂર્વકરણ, (૮) અનિવૃત્તિકરણ, (૯) સૂક્ષ્મ સંપરાય, (૧૦) ઉપશાંત મેહ, (૧૧) અાગી કેવલી. પ્રશ્ન ૩૫૩ કેટલા ગુણસ્થાનકમાં જીવો મરણ ન પામે? કયા કયા? ઉત્તર : ત્રણ ગુણસ્થાનકમાં જ મરણ પામતાં નથી. (૧) મિશ્ર, (૨) સગી કેવલી, (૩) ક્ષીણ મેહ. પ્રશ્ન ૩૫૪. અગ્યાર ગુણસ્થાનકેમાં જીવ મરણ પામે છે તે તે જ મરીને વિગ્રહગતિ કરે તે અણહારી કેમ ન હોય ? ઉત્તર : અગ્યાર ગુણસ્થાનકમાં જે મરણ પામી શકે છે તે વ્યવહારનયનાં મતે કહેલ છે તથા મરણ પામ્યા પછી જીવ જ્યાં જતા હોય છે તે વખતે પરભવનાં આયુષ્યને ઉદય હોય છે તે કારણથી અવિરતિ હોય છે. વિરતિ તે જીવને આ ભવના આયુષ્ય સુધી હોય છે તે કારણથી અનાહારીપણું ઘટતું નથી. પ્રશ્ન ૩૫૫. કઈ પણ એક ગુણસ્થાનક ઘટી શકે એવી માર્ગણાએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ એક ગુણસ્થાનક ઘટે એવી આઠ માર્ગણીઓ હોય છે. (૧) તેઉકાય, (૨) વાયુકાય, (૩) સૂક્ષમ સપરાય ચારિત્ર, (૪) Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ યનુ કમ ગ્રંથ દેશવિરતિ ચારિત્ર, (૫) અભવ્ય, (૬) મિથ્યાત્વ, (૭) સાસ્વાદન, (૮) મિશ્ર સકિત. પ્રશ્ન ૩૫૬, કોઈ પણ એ ગુણસ્થાનકો ઘટી શકે એવી માણા કેટલી હોય ? કઈ કઈ? ૮૪ ઉત્તર : કોઈ પણ એ ગુણસ્થાનકે ઘટે એવી અગ્યાર માણાએ હોય છે. (૧) એકેન્દ્રિય જાતિ, (૨) એઇન્દ્રિય જાતિ, (૩) તેઇન્દ્રિય જાતિ, (૪) ચઉરીન્દ્રિય જાતિ, (૫) પૃથ્વીકાય, (૬) અસૂકાય, (૭) વનસ્પતિકાય, (૮) કેવલજ્ઞાન, (૯) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૧૦) કેવલદન, (૧૧) અસ’ની માણા. પ્રશ્ન ૩૫૭. કાઈ પણ ત્રણ ગુણસ્થાનકે હાય એવી માણાએ કેટલી હાય? કઈ કઈ? ઉત્તર : કાઈ પણ ત્રણ ગુણસ્થાનકે હાય એવી ત્રણ માણાએ હાય છે. (૧) તેિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિભંગ જ્ઞાન. પ્રશ્ન ૩૫૮. કાઈ પણ ચાર ગુણસ્થાનકા હાય એવી માગણુાઓ ચૂંટલી હાય? કઈ કઈ? ઉત્તર : કાઈ પણ ચાર માણાએ હાય છે. ગુણસ્થાનકે હાય એવી (૧) નરકગતિ (૨) દૈવત (૩) સામાયિક ચારિત્ર (૪) છેદેપસ્થાપનીય (૫) યથાખ્યાત ચારિત્ર (૬) અવિરતિ ચારિત્ર (૭) યેાપશમ સમિતિ. પ્રશ્ન ૩૯. કાઈ પણ પાંચ ગુણસ્થાનક ઘટી શકે એવી માણાએ કેટલી ? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ પાંચ ગુણસ્થાનક ઘટે એવી એ માણાએ હોય છે. (૧) તિય ચત (૨) અનાહારી. સાત પ્રશ્ન ૩૬૦. કાઈ પણ છે ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર : કાઈ પણ છ ગુણસ્થાનક ઘટે એવી ત્રણ માણાએ હોય છે. (૧) કૃષ્ણ લેચા (૨) નીલ લેશ્યા (૩) કાપાત વેશ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૬. કઈ પણ સાત ગુણસ્થાનક ઘટે એવી માર્ગણાએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કેઈ પણ સાત ગુણસ્થાનક ઘટે એવી ત્રણ માણાએ હોય છે. (૧) મન:પર્યવજ્ઞાન (૨) તે લેશ્યા તથા (૩) પદ્ધ વેશ્યા. પ્રશ્ન કદર કોઈ પણ આઠ ગુણસ્થાનક ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ આઠ ગુણસ્થાનક ઘટે એવી એક માણ હોય છે. (૧) ઉપશમ સમકિત. પ્રશ્ન ૩૬. કઈ પણ નવ ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર : કઈ પણ નવ ગુણસ્થાનક ઘટે એવી દસ માણાએ હોય છે. (૧) પુરૂષવેદ, (૨) સ્ત્રીવેદ, (૩) નપુંસકવેદ, (૪) ક્રોધ, (૫) માન, (૬) માયા, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) અવધિજ્ઞાન, (૧૦) અવધિદર્શન પ્રશ્ન ૩૬૪, કેઈ પણ દશ ગુણસ્થાનક ઘટે એવી માર્ગણાએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ દશ ગુણસ્થાનક ઘટે એવી એક માર્ગ હોય છે. (૧) લેભ કષાય. પ્રશ્ન ૩૬૫. કઈ પણ અગ્યાર ગુણસ્થાનક ઘટે એવી માર્ગણુએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કેઈ પણ અગ્યાર ગુણસ્થાનક ઘટે એવી એક માર્ગ હોય છે. (૧) ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૩૬૬, કઈ પણ બાર ગુણસ્થાનક ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : કઈ પણ બાર ગુણસ્થાનક ઘટે એવી બે માગણીઓ હોય છે. (૧) ચક્ષુ દર્શન, (૨) અચક્ષુ દર્શન. પ્રશ્ન ૩૬૭. કોઈ પણ તેર ગુણસ્થાનક ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્ર ંથ ઉત્તર : કાઈ પણ તેર ગુણસ્થાનક ઘટે એવી પાંચ માણા હોય છે. (૧) મનયાગ (૨) વચનયોગ (૩) કાયયેાગ (૪) શુકલ લેશ્યા (૫) આહારી માણા. પ્રશ્ન ૩૬૮, ચૌદે ચૌદ ગુણસ્થાનક ઘટે એવી માણાએ કેટલી હાય? કઈ કઈ? ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનક ઘટે એવી પાંચ મા ણાઆ હાય છે. (૧) મનુષ્યગતિ, (૨) પંચેન્દ્રિયજાતિ, (૩) ત્રસકાય, (૪) ભવ્ય અને (૫) સંદી. “બાસઠ માગણુાઓને વિષે પંદર ચૈાગાનું ત્રણ ન” સÅયન્ સીસ અસચ્ચ મેાસ મણ્ ય વિઉલ્વિયાહારા । ઉરલ. મીસા કમણ ઈય જોગા કમ્મ અણહારે ॥ ૨૭ । અ:—સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યામૃષા એ ચાર મન તથા વચન, વૈક્રિય, આહારક, ઔદારિક તથા તે ત્રણનાં મિશ્ર અને કાણુ કાયયેાગ એમ ૧૫ ચોગો છે. અણુાહારી માણામાં કાણુ કાયયોગ હાય છે. ॥ ૨૭ || પ્રશ્ન ૩૬૯. અાહારી મા ણામાં કેટલા ચાગા હોય છે ? ક્યા કયા? ઉત્તર : અણુાહારી માણામાં ૫'દર ચેાગામાંથી એક ચેાગ હાય છે. (૧) કાણુ કાયયેાગ, નર ગઈ દિ તસ તણુ અચક્ષુ નર નપુ કસાય સભ્ય દુર્ગ । સન્નિ છ લેસા હારગ ભવ મઈ સુઅ આહુિ ગિ સન્થે * ૨૮ ॥ અર્થ : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેાગ, અચક્ષુદન, પુરૂષવેદ, નપુંસકવેદ, ક્રોધ, માન, માયા, લેબ, શાયિક સમકિત, ક્ષયે પમિક સમકિત, સંજ્ઞી, કૃષ્ણાદિ છ લેશ્યા, આહારી, ભવ્ય, મતિ-શ્રુત–અવધિજ્ઞાન, અધિદર્શન એમ ૨૬ માણામાં ૧૫ મેગા હૈાય છે. ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૩૭૦, ૩૭૦ મનુષ્યગતિ આદિ ૨૬ માર્ગણાઓમાં કેટલા યેગે હોય છે? કયા કયા? ઉત્તર : મનુષ્યગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયેગ, અચક્ષુ દર્શન, પુરૂષદ, નપુંસકેદ, ૪ કષાય, ક્ષાયિક સમકિત, ક્ષાપશમિક સમકિત, સંસી, ૬ લેશ્યા, આહારી, ભવ્ય, મતિ-શ્રુત-અવધિજ્ઞાન, અવધિદર્શન એ ૨૬ માર્ગણાઓમાં પંદરે પંદર યે હેય છે. પ્રશ્ન ૩૭૧. આહારી માર્ગણામાં પંદર વેગ કહ્યા તેમાં કાર્પણ કાયેગ શી રીતે ઘટે? ઉત્તર : જ્યારે મરણ પામીને પરભવમાં ત્રાજુગતિથી જતાં હોય ત્યારે ઉત્પત્તિનાં પહેલા સમયે કાર્મણ કાગ હોય છે. તે કાર્પણ કાગથી આહારના પુદ્ગલે લે છે અને તે પરિણામ પમાડે છે. પ્રશ્ન ૩૭૨, કામણ કાયગમાં છ આહારી હોય કે અનાહારી હેય ? ઉત્તર : કામણ કાયગમાં રહેલા છે આહારી તથા અનાહારી બને હાઈ શકે છે. પ્રશ્ન ૩૭૩, અનાહારી તથા કાર્મણ કાયગમાં વિશેષતા શું હેય. ઉત્તર : અનાહારી માર્ગણવાળા નિયમાં કાર્મણ કાયમી હેય છે જ્યારે કામણ કાયગી છે આહારીયે હેય તથા અનાહારી પણ હોય છે. આ વિશેષતા જાણવી. તિરિ ઇથી અજય સાસણ અનાણ ઉવસમ અભવ્ય મિસુરા તેરાહાર દૂથણ તે ઉરલદુગૂણ સુર નિરએ ' ૨૯ II અથ:-તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, ત્રણ અજ્ઞાન, ઉપશમ સમકિત, અભવ્ય અને મિથ્યાત્વ આ ૧૦ માણુઓમાં આહારકદ્ધિક વિના ૧૩ રોગ હોય તેમાંથી દારિકદ્ધિક ન્યૂન કરતાં ૧૧ ગ દેવગતિ તથા નરકગતિ માર્ગણમાં હોય છે. જે ૨૯ in Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ K ચતુર્થ કર્મય પ્રશ્ન ૩૭૪, તિર્યંચગતિ આદિ માર્ગમાં કેટલા યોગે હોય છે? કયા ક્યા? ઉત્તર : તિર્યંચગતિ, સ્ત્રીવેદ, અવિરતિ, સાસ્વાદન, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ઉપશમ સમકિત, અભવ્ય તથા મિથ્યાત્વ એમ ૧૦ માણુઓમાં ૧૩ યોગ હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્મણ કાગ. પ્રશ્ન ૩૭પ, તિર્યંચગતિ માર્ગણામાં ૧૩ ગ શી રીતે ઘટે? ઉત્તર: તિર્યંચગતિમાં ઉત્પન્ન થનારા જીવને ઉત્પત્તિનાં પહેલા સમયે કાર્પણ કાય એગ હોય. બીજા સમયથી દારિક મિશ્રણ હેય. પર્યાપ્તા તિર્યંચને ઔદારિક કામગ તથા મન અને વચનનાં યોગ હોય છે. તથા તિયામાં પણ કેટલાક તિર્યચે વૈકિય શરીર કરે ત્યારે વૈકિયદ્ધિક ગ ઘટી શકે છે તે કારણથી તેર ગ ઘટે છે. પ્રશ્ન ૩૭૬ બધા જ તિર્યંચને તેર ગ ઘટી શકે ? ઉત્તર : બધા ય પંચેન્દ્રિય તિર્યંચને તેર ગ ઘટતાં નથી. પ્રશ્ન ૩૭૭, ક્યા તિયને ૧૩ ગ ઘટે છે? ઉત્તર : જે પંચેન્દ્રિય તિર્યને પાલન કરી શિક્ષા વગેરેથી શીખવી (પિપટ મેના વગેરેને) તથા કેઈક તિર્યંચને તેવા પ્રકારનાં ક્ષપશમ વિશેષથી જાતિસ્મરણ વગેરે જ્ઞાન પેદા થયેલ હોય અથવા વિશિષ્ટ પ્રકારનાં વ્યવહારની ચતુરાઈની લબ્ધિ જેને પેદા થયેલ હોય એવા તિર્યને તેર ગ ઘટે છે. સત્યાદિ ભાષા તેઓને હોય છે તે કારણથી કહેવાય છે. પ્રશ્ન ૩૮. બાકીના તિર્યંને ભાષાનાં કેટલા પ્રકાર હોય છે? વચન ગનાં કેટલા ભેદ હોય છે? કયા કયા? ઉત્તર : બાકીનાં પંચેન્દ્રિય તિર્યંચ ઇવેને સારી રીતે યથાવસ્થિત પદાર્થનું જ્ઞાન ન હોવાથી તથા બીજાને ઠગવા વગેરેની બુદ્ધિ ન હોવાથી તેઓને એક અસત્યામૃષા વચન યોગ (ભાષા) હોય છે. બીજી ભાષાઓ (વચન એગ) હોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ Le શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે (પાનું ન. ૨૬૦ ભા−૧) તિક્ પંચેન્દ્રિયા અપિ ન સમ્યગ્યથાસ્થિત વસ્તુ પ્રતિપાદનાભિ–પ્રાયેણુ ભાષન્ત, નાપિ પવિપ્રતારણુ મુક્યા કન્તુ યદા ભાષન્તે, તદા કુપિતા અપિ પર માયિતુ કામા અવ્યેવમેવ ભાષન્તે તતસ્તેષામપિ ભાષા અસત્યામૃષા, કિં સર્વેષામપિ તેષામસત્યામૃષા ? નેત્યાહુ નન્નશ્રેત્યાદિ. પ્રશ્ન ૩૭૯, આહારદ્વિક તિયચાને શા માટે ન હોય ? ઉત્તર : આહારક શરીર, આહારક મિશ્ર એ ચેગા તિય ચામાં હોતા નથી કારણ કે તિય ચાને સવિરતિના અભાવ હોય છે. અને સવિરતિધર ચૌદ પૂર્વ ધારી જીવાને આહારઢિકની સંભાવના હોય છે તે કારણથી હાતા નથી. પ્રશ્ન ૩૮૦, સ્ત્રીવેદમાં તેર ચેગ કહ્યા એ ભાવ સ્ત્રીવેદને દ્રવ્ય સ્ત્રીવેદને જાણવા ? ઉત્તર : અહીંયા સ્રીવેદ મા ામાં ચગેા કહ્યા છે તે દ્રવ્યલિંગાકારવાળા સ્રવેદ જાણવા. ભાવ સ્ત્રીવેદ નહિ. આગળ ઉપયાગાદિ માણાઓમાં તે પ્રમાણે જાણવું અને આગળ ગુરુસ્થાનકની માણાઓમાં સઘળાંય વેદ ભાવ રૂપે (ભાવ સ્વરૂપે) ગ્રહણ કરેલ છે. તેવા પ્રકારની વિવક્ષાથી જાણવું. પ્રશ્ન ૩૮૧, સ્ત્રીવેદમાં આહારદ્ધિકના એ ચાગે શા કારણથી ન હાય ? ઉત્તર : સ્ત્રીવેદ માર્ગાણામાં રહેલા જીવાને ચૌદપૂર્વના અભ્યાસ કરવાનો નિષેધ છે. અને આહારકાઢયોગ ચૌદપૂર્વધર જીવાને જ હોય છે. તે કારણથી તેઓને તે એ ચેાગા હોતા નથી. પ્રશ્ન ૩૮૨. ઉપશમ સમકિત મા ણામાં આહારકદ્ધિકના એ ચેગા શા કારણથી ન હેાય ? ઉત્તર ઉપશમ સમકત મા ણામાં એ પ્રકારનું સમકિત હોય છે. એક પ્રથમ સમ્યક્ત્વ ઉત્પત્તિકાળમાં તથા ખીજું ઉપશમ શ્રેણીવાળા છવાનું ઉપશમ સમિતિ, તેમાં પ્રથમ ઉપશમ સમિકતના કાળમાં ચૌદ પૂના અભાવ હાવાથી આહારદ્વિક ચેગે નહાય અને ઉપશમ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ચતુર્થ કર્મગ્રંથ શ્રેણીને આરંભ કરનાર ને આહરકદ્ધિકને આરંભ જ હેતે નથી કારણ કે ઉપશમશ્રેણી અપ્રમત્ત છને હેય છે. જ્યારે આહારક લબ્ધિ પ્રમાદ અવસ્થામાં ફેરવાય છે. તે કારણથી તે બે ગે હોતા નથી. પ્રશ્ન ૩૮૩, ઉપશમ સમકિત માર્ગણમાં તેર ગે શી રીતે ઉત્તર : ઉપશમ સમકિત માર્ગણામાં રહેલા છે સંસી પર્યાપ્તા હેાય છે. તે કારણથી ચાર મનનાં તથા ચાર વચનનાં ભેગે ઘટે છે. વૈક્રિય એગ તે જ્યારે દેવતા તથા નારકી ગ્રંથી ભેદ કરી ઉપશમ સમકિત પામતાં હોય ત્યારે હોય છે. ઔદારિક કાયમ મનુ અને તિર્યંચાને ઉપશમ સમકિત પામતાં હોય. વૈકિયમિશ્ર અને કાર્મણ કાગ ઉપશમશ્રેણીમાં કાળ કરી છવા અનુત્તર વિમાન આદિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે ઔદારિક મિશ્ર કાગ શી રીતે સંભવે ? એ બહુશ્રુતેએ વિચારવા એગ્ય લાગે છે. પ્રશ્ન ૩૮૪ દારિક મિશ્ર કાગ ઉપશમ સમકિતમાં ક્યા ક્યા કારણથી સંભવતે નથી ? ઉત્તર : (૧) ઉપશમશ્રણનાં ઉપશમ સમકિતમાં છ મરે એ દેવ થતાં હોવાથી મનુષ્ય તથા તિર્યંચનું અપર્યાપ્તપણું સંભવતું નથી. (૨) મનુષ્ય તથા તિને અપર્યાપ્તાપણામાં ગ્રંથી ભેદ હેતે નથી. (૩) મનુષ્ય તથા તિર્યએ ઉપશમ સમકિત લઈને મરતાં નથી તે કારણથી અપર્યાપ્તાવસ્થામાં ન હોય. (૪) કેવલજ્ઞાન વિના ઔદારિક મિશ્ર કાગ અપર્યાપ્તાવસ્થા સિવાય ઘટતું નથી. કેવલજ્ઞાનીઓને સમુદ્રઘાત અવસ્થામાં ઔદારિક મિશ્ર કાયસેગ હોય છે ત્યાં ઉપશમ સમક્તિ હેતું નથી તે કારણથી દારિક મિશકાય છે. સંભવતે નથી એમ દેખાય છે. પ્રશ્ન ૩૮૫. ઉપશમ સમકિત માર્ગણામાં ઔદારિક મિશ્ર કાગ ક્યા આચાર્યોના મતે મનાય છે? શી રીતે? Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : ઉપશમ સમકિત માગણમાં સિદ્ધાંતકાનાં મતે (સિદ્ધાંતને માનનારા આચાર્યોને મતે) ઔદારિક મિશ્ર કાગ આ રીતે ઘટી શકે છે. કઈ પણ મનુષ્ય ગ્રંથભેદ કરીને ઉપશમ સમકિત પામે છે તે વખતે કેઈક ને વૈકિય લબ્ધિથી વિકિય શરીર કરતે હોય ત્યારે વૈકિય શરીર કરતાં ઔદારિક મિશ્ર કાયસેગ હોય છે. એ રીતે માની શકાય છે. પણ કર્મગ્રંથકારનાં આચાયો માનતા નથી માટે એ વાત કેવલી ગમ્ય છે. પ્રશ્ન ૩૮૬, દેવતા તથા નારકીના જીવને કેટલા ગે હેય છે? કયા ક્યા? ઉત્તર : દેવતા તથા નારકીનાં જીને ૧૧ ગે હોય છે તે આ પ્રમાણે–ચાર મનનાં, ચાર વચનનાં, વિક્રિય કાયયોગ, વિક્રિયમિશ્ર કાયસેગ તથા કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૩૮૭ દેવતા તથા નારકીના છને ૧૧ ગે. કઈ રીતે ઘટે અને બીજા શા માટે ન ઘટે? ઉત્તર : દેવતા અને નારકીનાં જેને ઉત્પત્તિના પહેલા સમયે કાણ કાગ હોય છે. ત્યાર પછી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી વિક્રિય મિશ્ર કાગ હોય છે અને પર્યાપ્ત થયા બાદ બાકીનાં નવ યોગે. હોય છે. ઔદારિક દ્રિક યોગો મનુષ્ય-તિર્યંચને હેવાથી દેવતા નારકીને ભવપ્રત્યયથી હોતા નથી અને આહારક દ્વિક દેવતા નારકીને વિરતિનો અભાવ હોવાથી ઘટી શકતા નથી તે કારણથી ચાર વેગ હોતા નથી. કમુરલ ફુગ થાવરિ તે સવિલ્વિદુગ પંચ ઈગપણે. છ અસનિ ચરિમ વજુય તે વિવિ દુઘણુ ચઉ વિગલે ૩૦ II અર્થ:–કાશ્મણ અને ઔદારિકટ્રિક ત્રણ ગ–પૃથવીકાય, અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય માર્ગણામાં હોય તથા વૈક્રિયદ્ધિક સહિત કરતાં એ પાંચ ગ એકેન્દ્રિય અને વાયુકાયને હોય, અસંસી જીવેને છેલ્લે વચનગ યુક્તિ કરતા છ ગ હોય છે. તથા તેમાંથી વિક્રિય Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ દ્વિક યોગને બાદ કરવાથી બાકીનાં ચાર પગે વિકલેન્દ્રિય ને હોય છે. | ૩૦ || પ્રશ્ન ૩૮૮. પૃથવીકાય આદિ માર્ગમાં કેટલા જ હોય છે? કયા કયા અને ક્યારે ક્યારે ? ઉત્તર : પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય તથા વનસ્પતિકાય એ ચાર માર્ગણવાળા જેને ત્રણ યોગ હોય છે. (૧) કામણ કાયાગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, () ઔદારિક કાગ. ઉત્પત્તિ સમયે કાર્પણ કાગ, અપર્યાપ્તાવસ્થાએ ઔદારિક મિશ્ર કાગ તથા પર્યાપ્તાવસ્થામાં ઔદારિક કાગ હોય છે. પ્રશ્ન ૩૮૯, એકેન્દ્રિય તથા વાયુકાય માગણામાં કેટલા યોગે હોય છે? ક્યા ક્યા? ઉત્તર : એકેન્દ્રિય તથા વાયુકાય માર્ગણામાં પાંચ ગે હોય છે. (૧) કાર્પણ કાગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, (૩) ઔદારિક કાયયોગ, (૪) વૈક્રિય મિશ્ર કાયયોગ, (૫) વૈક્રિય કાયયોગ. કેટલાક વાયુકાય છે વિક્રિય શરીર કરતાં હોય છે માટે વાયુકાય જીની સંખ્યા કરતાં અસંખ્યાતમાં ભાગ જેટલા વૈકિય શરીરી કાયમ હોય છે. પ્રશ્ન ૩૯૦. અસંજ્ઞી માગણમાં કેટલા યોગે હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : અસંજ્ઞી માગણમાં છ યોગ હોય છે. (૧) દારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્ર કાગ, (૩) વૈકિય કાગ, (૪) વિક્રિય મિશ્ર કાયયોગ, (૫) કામણ કાયયોગ, (૬) અસત્યામૃષા વચગ. પ્રશ્ન ૩૯. અસંસી માર્ગણામાં છે યોગ શી રીતે ઘટી શકે છે? ઉત્તર : ઉત્પત્તિ સમયે કાર્પણ કાયલોગ હેય, અપર્યાપ્તાવસ્થાએ ઔદારિક મિશ્ર વેગ હોય, પર્યાપ્તાવસ્થાએ ઔદારિક વેગ હોય, એકેન્દ્રિય વાયુકાય છેઉત્તર વૈક્રિય શરીર કરે ત્યારે દ્વિક્રિયનાં બે જે હોય તે જ અસંશી કહેવાય છે માટે અને બેઈન્દ્રિયાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ચાર પર્યાપ્ત ને છેલ્લે વચન યોગ હોય છે માટે આ છે મેંગે ઘટે છે. પ્રશ્ન ૩૯ર, વિલેન્દ્રિય જીને કેટલા યોગે હોય છે? ક્યા ક્યા? ઉત્તર : વિકલેન્દ્રિય (એઈ. તેઈ. ચ6) જીવેને ચાર વેગ હેાય છે. (૧) કામણ કાયાગ, (૨) ઔદારિક મિશ્ર, (૩) ઔદારિક કાગ, (૪) અસત્યામૃષા વચનગ હોય છે. કમુરલ મીસ વિણ મણ વય સમઇઅ અ ચકખુ મણનાણે ઉરલદુગ કશ્મ પઢમં તિમ મણ વય કેવલ દુગમિ . ૩૧ અર્થ:-કાર્પણ અને ઔદારિક મિશ્રગ વિના ૧૩ યુગ મન-વચન-સામાયિક-છેદેપસ્થાપનીય, ચક્ષુદર્શન અને મન:પર્યવાન માર્ગણામાં હાય, દારિક ક્રિક-કામણ પહેલે-છેલ્લો મનેયોગ તથા વચનગ કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણાઓમાં હોય છે. ૩૧ | પ્રશ્ન ૩૯૪, મન-વચન-સામાયિક-છેદે પસ્થાપનીય, ચક્ષુદર્શન, મન:પર્યવજ્ઞાન માર્ગણાઓમાં કેટલા કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર : મનગ, વચનગ, સામાયિક, છેદેપસ્થાપનીય, ચક્ષુદર્શન, મન:પર્યવજ્ઞાન એ છ માર્ગણાઓમાં ૧૩ ગે હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક કાયયેગ, વિકિય કાયાગ, વૈક્રિય મિશ્ર કાયાગ, આહારક કાયયેગ તથા આહારક મિશ્ર કાયયોગ હોય છે. પ્રશ્ન ૩૯૪. કાર્પણ તથા ઔદારિક મિશ્રગ શા માટે ન હોય? ઉત્તર : કાર્મણ કાગ ઉત્પત્તિનાં સમયે હોય છે તે વખતે મન ગાદિ છ માગણએમાંથી એકે ય માર્ગણ હોતી નથી. એ છે એ માર્ગણાઓ પર્યાપ્તાવસ્થામાં હોય છે, તથા કેવલી સમુદુઘાત વખતે કાર્પણ કાગ હોય ત્યારે મન-વચનગ હોતા નથી અને બાકીની માર્ગમાં તે ગુણસ્થાનક હેતું નથી તે કારણથી ન હોય. એ જ રીતે ઔદારિક મિશ્ર કાગ અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે હોય છે તેમાં આ માણાઓ હોતી નથી તે કારણથી એ બે પગે છ માર્ગણાઓમાં ઘટતાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ચતુર્થ કર્મ ગ્રંથ પ્રશ્ન ૩૯૫. વેકિય મિશ્ર તથા આહારક મિશ્ર કાગ આ છે માણુઓમાં શી રીતે ઘટે? ઉત્તર : જ્યારે જે ઉત્તર વૈકિય શરીર કરતાં હોય ત્યારે તે પર્યાપ્તાવસ્થામાં થાય છે અને તે છ ગુણસ્થાનક સુધી થઈ શકે છે તે કારણથી એ છ એ માર્ગણાઓમાં વૈકિય મિશ્ર કાયસેગ ઘટે છે, તથા આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિઓ છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા હોય ત્યારે કરે છે તે લબ્ધિ ફેરવે તે વખતે આહારક મિશ્ર કાયસેગ હોય છે તે વખતે છ એ માર્ગણાઓ હોઈ શકે છે તેથી ઘટે છે. તે પ્રશ્ન ૩૬, કેવલજ્ઞાન-કેવલદર્શન માર્ગમાં કેટલા યોગે ઘટે છે ? ક્યા ક્યા? ઉત્તર : કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણાઓમાં સાત ગે હોય છે. (૧) સત્ય મનગ, (૨) અસત્યામૃષા મનગ, (૩) સત્ય વચનેગ, (૪) અસત્યામૃષા વચનોગ, (૫) ઔદારિક કાગ, (૬) ઔદારિક મિશ્ર કાગ, (૭) કાર્મણ કાયયોગ. પ્રશ્ન ૩૯૭. સત્યમન, અસત્યામૃષામન એ કેવલજ્ઞાન આદિ માગણમાં શી રીતે ઘટે? ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શનને વિષે સત્યમન અને અસત્યામૃષામન જે ઘટે છે તે મન:પર્યવજ્ઞાની છે તથા અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ પદાર્થોની શંકાઓનું સમાધાન મેળવવા મન વડે પ્રશ્ન કરે અને ભગવાન તે મન વડે તે જીવને સમાધાન આપે છે તે જવાબનાં પુદ્ગલેની રચનાને તેઓ જુએ અને જાણે છે એટલા માટે જ તે બે મનનાં ભેદ હોય છે. પ્રશ્ન ૩૯૮, સત્ય વચન તથા અસત્યામૃષા વચનયોગ શા માટે છે . ભગવાન તીક કારણથી જાણ ઉત્તર : ભગવાન તીર્થકરે આદિ કેવલી ભગવંતે દેશના આપે ત્યારે તે વચગે હોય છે તે કારણથી જાણવા. પ્રશ્ન ૩૯૯, દારિક આદિ કાયાનાં ક ગ શી રીતે ઘટે? ઉત્તર : દારિક કાયયેશ તેરમા ગુણસ્થાનકે એગ છે માટે Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઘટે છે. ઔદારિક મિશ્ર કાગ કેવલી સમુદુઘાત કરે ત્યારે બીજાસાતમા અને છઠ્ઠા સમયે હોય છે અને કાર્પણ કાયગ કેવલી. સમુદુઘાતને વિષે ૩-૪ અને ૫ સમયે હોય છે. જાણવઈ ઉરલા પરિહારિ સુમિ નવ તેઉ મીસિ વિવ્યિા છે દેસે સવિલ્વિદુગા સકમુરલ મીસ અહફખાએ ૩રા અથ:–ચાર મનનાં, ચાર વચનનાં અને દારિક કાગ એ નવ વેગે પરિહાર વિશુદ્ધ તથા સૂક્ષમ સંપાય ચારિત્રને વિષે હેય છે તે નવમા કિય કાગ સહિત કરતાં મિશ્ર સમક્તિ માર્ગણામાં હાય તથા તે નવમા વિકિયદ્ધિક સહિત કરતાં દેશવિરતિ માર્ગણામાં હોય અને કાર્મણ-દારિક મિશ્ર સહિત નવ ગ કરતાં ૧૧ એગ યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં હેય ૩૨ . પ્રશ્ન ૪૦. પરિહાર વિશુદ્ધ તથા સૂક્રમ સંપરા ચારિત્રમાં કેટલા ગે હોય છે? ક્યા કયા? ઉત્તર : પરિહાર વિશુદ્ધ તથા સૂક્ષ્મ સંપરા ચારિત્રને વિષે નવ ગે હોય છે. ૪ મનનાં યેગ, ૪ વચનનાં પેગ તથા ઔદારિક ગ. પ્રશ્ન ૪.૧. આહારકટ્રિક વેગે પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં શા માટે ન ઘટે? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર પામનાર (સ્વીકારનાર) છે કાંઈક ન્યૂન દશપૂર્વધર જ હોય છે એમ સિદ્ધાંતમાં કહેલું છે જ્યારે આહારકહિક (શરીર) ચૌદપૂર્વધર મુનિઓ જ કરી શકે છે તે કારણથી તે બે યોગે એ ચારિત્ર માર્ગણમાં ઘટતાં નથી. પ્રશ્ન ૪૦૨. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં વૈક્રિયદ્ધિક શા માટે ન હોય ? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર જિનકલ્પની તુલનાવા હેવાથી અત્યંત વિશુદ્ધ અપ્રમત્તરૂપ ર કષ્ટવાળું સંયમ હેવાથી અને વિક્રિયને આરંભ લબ્ધિવાળા જેને પ્રમાદ અવસ્થામાં હોય છે તે કારણથી તે બે યુગે ઘટતાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૪૦૩. મિશ્ર સમકિત માર્ગણામાં કેટલા યોગો હોય છે? કયા કયા? ઉત્તર : મિશ્ર સમકિત માગણમાં દશ યોગ હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક તથા વૈક્રિય કાયયોગ, વૈક્રિય કાગ દેવતા, નારકને આશ્રયી હોય છે. પ્રશ્ન ૪૦૪. મિશ્ર સમકિત માર્ગમાં વક્રિય મિશ્ર કાયયોગ કેમ ન હોય? ઉત્તર ક્રિય મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં દેવતા-નારકીને હોય છે જ્યારે મિશ્ર સમકિત અપર્યાપ્તાવસ્થામાં અને હેતું નથી તે કારણથી ન હોય. પ્રશ્ન ૦૫. વૈકિય લબ્ધિવાળા મનુષ્યને તથા તિર્યંચને મિશ્ર સમકિતમાં વૈકિય શરીરનાં આરંભનો સંભવ હેઈ શકે છે. તે કેમ ક્રિય મિશ્ર યોગ ન હોય? ઉત્તર મિશ્ર સમકિતવાળા અને વેકિય શરીરનાં આરંભનો અસંભવ હોવાથી અથવા અન્ય કોઈ કારણેથી પૂર્વાચાર્યો વડે તે સ્વીકારાયેલ ન હોવાથી અમારા વડે પણ સ્વીકારાયેલ નથી તે કારણથી કહેલ નથી. પ્રશ્ન ૪૦૬, દેશવિરતિ માર્ગણામાં કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર ” દેશવિરતિ માર્ગણામાં ૧૧ ગે હોય છે. ૪ મનનાં યોગે, ૪ વચનનાં યુગે, ઔદારિક કાયયોગ, વેકિય કાયમ તથા વક્રિય મિશ્ર કાગ હોય છે. પ્રશ્ન ૪૦૭. યથાખ્યાત ચારિત્રમાં કેટલા ગે હોય છે? કયા કયા? ઉત્તર : યથાખ્યાત ચારિત્રને વિષે અગ્યાર વેગે હેય છે. * મનનાં યુગે, ૪ વચનનાં યોગે, ઔદારિક કાયેગ, ઔદારિક મિશ્ર કાગ તથા કાર્મણ કાગ. પ્રશ્ન ૪૮. યથાખ્યાત ચારિત્રમાં ઔદાદિક મિશ્ર તથા કાર્પણ કાગ શી રીતે ઘટે ? Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હેવાથી તેરમા ગુણસ્થાનકે કેવલી સમુદુઘાત વખતે ૨-૭ અને ૬ સમયે ઔદારિક મિશ્ર વેગ હોય છે, જ્યારે ૩-૪-૫ સમયે કાર્પણ કાયયોગ હોય છે તે કારણથી તે બે યોગે ઘટે છે. પ્રશ્ન ૪૦૯ કઈ પણ એક યોગ હોય એવી માર્ગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કઈ પણ એક યોગ હોય એવી માર્ગણ એક હોય છે. (૧) અણહારી માણા. પ્રશ્ન ૪૧૦. કઈ પણ ત્રણ જ યોગ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કઈ પણ ત્રણ યોગ જ હોય એવી માર્ગણુઓ ૪ હોય છે. (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય. પ્રશ્ન ૪૧. કઈ પણ ચાર યોગ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કઈ પણ ચાર યોગ ઘટી શકે એવી ૩ માર્ગણીઓ હોય છે. (૧) બેઈન્દ્રિય જાતિ, (૨) તેઈન્દ્રિય જાતિ, (૩) ચઉરીન્દ્રિય જાતિ. પ્રશ્ન ૪૧૨, કેઈ પણ પાંચ યોગ હોય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ પાંચ યોગ હેાય એવી ૨ માર્ગણાઓ હોય છે. . (૧) એકેન્દ્રિય જાતિ, (૨) વાયુકાય. પ્રશ્ન ૪૧. કઈ પણ છે યોગ હેય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કઈ પણ છે યોગ હોય એવી માર્ગનું એક હોય છે. (૧) અસંજ્ઞી માગણ. પ્રશ્ન ૪૧૪, કેઈ પણ સાત વેગ હેય એવી માર્ગણાઓ કેટલી હેય છે? કઈ કઈ? Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ et ઉત્તર : કાઈ પણ સાત યોગ હોય એવી (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદેન. પ્રશ્ન ૪૧૫, કઈ પણ નવ યાગ હાય એવી માગણી કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : કાઈ પણ નવ યોગ ડાય એવી મા ણાએ એ હેાય છે. (૧) પરિહાર વિશુદ્ધ ચારિત્ર, (૨) સૂક્ષ્મ સપરાય ચારિત્ર. પ્ર. ૪૧૬. કોઈ પણ દશ યોગ હેાય એવી માણા કેટલી હાઈ છે? કઈ કઈ ? ઉત્તર : કાઈ પણ દશ ચેાગ હોય એવી ૧ માણા હોય છે. (૧) મિશ્ર સમકિત. ચતુથ કમ ત્ર કે માગ ણા ૨ હાય છે. પ્રશ્ન ૪૧૭, હાય છે? કઈ કઈ? ઉત્તર : કાઈ પણ અગ્યાર યાગ (૧) નરકગતિ, (૨) દેવગતિ, દેશવિરતિ ચારિત્ર. પ્રશ્ન ૪૧૮. કોઈ પણ તેર યાગ કેટલી હાય છે? કઈ કઈ? કાઈ પણ અગ્યાર યોગ હૈાય એવી માણા કેટલી Jain Educationa International હેાય એવી ૪ મા ણા હેાય છે. (૩) યથાખ્યાત ચારિત્ર, (૪) ઘટી શકે એવી માણાએ ઉત્તર : કાઈ પણ તેર યોગ હાય એવી ૧૬ મા ણાઓ હોય છે. (૧) તિય``ચતિ, (૨) સ્ત્રીવેદ, (૩) મન:પ`વજ્ઞાન, (૪) મતિ અજ્ઞાન, (૫) શ્રુત અજ્ઞાન, (૬) વિભગ જ્ઞાન, (૭) સામાયિક ચારિત્ર, (૮) છેદેપસ્થાપનીય ચારિત્ર, (૯) અવિરતિ ચારિત્ર, (૧૦) ચક્ષુદન, (૧૧) અભવ્ય, (૧૨) ઉપશમ સમકિત, (૧૩) મિથ્યાત્વ, (૧૪) સાસ્વાદન સમકિત, (૧૫) મનયેાગ, (૧૬) વચનયાગ. પ્રશ્ન ૪૧૯, પ’દર ચૈાગ ઘટે એવી માણાએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : પંદર ચૈાગ ઘટે એવી ૨૬ માણાએ હાય છે. (૧) મનુષ્ય ગતિ, (૨) પૉંચેન્દ્રિયજાતિ, (૩) ત્રસકાય, (૪) કાયયેાગ (પ) પુરૂષવેદ (૬) નપુંસકવેદ (૭) કેપ કષાય (૮) માન કષાય (૯) માયા કષાય (૧૦) લાભ કષાય (૧૧) મતિજ્ઞાન (૧૨) For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૯ શ્રુતજ્ઞાન (૧૩) અવધિજ્ઞાન (૧૪) અચક્ષુ દર્શન (૧૫) અવધિ દર્શન (૧૬) કૃષ્ણ લેશ્યા (૧૭) નીલ ગ્લેશ્યા (૧૮) કાપિત લેશ્યા (૧૯) તેને લેશ્યા (૨૦) પ લેશ્યા (૨૧) શુકલ લેશ્યા (૨૨) ભવ્ય (૨૩) ક્ષપશમ સમક્તિ (૨૪) ક્ષાયિક સમકિત (૨૫) સંત્તી (૨૬) આહારી. બાસઠ માર્ગણાઓમાં ઉગ દ્વારનું વર્ણન તિઅનાણ નાણ પણ ચ9 દેસણ બાર જિઅ લખણવઓગા ! વિણ મણનાણ કેવલ નવ સુર તિરિ નિરય અજયેસુ ૩૩ / અથ :–ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન એ બાર જીવન લક્ષણ રૂપ ઉપગ કહેવાય છે. મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયનાં નવ ઉપગ દેવતા–નારકી–તિર્યંચ તથા અવિરતિમાં હોય || ૩૦ || પ્રશ્ન ૪૦. ઉપગ કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર : ઉપગનાં બાર ભેદ છે. તે આ પ્રમાણે (૧) મતિ જ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિ જ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન (૬) મતિ અજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન (૮) વિભંગ જ્ઞાન (૯) ચક્ષુ દર્શન (૧૦) અચક્ષુ દર્શન (૧૧) અવધિ દર્શન અને (૧૨) કેવલ દર્શન. પ્રશ્ન ક૨૧. દેવગતિ-નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર માર્ગમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : દેવગતિ–નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર એ ચાર માર્ગણાઓમાં નવ ઉપયોગ હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મતિ અજ્ઞાન (૫) શ્રત અજ્ઞાન (૬) વિભંગ જ્ઞાન (૭) ચક્ષુદર્શન (૮) અચક્ષુદર્શન (૯) અવધિદર્શન. પ્રશ્ન ૪૨૨દેવગતિ આદિ માર્ગણામાં મન:પર્યવજ્ઞાન આદિ ત્રણ ઉપયોગ શા માટે ન હોય? ઉતર : દેવગતિ, નરકગતિ અને અવિરતિ માર્ગણામાં ચારિત્ર હોતું નથી જ્યારે મન પર્યાવજ્ઞાનાદિ ચારિત્રવંત છને હેય છે, તે Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચતુર્થ કર્મગ્રંથ કારણથી કહ્યા નથી તથા તિર્યંચગતિવાળાને દેશથી ચારિત્ર હોય છે પણ સંપૂર્ણ ચારિત્ર ન હોવાથી ઘટતાં નથી. તસ ય ય સુકાહાર નરપણિદિ સશિ ભવિ સલ્વે નયણેયર પણ લેસા કસાય દશ કેવલદૂગુણા || ૩૪ અથ:–ત્રસકાય, ૩ યોગ, કે વેદ, શુકૂલ લેશ્યા, આહારી, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સંસી તથા ભવ્ય એમ ૧૩ માર્ગણામાં બાર ઉપયોગ હોય છે. ચક્ષુદર્શન–અચક્ષુદર્શન, પાંચ લેશ્યા, ચાર કષાય એ અગ્યાર માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન વિના દશ ઉપયોગ હોય છે. એ જ પ્રશ્ન કર૩ ત્રસકાય આદિ તેર માર્ગણાઓમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : ત્રસકાય, ક યોગ, ૩ વેદ, શુકૂલ લેશ્યા, મનુષ્યગતિ, આહારી, પંચેન્દ્રિય જાતિ, સંજ્ઞી તથા ભવ્ય એમ તેર માર્ગણાઓમાં બધાય એટલે કે બારે બાર ઉપયોગ હેય છે. પ્રશ્ન ૪૨૪. વેદ તે અભિલાષારૂપ છે તે તે કેવલજ્ઞાનીને છે નહિં તે બાર ઉપયોગ શી રીતે ઘટે? ઉત્તર : વેદને અભિલાષ નવમા ગુણસ્થાનક સુધી હોય તે વાત સાચી છે પણ તે ભાવેદને આશ્રયીને છે જ્યારે અત્રે લિંગાકાર દ્રવ્યવેદને આશ્રયીને વિવક્ષા કરેલ છે તે કારણથી બાર ઉપયોગ એટલે કેવલજ્ઞાનાદિ હોવામાં કઈ વિરોધ નથી. પ્રશ્ન કરપ. ચક્ષુદર્શનાદિ અગ્યાર માર્ગણએમાં કેટલા ઉપયોગ હોય છે? કયા કયા? ઉત્તર : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણદિ પાંચ લેશ્યાઓ, કોધાદિ ચાર કષાયોને વિષે કેવલજ્ઞાન-કેવલદર્શન એ બે ઉપયોગ વિના દશ ઉપયોગ હોય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) મતિજ્ઞાન, (૬) શ્રુતજ્ઞાન, (૭) વિર્ભાગજ્ઞાન, (૮) ચક્ષુદર્શન, (૯) અચક્ષુદર્શન, (૧૦) અવધિદર્શન. Jain Educationa international For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૧ ચઉરીદિ અત્રિ દુઅન્નાણું દુદંસ ઇગબિતિ થાવરિ અચખુ તિ અનાણ દસણ દુગ અનાણ તિગિ અભવિ મિચ્છદુગે . ૩૫ અર્થ:–ચઉરીન્દ્રિય અને અસંજ્ઞી માગણમાં બે અજ્ઞાન, બે દર્શન, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય તથા પાંચ સ્થાવરનાં માર્ગણામાં ત્રણ ઉપયોગ તથા ત્રણ અજ્ઞાન અને બે દર્શન એ પાંચ ઉપયોગ. ત્રણ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ તથા સાસ્વાદન માર્ગણામાં હોય છે. . ૩૫ પ્રશ્ન કર૬, ચઉરીનિદ્રય તથા અસંસી માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા? ઉત્તર : ચઉન્દ્રિય તથા અસંજ્ઞી માગણામાં ચાર ઉપયોગ હોય છે. (૧) મતિઅજ્ઞાન. (૨) શુતા અજ્ઞાન, (૩) ચક્ષુદર્શન, (૪) અચક્ષુદર્શન. પ્રશ્ન ક૨૭. એકેન્દ્રિયાદિ આઠ માર્ગણાઓમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા કયા? ઉત્તર : એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય તથા વનસ્પતિકાય એ આઠ માર્ગણાઓને વિષે ૩ ઉપયોગ હોય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અચક્ષુદર્શન. પ્રશ્ન ક૨૮. ત્રણ અજ્ઞાનાદિ માર્ગમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા? ઉત્તર : મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ભવ્ય, શિયાત્વ તથા સાસ્વાદન સમકિત એ છ માર્ગણાઓમાં પાંચ પાંચ ઉપયોગ હોય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિર્ભાગજ્ઞાન (૪) ચક્ષુ દર્શન, (૫) અચક્ષુદર્શન. કેવલ દુગે નિયદુગ નવ તિઅનાણ વિણ ખઈ અહફખાઓ દંસણ નાણ તિગ-દેસિ-મીસિ અનાણ મીસંત . ૩૬ અથ:–કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં પિતાના બે ઉપયોગ, ક્ષયિક–યથાખ્યાતમાં ૩ અજ્ઞાન વિના નવ, ૩ જ્ઞાન, કે દર્શન દેશવિરતિમાં અને ૩ અજ્ઞાન સહિત મિશ્ર સમક્તિ માર્ગણામાં હોય છે ૩૬ Jain Educationa international For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૨૯. કેવલજ્ઞાન, કેવલદર્શન માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? કયા કયા? ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શન માણાને વિષે બે ઉપયોગ હેય છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન (પિતાના હોય છે.) પ્રશ્ન ૪૩૦ ક્ષાયિક તથા યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં કેટલા ઉપગ હોય છે? કયા કયા? ઉત્તર : ક્ષાયિક સમક્તિ અને યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં નવ ઉપયોગ હોય છે. ત્રણ અજ્ઞાન સિવાય જાણવા. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) ચક્ષુદર્શન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) કેવલદર્શન. પ્રશ્ન ૪૩. દેશવિરતિ માર્ગણામાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા? ઉત્તર : દેશવિરતિ માર્ગને વિષે ૬ ઉપયોગ હોય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચક્ષુદર્શન. (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન. પ્રશ્ન ૪૩ર. અવધિજ્ઞાનાદિ દેશવિરતિમાં કેની જેમ જાણવું? ઉત્તર : દેશવિરતિ (શ્રાવક) માં અવધિજ્ઞાન, અવધિદર્શન આનંદાદિક શ્રાવકની જેમ જાણવું (હોઈ શકે છે). પ્રશ્ન ૪૩૩, મિશ્ર સમકિત માગણામાં કેટલો ઉપયોગ હોય છે ? કયા કયા ? ઉત્તર : મિશ્ર સમકિત માગણમાં નવ ઉપયોગ હોય છે (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૪) અવધિજ્ઞાન, (૪) ચક્ષુદર્શન, (૫) અચક્ષુદર્શન, (૬) અવધિદર્શન, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) વિર્ભાગજ્ઞાન, અનેક જીને આશ્રયને જાણવા એક જીવ આશ્રયી ૬ ઉપયોગ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૩ પ્રશ્ન અ૩૪. મિશ્ર સમકિતમાં નવ ઉપગ શી રીતે જાણવા? ઉત્તર : મિશ્ર સમિતિ મિશ્ર ભાવવાળું હોય છે જ્યારે જેને અશુદ્ધભાવ એટલે મિથ્યાત્વને ભાવ અધિક અંશે હોય ત્યારે તે ઉપગ અજ્ઞાન રૂપે રહેલા હોય છે. અને જે ને એ મિશ્રભાવમાં શુદ્ધતાને અંશ અધિક હોય ત્યારે તે ને ઉપયોગ જ્ઞાન રૂપે હૈઈ શકે છે તે કારણથી નવ ઉપગ ઘટી શકે છે. પ્રશ્ન ૪૩૫. મિશ્ર સમકિતમાં ઉપર મુજબ હોવાનું શું કારણ? ઉત્તર : મિશ્ર સમકિતમાંથી જે પહેલા ગુણસ્થાનકને તથા ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે માટે ઘટે છે. મણનાણ ચખુ વજજ અણહારે તિત્રિ દેસ ચાઉનાણું ! ચઉના સંજમવસમ અંગે એહિ દસે આ ૩૭ અર્થ :–મન પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વજીને અણહારીમાં ઉપગ હોય. ૩ દર્શન, ૪ જ્ઞાન એ સાત ઉપગ ચાર જ્ઞાન, ચાર સંયમ તથા ઉપશમ સમકિતમાં હોય અને ઉપશમ સમક્તિમાં અવધિદર્શન પણ હોય. તે ૩૭ પ્રશ્ન ૩૬૮. અનાહારી માર્ગણામાં કેટલા ઉપગ હોય છે ? ક્યા કયા? ઉત્તર : અનાહારી માગણમાં દશ ઉપગ હોય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) કેવલજ્ઞાન, (૫) મતિઅજ્ઞાન, (૬) શ્રતઅજ્ઞાન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) કેવલદર્શન, (૧૦) વિભંગણાન. પ્રશ્ન ૪૩૭, અનાહારી માર્ગણામાં દશ ઉપગ શી રીતે ઘટી શકે ? ઉત્તર : કઈ પણ જીવ સમકિત સહિત મનુષ્યમાં આવતું હોય ત્યારે બે જ્ઞાન હોય છે અને તીર્થકર આદિ જીવને ૩ જ્ઞાન અને બે દર્શન પણ હોઈ શકે છે. તથા કેવલી સમુદ્રઘાત વખતે અનાહારીપણમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન પણ હોય છે. મિથ્યાદષ્ટિ જીને ત્રણ અજ્ઞાન હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ક ગ્રંથ પ્રશ્ન ૪૩૮. ચાર જ્ઞાન આદિ માણાઓને વિષે કેટલા ઉપયાગ ઔાય છે? કયા કયા ? ૧૦૪ ઉત્તર : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ`વજ્ઞાન, સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, ઉપશમ સમકિત, ક્ષયાપશમ સમકિત તથા અધિદર્શન એ અગ્યાર માણાઓને વિષે સાત ઉપયોગ હાય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અધિજ્ઞાન, (૪) મન:પર્યાંવજ્ઞાન, (૫) ચક્ષુદન, (૬) અચક્ષુદન, (૭) અવધિદર્શન પ્રશ્ન ૪૩૯. કાઈ પણ એ ઉપયાગ હાઈ શકે એવી માગણુાએ કેટલી હેાય છે? કઈ કઈ? ઉત્તર : કોઈ પણ એ ઉપયાગ હેાય તેવી માણાએ મે છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદન. પ્રશ્ન ૪૪૦. કાઈ પણ કેટલી હાય છે ? કઈ કઈ ? ત્રણુ ઉપયાગ ઘટે એવી માણાએ ઉત્તર : કોઈ પણ ત્રણ ઉપયેગ ઘટે એવી માણાએ ૮ હાય છે. (૧) એકેન્દ્રિય જાતિ, (૨) એઈન્દ્રિય જાતિ, (૩) તૈઇન્દ્રિય જાતિ, (૪) પૃથ્વીકાય, (૫) અકાય, (૬) તેઉકાય, (૭) વાયુકાય, (૮) વનસ્પતિકાય. પ્રશ્ન ૪૪૧. કોઈ પણ ચાર ભેદ ઘટે એવી મા ણાઓ કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : કાઈ પણ ચાર ભેદ ઘટે એવી માણા ૨ હાય છે. (૧) ચઉરીન્દ્રિય જાતિ, (૨) અસ’સી. પ્રશ્ન ૪૪૨. કાઈ પણ પાંચ ભેદો ઘટે એવી માગણુા કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : કાઈ પણ પાંચ ભેદે ઘટે એવી માગણુાઓ ૬ ાય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિભ‘ગજ્ઞાન, (૪) અભવ્ય, (૫) સાસ્વાદન સમકિત, (૬) મિથ્યાત્વ સમકિત, Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૫ પ્રશ્ન ૪૪૩. કઈ પણ છ ભેદ ઘટે એવી માર્ગણુઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કઈ પણ છ ભેદે ઘટે એવી માર્ગણએ ૨ હેાય છે. (૧) દેશવિરતિ ચારિત્ર (૨) મિશ્ર સમકિત. પ્રશ્ન ૪૪૪. કેઈપણ સાત (ઉપયોગ) ભેદ ઘટે એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કોઈપણ સાત ઘટે એવી માર્ગણુઓ ૧૧ હેય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (પ) સામાયિક ચારિત્ર (૬) છેદેપસ્થાપનીય ચારિત્ર (૭) પરિહાર વિશુદ્ધ ચારિત્ર (૮) સૂક્ષ્મ સંપરા ચારિત્ર (૯) અવધિ દર્શન (૧૦) ઉપશમ સમકિત (૧૧) પશમ સમકિત પ્રશ્ન ૪૪૫. કેઈપણ આઠ ભેદ ઉપગના ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કેઈપણ આઠ ભેદ ઘટે એવી માર્ગણાઓ એક પણ હેતી નથી. પ્રશ્ન ૪૪૬. કેઈપણ નવ ભેદ ઘટે એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ ? ઉત્તર : કેઈપણ નવ ભેદ ઘટે એવી માગણએ ૬ હેાય છે. (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (3) દેવગતિ (૪) યથાખ્યાત ચારિત્ર (૫) અવિરતિ ચારિત્ર (૬) ક્ષાયિક સમકિત. પ્રશ્ન ૪૪૭, કોઈ પણ દશ ભેદ ઘટે એવી માર્ગણએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : કેઈપણ દશ ભેદે ઘટે એવી માર્ગણ ૧૨ હોય છે. (૧) કેધ (૨) માન (૩) માયા (૪) લેભ (૫) ચક્ષુદર્શન (૬) અચક્ષુ દર્શન (૭) કૃષ્ણ લેશ્યા (૮) નીલ ગ્લેશ્યા (૯) કાપિત લેશ્યા (૧૦) તેજે લેશ્યા (૧૧) પદ્મ લેશ્યા (૧૨) અનાહારી. પ્રશ્ન ૪૪૮. બારેય ભેદ ઘટે એવી માર્ગણાઓ કેટલી હોય Jain Educationa international For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : બારેય ભેદે ઘટે એવી માર્ગણુઓ ૧૩ હેય છે. (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય જાતિ (૩) ત્રસકાય (૪) મનયોગ (૫) વચનયોગ (૬) કાયયોગ (૭) પુરુષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ (૧૦) શુકલ લેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સંસી (૧૩) આહારી, ગની પ્રધાનતાએ ગને વિષે જીવસ્થાનકાદિ ચાર ભેદનું વર્ણન દે તેર તેર બારસ મણે કમ અ ૬ ચઉ ચઉ વયણે આ ચઉ દુ પણ તિત્રિ કાએ જિઅ ગુણ જોગવઓગને ૩૮ અર્થ :–એકલા મનયોગને વિષે બે જીવભેદ, તેર ગુણસ્થાનકે. તેર યોગ અને બાર ઉપયોગ હેય છે. વચનયોગને વિષે આઠ જીવભેદ, બે ગુણસ્થાનક, ચાર યોગ અને ચાર ઉપયોગ હોય. કાયયોગને વિષે ચાર જીવભેદ, બે ગુણસ્થાનક, પાંચ યોગ અને ત્રણ ઉપયોગ હેય એમ અન્ય આચાર્યને મતે કહેલ છે . ૩૮ પ્રશ્ન ૪૪૯. અન્ય આચાર્યોના મતે મનયોગ માર્ગણામાં જીવસ્થાનક–ગુણસ્થાનક-ચોગ તથા ઉપયોગ કેટલા કેટલા હોય છે? ક્યા કયા? ઉત્તર : અન્ય આચાર્યોના મતે મનયોગની પ્રધાનતાને વિષે બે જીવભેદ હોય છે. (૧) સંસી પર્યાપ્ત (૨) સંજ્ઞી અપર્યાપ્ત. તેર યોગ હોય છે. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક કાયયોગ, ક્રિય કાયયોગ, વૈકિય મિશ્ર કાયયોગ, આહારક તથા આહારક મિશ્ર કાયયોગ. તેર ગુણસ્થાનકે હોય છે. ૧ થી ૧૩ અને બાર ઉપયોગ હોય છે. પ્રશ્ન ૪૫૦. કાર્મણ-દારિક મિશ્રયોગ મનયોગમાં કેમ ન હોય? ઉત્તર : કાર્પણ અને ઔદારિક મિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે ને હોય છે. જ્યારે મનયોગને વ્યાપાર અપર્યાપ્તાવસ્થામાં તથા કેવલી સમુઘાત વખતે હેતે નથી તે કારણથી તે બે યોગે મનયોગને વિષે રહેતા નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૪૫૧. વચન યોગ કયા પ્રકારે હોય ? ઉત્તર : મનચાગ તથા કાયયેાગ રહિત એકલે વચનચેાગ પ્રધાન ગણીને જાણવા. પ્રશ્ન ૪૫૨, વચનયોગને વિષે જીવસ્થાનક, ગુણસ્થાનક, ચાગ અને ઉપયાગ કેટલા હાય છે? કયા કયા ? ઉત્તર : અન્ય આચાર્યોના મતે એકલા વચન યોગની પ્રધાનતાની અપેક્ષાએ જીવસ્થાનકનાં આઠ ભેદો હોય છે. (૧) એઇન્દ્રિય અપર્યાપ્તા (ક) તેઇન્દ્રિય અપર્યાપ્તા (૫) ચકરીન્દ્રિય અપર્યાપ્તા (૭) અસની અપર્યંતા ગુણસ્થાનક–૨ : (૧) મિથ્યાત્વ, યોગ-૪ : (૧) ઔદારિક, (૨) કાયયોગ, (૪) અસત્યામૃષા વચનયોગ. (૨) એઇન્દ્રિય પર્યાપ્તા (૪) તેઇન્દ્રિય પર્યાપ્તા (૬) ચઉરીન્દ્રિય પોતા (૮) અસ'ની પર્યાપ્તા (૨) સાસ્વાદન. ઔદારિક મિશ્ર, (૩) કાણુ ઉપયોગ–૪ : (૧) ચક્ષુદન, (૨) અચક્ષુદન, (૩) મતિ અજ્ઞાન, (૪) શ્રુત અજ્ઞાન. પ્રશ્ન ૪૫૩. કાયયોગને વિષે જીવસ્થાનક–ગુણસ્થાનક–યોગ–ઉપયોગ કેટલાં કેટલા હોય છે ? કયા કયા ? ઉત્તર : કાયયેાગની પ્રધાનતાની વિવક્ષાથી જીવસ્થાનકનાં ૪ ભેદ ાય. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય (૩) બાદર અયાપ્તા એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય. ગુણસ્થાનક-૨ : (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. ચેાગ-૫ : (૧) કાણુ (૨) ઔદારિક (ક) ઔદારિક મિશ્રયે ગ (૪) વૈક્રિય (૫) વૈક્રિય મિશ્રયાગ, ઉપયેાગ-૩ : (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (ક) અચક્ષુ દન. પ્રશ્ન ૪૫૪, પહેલાં જણાવ્યા તેમાં અને અત્રે મનચે ગાદિમાં શું ફરક પડે છે ? Jain Educationa International For Personal and Private Use Only ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પહેલાં જે યોગ કહ્યા તેમાં કાયયોગને વિષે સર્વ આવે છે. વચનયોગમાં એકેન્દ્રિય સિવાયનાં બીજા બધાય છે આવી શકે છે. અને મનયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવેને હેય છે. જ્યારે અન્ય આચાર્યોને મતે જે જીવેને એક યોગ હોય એટલે બીજે યોગ ન હોય એટલે સંજ્ઞી ને એક મન યોગ જ હોય તે સિવાય વચનયોગ અને કાયયોગ ન હોય. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી જીવેને એક વચનયોગ જ હોય તેઓને મનયોગ-કાયાગ ન હોય. એકેન્દ્રિય જીવોને એક કાયયગ જ હોય તે કારણથી મનગવચનગ હેતે નથી એ વિવેક્ષાથી આ ગાથામાં જીવસ્થાનકદિ જણવ્યા છે, “માગણુઓને વિષે લેહ્યાદ્વારનું વર્ણન છસુ લેસાસુ સઠાણું એગિદિ અસાત્રિભુદગ વણેસ પદમા ચ િતિનિઉ નારય વિગલગિ પવણેલુ . અથ છએ વેશ્યાઓને વિષે તપેતાની લેયા હોય. એકેન્દ્રિય, અસંસી, પૃથવીકાય, અચૂકાય અને વનસ્પતિકાયને વિષે ૧ થી ૪ લેડ્યા, નરકગતિ, વિકલેન્દ્રિય, અગ્નિકાય અને વાયુકાયને વિષે પહેલી ત્રણ લેશ્યા હોય ૩૯ છે પ્રશ્ર ૪૫૫, કૃષ્ણાદિ છ માર્ગમાં કેટલી કેટલી વેશ્યાએ હોય છે? કઈ કઈ? ઉત્તર : કૃષ્ણ લેસ્થામાં પિતાની એક કૃષ્ણ લેશ્યા હોય છે. નીલ ગ્લેશ્યામાં પિતાની એક નીલ લેગ્યા હોય છે. કાપત લેયામાં પોતાની એક કાપેત લેશ્યા હોય છે. તેજે લેગ્યામાં પિતાની એક તેજે લેશ્યા હોય છે. પદ્મ લેશ્યામાં પોતાની એક પદ્મ લેશ્યા હોય છે. શુકલ લેયામાં પિતાની એક શુકલ લેશ્યા હોય છે. પ્રશ્ન ૪૫૬. એકેન્દ્રિય, અસંસી, પૃથવી, અપ, વનસ્પતિ માર્ગણામાં કેટલી કેટલી વેશ્યા હોય છે? કઈ કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૦૯ ઉત્તર : એકેન્દ્રિય, અસંસી, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ પાંચ માર્ગણામાં ચાર લેશ્યાઓ હોય છે. (૧) કૃષ્ણ લેશ્યા (૨) નીલ ગ્લેશ્યા (૩) કાપત લેશ્યા અને (૪) તેજે લેશ્યા. પ્રશ્ન ૪૫૭. આ એકેન્દ્રિયદિ માણાઓને વિષે તે લેશ્યા શી રીતે હોય? ઉત્તર એકેન્દ્રિયાદિ પાંચ માણાઓ વિષે જે તે લેશ્યા હોય છે તે (ભવનપતિ, વ્યંતર, ઇતિષી તથા) પહેલા-બીજા દેવલેકનાં દેવતાઓ તેજે લેશ્યા સહિત પૃથવીકાય, અપકાય, વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે થોડેક કાળ હોય છે તે અપેક્ષાઓ જાણવી. બાકીની ત્રણ લેશ્યા સ્વાભાવિક હેય. પ્રશ્ન ૪૫૮. નરકગતિ વિકસેન્દ્રિય આદિ માણામાં કેટલી કેટલી લેશ્યાઓ હોય છે? કઈ કઈ? ઉત્તર નરકગતિ–બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, તેઉકાય અને વાયુકાય એમ છ માર્ગણુઓને વિષે પહેલી ત્રણ લેશ્યાઓ હોય છે. (૧) કૃણ લેશ્યા (૨) નીલ લેણ્ય (3) કાપિત લેશ્યા. પ્રશ્ન ૪પ૯. આ નરકગતિ આદિ માર્ગણાઓને વિષે પહેલી ત્રણ અશુભ લેશ્યાઓ શા માટે હોય? ઉત્તર : નરકગતિ આદિ છ માગણામાં રહેલા છે અશુભ અધ્યવસાયના સ્થાનકમાં રહેલા હોય છે. તે કારણથી અશુભ લેશ્યા હોય છે. અહખાય સુહુમ કેવલ દુગિ સુકા છાવિ સેસઠાણે સુ અથ : થાખ્યાત, સૂક્ષ્મ સંપરાય, કેવલજ્ઞાન, કેવલ દર્શન આ ચાર માર્ગને વિષે એક શુકલ લેશ્યા હાય બાકીની ૪૧ માર્ગણાઓને વિષે છએ છ લેશ્યાઓ હોય છે. પ્રશ્ન ૪૬૦ યથાખ્યાત, સૂક્ષમ સંપાય, કેવલજ્ઞા, કેવલદર્શન માર્ગણામાં કેટલી લેશ્યાઓ હોય? Jain Educationa international For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચતુર્થાં કર્માંત્ર ધ ઉત્તર : યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સ`પરાય ચારિત્ર, કેવલજ્ઞાન તથા કેવલ દન એ ચાર ભાણામાં એક શુકલ લેશ્યા હાય છે. પ્રશ્ન ૪૬૧. છએ લેગ્યાએ હેાય એવી મા ણાએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર છ એ છ લેશ્યાએ હેાય એવી માણા ૪૧ હાય છે તે આ પ્રમાણે. (૧) દેવગતિ, (૨) મનુષ્યગતિ, (૩) તિય``ચગતિ, (૪) પ’ચેન્દ્રિય જાતિ, (૫) ત્રસકાય, (૬) મનયોગ, (૭) વચનયોગ, (૮) કાયયોગ, (૯) પુરૂષવેદ, (૧૦) સીવે, (૧૧) નપુંસકવેદ, (૧૨) ક્રોધ કષાય, (૧૩) માન કષાય, (૧૪) માયા કષાય, (૧૫) લાભ કષાય, (૧૬) મતિજ્ઞાન, (૧૭) શ્રુતજ્ઞાન, (૧૮) અવધિજ્ઞાન, (૧૯) મનઃપŚવજ્ઞાન, (૨૦) મતિજ્ઞાન, (૨૧) શ્રુતઅજ્ઞાન, (૨૨) વિભગજ્ઞાન, (૨૭) સામાયિક, (૨૪) છેોપસ્થાપનીય, (૨૫) પરિહાર વિશુદ્ધ, (૨૬) દેશિવરત, (૨૭) અવિરતિ ચારિત્ર, (૨૮) ચક્ષુ દન, (૨૯) અચક્ષુર્દન, (૩૦) અવધિદર્શન, (૩૧) ભવ્ય, (૩૨) અભવ્ય, (૬૭) ઉપશમ સમિતિ, (૩૪) ક્ષચેપશમ સમકિત, (૩૫) ક્ષાયિક સમકિત, (૩૬) મિશ્ર સમકિત, (૬૭) મિથ્યાત્વ, (૩૮) સાસ્વાદન, (૬૯) સંસી, (૪૦) આહારી, (૪૧) અનાહારી માણા. પ્રશ્ન ૪૬૨. કાઈ પણ એક જ લેશ્યા હાય એવી માગણુાએ કેટલી હેાય છે? કઈ કઈ ? ઉત્તર : કાઈ પણ એક જ લેચ્યા હેાય એવી માણા ૧૦ હાય છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) યથાખ્યાત ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) કૃષ્ણુ લક્ષ્યા, (૬) નીલ લેશ્યા, (૭) કાપાત લેશ્યા, (૮) તેજો વેશ્યા, (૯) પદ્મ લેશ્યા, (૧૦) શુકલ લેશ્યા. “બાસઠ માગણુાઓને વિષે અપબહુત્વ દ્વારનુ વર્ણન'' ભંર નિશ્ય દેવ તિરિયા થાવા દુ અસંખણુ ત. ગુણા II ૪૦ ॥ અ :ચાર ગતિની અપેક્ષાએ મનુષ્ય થાડા, તેનાથી નરક Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્રશ્નોત્તરી ભાગ-૧ ગતિવાળા અસંખ્ય ગુણ, તેનાથી દેવગતિવાળા અસંખ્ય ગુણ તેનાથી તિર્યંચગતિવાળા અનંતગુણ જાણવા. If ૪૦ || પ્રશ્ન ૪૬૩. અલ્પબદ્ધત્વ કેને કહેવાય? ઉત્તર : બાસઠ માણાઓનાં મૂલ ચૌદ ભેદે કહ્યા છે તે મૂલ ભેદમાં અવાન્તર ભેદે કેનાથી કેટલા અધિક, ઓછા યા સમાન હોય તેની જે વિચારણા કરવી તેનું નામ અલ્પબદુત્વ કહેવાય છે. પ્રશ્ન ક૬૪. ચાર ગતિ આશ્રયી અલ્પબહુ ક્યા પ્રકારે છે? ઉત્તર . ચાર ગતિ આશ્રયી મનુષ્યગતિમાં છે સૌથી છેડા છે એનાથી નરકગતિમાં અસંખ્યાત ગુણ હોય છે એનાથી દેવગતિવાળા જી અસંખ્યાત ગુણ હોય અને એનાથી તિર્યંચગતિવાળા જ અનંતગુણ અધિક હોય છે. પ્રશ્ન ૪૬૫. મનુષ્ય કેટલા પ્રકારે હોય છે? ક્યા કયા? ઉત્તર મનુષ્ય બે પ્રકારનાં હોય છે. (૧) સમુછિમ મનુષ્ય (૨) ગર્ભ જ મનુષ્યો. પ્રશ્ન ક૬૬, બન્ને પ્રકારનાં મનુષ્યને ઉત્પત્તિમાં જઘન્ય ઉત્કૃષ્ટથી વિરહકલ કેટલા છે? ઉત્તર : સમુરિસ્કમ મનુષ્યને વિરહકાલ જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને હોય છે. ગર્ભજ મનુબેને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને વિરહકાલ હેય છે. પ્રશ્ન ૪૬૭ : સમુરિછમ મનુષ્યો ઉત્પન્ન થાય તે એક સાથે ઓછાથી માંડીને વધારે કેટલા હેઈ શકે? ઉત્તર : સમુછિમ મનુષ્યો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જઘન્યથી એક-એ-ત્રણ સંખ્યાતા યાવત્ અસંખ્યાતા પણ હોઈ શકે છે (ઉત્પન્ન થઈ શકે છે). પ્રશ્ન ૪૬૮. ગર્ભજ મનુષ્ય કેટલા છે? ઉત્તર : ગર્ભજ મનુષ્યો જગતમાં સર્વદા (હંમેશા) હેાય છે અને તે નિયમ સંખ્યાતા જ હોય છે અસંખ્યાતા હોતા નથી. Jain Educationa international For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચતુર્થ કર્મગ્રંથ આ પ્રશ્ન ૪૬૦. સંગાતા ગર્ભજ મનુષ્ય જગતમાં કેટલી સંખ્યામાં હોય છે? ઉત્તર : સંખ્યાતા ગર્ભજ મનુષ્યોની સંખ્યા આ પ્રમાણે હેય છે. સાત કેડીકેડી કેડાછેડી બાણું લાખ કેડા કડી કેડી. અઠ્ઠાવીશ હજાર કેડા કેડી કેડી. એકસો કેવા કેડી કેડી. બાસઠ કેડા કેડી કેડી. એકાવન લાખ કેડા કેડી. બેતાંલીશ હજાર કેડા કેડી. મેં કેડા કેડી. તેતાલીશ કેડીકેડ, સાડત્રીસ લાખ કેડી, ઓગણસાઠ હજાર કેડી, ત્રણ કેડી, ચેપન કેડી અને ઉપર ઓગણચાલીશ લાખ, પચાસ હજાર, ત્રણશે અને છત્રીશ થાય છે. અંક સંખ્યામાં ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૯પ૪૩૯૫૦૩૩૬ થાય છે. પ્રશ્ન ૪૭. સંખ્યાતા ગર્ભજ મનુષ્યની સંખ્યા કઈ કઈ રીતે કાઢી શકાય ? ઉત્તર : કઈ એક રાશિને તે જ રાશિ સાથે ગુણીએ તેને વર્ગ કહેવાય છે. એમાં એકને એક વર્ગ હેતું નથી. બેને વર્ગ ચાર થાય એ પહેલે વર્ગ, ચારને વર્ગ ળ એ બીજો વર્ગ. સળને વર્ગ બસે છપ્પન થાય તે ત્રીજો વર્ગ. એ બસે છપ્પનને વર્ગ પાંસઠ હજાર પાંચસે છત્રીસ થાય એ એથે વર્ગ કહેવાય છે. ૬૫૫૩૬ ને વર્ગ ૪૨૪૬૭૨૯૬ થાય છે તે પાંચમે વર્ગ કહેવાય. એ પાંચમાં વર્ગની સંખ્યાને વગે કરીએ તે ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ થાય છે તે છઠ્ઠો વર્ગ ગણાય છે. એ છઠ્ઠા વર્ગને અંક સંખ્યાની સાથે પાંચમા વર્ગની અંક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તે સંખ્યાના ગર્ભ જ મનુષ્યોની સંખ્યા જણાવેલ છે તે સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા એક આંકની સંખ્યાને છનનુંવાર બમણું કરીએ તે પણ ઉપરની ગર્ભજ મનુષ્યોની સંખ્યા પ્રાપ્ત થાય છે. એમ પન્નવણ સૂત્રમાં કહેલ છે. પ્રશ્ન ૪૭૧, જઘન્ય પદે સમુચિછમ તથા ગર્ભ જ મનુષ્ય જગતમાં કેટલા હોય છે? Jain Educationa international For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ઉત્તર : જઘન્ય પદે સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા કોટાકોટી કોટીઓની હાય છે. પ્રશ્ન ૪૭૨, ઉત્કૃષ્ટ પદે સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા કેટલી હાય છે ? ઉત્તર : ઉત્કૃષ્ટથી સમુચ્છિમ તથા ગર્ભજ મનુષ્યોની સ`ખ્યા અસંખ્યાતી હોય છે એટલે કે બન્ને ભેગાં ગણતાં અસંખ્યાતા મનુષ્યો જગતમાં હાય. ૧૧૩ પ્રશ્ન ૪૭૩. કાળ થકી મનુષ્યો કેટલા હાય છે ? ઉત્તર : કાળ થકી સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા અસ ખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીનાં સમયો જેટલા હોય છે. પ્રશ્ન ૪૭૪, ક્ષેત્ર થકી મનુષ્યોની સખ્યા કેટલી હાય છે ? ઉત્તર : સમુચ્છિત તથા ગર્ભજ મનુષ્યોની સ'ખ્યા ક્ષેત્ર થકી સતરાજ પ્રમાણુ ઘનીકૃત લે!!ની એક પ્રદેશની શ્રેણી તે શ્રેણીનાં અંશુલ પ્રમાણ ક્ષેત્રને વિષે જેટલાં આકાશ પ્રદેશે! હાય તેનું પ્રથમ વસૂલ ત્રીજા વર્ગમૂલનાં પ્રદેશ સાથે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલા પ્રદેશવાળા એક એક ખાંડવા (ટુકડા) કલ્પીને શ્રેણીના પ્રદેશને અપહાર કરતાં એક ખાંડવે! બાકી રહે એટલા અસંખ્યાતા મનુષ્યો જગતમાં હાય છે. અસત્ કલ્પનાથી અ’ગુલ પ્રમાણ પ્રદેશે। અસ ખ્યાતા હોય છે પણ ૨૫૬ ૧૬ થાય છે. ખીજુ વર્ગમૂલ ૪ પહેલું વમૂલ ૧૬ ૪ ત્રીજુ થાય અને વર્ગમૂલ૨ થાય છે. એ ખત્રીશ પ્રદેશવાળા એક એક ટુકડા લઈ ઘનીકૃત શ્રેણીની સાથે અપહાર કરતાં કરતાં એક ખંડ ખાકી રહે ત્યાં સુધીની મનુષ્યોની સખ્યા જગતમાં છે સૂચિ શ્રેણીને વિષે આકાશ કલ્પીએ તેનું પહેલું વર્ગમૂલ ત્રીજું વર્ગમૂલ ૨ થાય તો કરતાં = ૩૨ ની સ`ખ્યા Jain Educationa International પ્રશ્ન ૪૭૫. ઘનીકૃત લોકની એક સૂચિ શ્રેણીના અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલા કાળ જાય તે ઘનીકૃત લેકની સઘળી સૂચિ શ્રેણીમાં કેટલા કાળ જાય ? For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ઘનીકૃત લેકની એક સૂચિ શ્રેણમાં અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણી એટલે કાળ જાય છે તેમ સઘળી સૂચિ શ્રેણીનાં આકાશ પ્રદેશમાં પણ અસંખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી એટલે કાળ જાય છે. પ્રશ્ન ૪૭૬, આ શી રીતે ઘટી શકે છે, ઉત્તર : સૂત્રમાં કહ્યું છે કે સૂકમ કાળ કરતાં પણ ક્ષેત્ર સૂક્ષ્મ હિય છે. સુહમે ય હાઈ કાલો તત્તો સુહમયર્થ હવઈ ખિત્ત અંગુલ સેઢી મિરને એસસ્પિણુઓ અખિજજ ત્તિ ૧ .. પ્રશ્ન ૪૭૭, નારકીનાં (નરકગતિનાં) છે કેટલાં છે? ઉત્તર : મનુષ્યગતિનાં છ કરતાં નરકગતિનાં છે અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન ૪૭૮. નારકીનાં કાલ થકી તથા ક્ષેત્ર થકી કેટલાં હોય છે? ઉત્તર : નારકીનાં કાલ થકી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીનાં સમયે જેટલાં છે. ક્ષેત્ર થકી પ્રતરનાં અસંખ્યાતમાં, ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીનાં જેટલા આકાશ પ્રદેશ તેટલા છે. તે આ રીતે જાણવા. અંગુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રને વિષે જેટલી આકાશપ્રદેશની શ્રેણી હોય તેના વર્ગમૂલ અસંખ્યાતા છે. ત્યાં પ્રથમ વર્ગ મૂલને બીજા વર્ગમૂલ સાથે ગુણતાં જે આવે એટલી અસંખ્યાતી શ્રેણી જાણવી. તેમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નારકીઓ જાણવા. અસકલ્પનાએ અંગુલપ્રમાણ પ્રતરને વિષે ૨૫૬ શ્રેણું છે તેનું પ્રથમ વર્ગમૂલ ૧૬ અને બીજું વર્ગમૂલ ૪ એ બન્નેને ગુણાકાર કરતાં ૧૬ ૪ ૪ = ૬ થાય તે રીતની અસંખ્યાતી જાણવી. પ્રશ્ન ૪૭૯નારકી કરતાં દેવતાની સંખ્યા કેટલી છે? ઉત્તર : નારકીનાં છ કરતાં દેવગતિમાં રહેલા દેવતાની સંખ્યા અસંખ્યાતા ગુણ અધિક હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૪૮૦. ભવનપતિ દેવતાઓની સખ્યા કેટલી હાય છે? ઉત્તર : અસુરકુમાર દેવતાએ ઘનીકૃત લેકની ઉર્ધ્વ અધા અને આયાત રૂપ જે સૂચિશ્રેણી એના અંગૂલ પ્રમાણ ક્ષેત્રને વિષે રહેલા આકાશ પ્રદેશેાનું પહેલું વમૂલ તેના અસખ્યાતમાં ભાગમાં રહેલાં જેટલાં પ્રદેશે! તેટલી શ્રેણી લેવી અને તે શ્રેણીઓનાં જેટલા આકાશ પ્રદેશા થાય તેટલા અસુરકુમાર દેવતાએ છે. પ્રશ્ન ૪૮૧, બ્ય તર દેવતાઓની સખ્યા કેટલી હોય છે ? ઉત્તર : સંખ્યાતા ચેાજન પ્રમાણુ આકાશ પ્રદેશની સૂચિરૂપ એક ખંડ (ખડવું) એવા એક એક ખડે કરીને આખા પ્રતરને ભાગવાથી જે સખ્યા થાય તેટલા વ્યંતર દેવાની સખ્યા હોય છે ૧૧૫ અસત્ કલ્પનાથી એક પ્રતરમાં લાખ પ્રદેશે! છે અને સખ્યાતા ચેાજન પ્રમાણ સૂચિ દશ પ્રદેશવાળી છે તેનાથી ભાગતાં દશ હજાર સંખ્યા આવે એટલી સંખ્યા અસત્ કલ્પનાથી ન્ય તરની આવે. પ્રશ્ન ૪૮૨. ચૈાતિષી દેવેાની સ`ખ્યા કેટલી હોય છે ? ઉત્તર : ખસે છપ્પન અ'ગુલ પ્રમાણુ આકાશ પ્રદેશની સૂચિશ્રેણી વડે પ્રતરનેા અપહાર કરતાં જે સખ્યા આવે એટલા ચૈતિષી દેવાની સખ્યા હોય છે. પ્રશ્ન ૪૮૩, વૈમાનિક દેવાની સંખ્યા કેટલી હાય છે ? ઉત્તર : ઘનીકૃત લેાકની જે ઉ અધો—!—આયાત રૂપ એક પ્રદેશની શ્રેણી તેનાં અંગૂલ માત્ર ક્ષેત્રનાં જેટલા આકાશ પ્રદેશેા તેનું જે ત્રીજુ વમૂલ તેને ઘન કરીએ અને જે સખ્યા આવે તેટલી સખ્યાવાળી ઘનીકૃત લાકની શ્રેણીઓ લેવી તેમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા વૈમાનિક દેવે છે. પ્રશ્ન ૪૮૪, તિ``ચ જીવેાની સખ્યા કેટલી હેાય છે? શાથી ? ઉત્તર : દેવતાઓની જેટલી સંખ્યા છે તેના કરતાં તિય ચ ગતિમાં રહેલા જીવાની સખ્યા અન ́તગુણી હાય છે. કારણ કે વનસ્પતિ કાય જીવાને સમાવેશ તિય 'ચગતિમાં થાય છે તે કારણથી. “ ઈન્દ્રિય તથા કાયદ્વારનું અક્ષમહત્વ કહેવાય છે. ’” Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચતુર્થ કર્મગ્રંથ પણ ચઉતિ દુ એગિંદી થવા તિત્રિ અહિયા અસંતગુણો . તસ થાવ અસંખગી ભૂજલનિલ અહિય વણર્ણતા ૪૧ | અર્થ :-પંચેન્દ્રિય છેડા તેનાથી ચઉરીન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અનુક્રમે વિશેષાધિક હોય છે. તેનાથી એકેન્દ્રિય છે અનંતા હોય છે. ત્રસકાયનાં છ થેડા તેનાથી અગ્નિકાય અસંખ્યાત ગુણ. તેનાથી પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક હોય છે અને તેનાથી વનસ્પતિકાયનાં છ અનંતગુણ હોય છે. તે ૪૧ પ્રશ્ન ૪૮૫. પંચેન્દ્રિય જીવે કેટલા હોય છે? શાથી? ઉત્તર : પંચેન્દ્રિય છે સાતરાજ પ્રમાણ ઘનીકૃત લેકની એક સૂચિશ્રેણીનાં અસંખ્યાતા કેટકેટી જન પ્રમાણમાં રહેલી શ્રેણીઓનાં આકાશ પ્રદેશ પ્રમાણુ જેટલા પંચેન્દ્રિય જ હોય છે તે કારણથી ઈન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ સૌથી થડા કહેવાય છે. પ્રશ્ન ૪૮૬, ચઉરીન્દ્રિય છે કેટલા હેાય છે? શાથી? ઉત્તર : પંચેન્દ્રિય જીવ કરતાં ચઉરીન્દ્રિય જી ડબલ એટલે કે સંખ્યામાં બમણુથી ઓછા થતાં હોવાથી વિશેષાધિક હોય છે. પ્રશ્ન ૪૮૭. તેઈન્દ્રિય છે કેટલા હોય છે? ઉત્તર : ચઉરીન્દ્રિય કરતાં તેઈન્દ્રિય જી વિશેષાધિક હોય છે. બમણું થતા નથી માટે. પ્રશ્ન ૮૮૮, બેઈન્દ્રિય છે કેટલા હોય છે? ઉત્તર : તેઈન્દ્રિય જીવ કરતાં બેઈન્દ્રિય છે બમણાં થતાં ન હોવાથી વિશેષાધિક હોય છે. પ્રશ્ન ૪૮૯. એકેન્દ્રિય જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : બેઈન્દ્રિય જીવ કરતાં એકેન્દ્રિય છે અનંતગુણ હોય છે કારણ કે એકેન્દ્રિય અને વિષે વનસ્પતિકાયના જીનો સમાવેશ થાય છે. તે કારણથી અનંતા કહેવાય છે. (હાય છે.) પ્રશ્ન ૪૯. ત્રસકાય છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : છકાય જેની અપેક્ષાએ ત્રસકાય છે સૌથી છેડા Jain Educationa international For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૭ ગણાય છે. ત્રસકાય છે ઘનીકૃત લેકની એક સૂચિશ્રેણીનાં અસંખ્યાતા કેટકેટી જન પ્રમાણ શ્રેણીઓનાં પ્રદેશ રાશિ જેટલાં હોય છે. પ્રશ્ન ૪૯૧અગ્નિકાય છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : ત્રસકાય છે કરતાં અગ્નિકાયનાં છ અસંખ્યાત ગુણા હોય છે કારણ કે અગ્નિકાયના જે અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૪૯૨. પૃથ્વીકાય છે કેટલા હેય છે? શાથી ? ઉત્તર : અગ્નિકાયના કરતાં પૃથ્વીકાયનાં છે વિશેષાધિક હોય છે કારણ કે અગ્નિકાયનાં જ કરતાં કાંઈક વધારે હોય છે. પ્રશ્ન ૪૩. અપૂકાય તથા વાયુકાયના કેટલા હોય છે ? શાથી? ઉત્તર : અપકાય તથા વાયુકાયનાં છે પૃથ્વીકાય કરતાં વિશેષાધિક રૂપે હોય છે એટલે કે પૃથ્વીકાય કરતાં અપકાયના વિશેષાધિક તેનાથી વાયુકાયનાં છે વિશેષાધિક હોય છે કારણ કે સામાન્યથી અગ્નિકાયાદિ છ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે પણ દરેકમાં વિશેષાધિક ગણવા અસંખ્યાતું મોટું લેવાથી ઘટી શકે છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદે શાસ્ત્રમાં કહેલ છે. પ્રશ્ન ૪૯૪. વનસ્પતિકાયનાં છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : વાયુકાય જી કરતાં વનસ્પતિકાયનાં છ અનંતગુણ હોય છે કારણ કે વનસ્પતિકાય જેમાં નિગદીયા ને સમાવેશ થાય છે. (અનંત આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વન પતિકાયનાં છો હોય છે.) ગ તથા વેદને વિષે અપબહુ. મણ વયણ કાય જોગી જેવા અસંખગુણ અનંતગુણા | પુરિસા દેવા ઈથી સખગુણાણુત ગુણ કેવા કર અથ :- મનગવાળા છે ડા, તેનાથી વચનગવાળા છે અસંખ્યાત ગુણા, તેનાથી કાગવાળા અનંત ગુણ Jain Educationa international For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કે ગ્રંથ હાય છે. પુરૂષવેદી જીવા ચેડા, સ્ત્રીવેદી સંખ્યાત ગુણા, તેનાથી નપુંસકવેદી જીવેા અન ત ગુણા હોય છે. ॥ ૪૨ ॥ પ્રશ્ન ૪૯૫. મનચેાગવાળા જીવા કેટલા હાય છે? શાથી? ઉત્તર : મનચેગવાળા જીવા સૌથી થાડા દ્વાય છે કારણ કે સ'ની પાંચેન્દ્રિય જીવાને જ મન હેાવાથી. પ્રશ્ન ૪૯૬, વચનયોગી જીવા કેટલા હેાય છે? શાથી ? ઉત્તર : વચનચેગવાળા જીવા મનાગવાળા જીવા કરતાં અસ`ખ્યાત ગુણા હોય છે. કારણ કે વચનચેગવાળા જીવામાં એઇન્દ્રિયતેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય તથા અસન્નિ પચેન્દ્રિય જીવાના પ્રક્ષેપ થતે હાવાથી. ૧૧૮ પ્રશ્ન ૪૭. કાયયેાગવાળા જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : કાયયેાગવાળા જીવા વચનચેાગવાળા જીવા કરતાં અનત ગુણા હેાય છે. વનસ્પતિકાય જીવાનો સમાવેશ થતા હેાવાથી. પ્રશ્ન ૪૯૮. પુરૂષવેદવાળા જીવા કેટલા હાય છે? શાથી ? ઉત્તર : પુરૂષવેદવાળા જીવા અસખ્યાતા હોય છે. દેવ-મનુષ્ય તિય 'ચમાં હાય છે તે કારણથી પણ સ્ત્રીનપુસકવેદની અપેક્ષાએ આછા હાય છે તે કારણથી સૌથી ઘેાડા કહેવાય છે. પ્રશ્ન ૪૯૯, સ્ત્રીવેદવાળા જીવા કેટલા હોય છે? શાથી ? ઉત્તર : પુરૂષવેદવાળા જીવા કરતાં સ્ત્રીવેદવાળા જીવા સંખ્યાતગુણા હોય છે. કારણ કે દેવ-મનુષ્ય-તિય ઇંચમાં સ્ત્રીઓ સ‘ખ્યાતગુણી હાય છે. પ્રશ્ન ૫૦૦, દેવ-મનુષ્ય અને તિય`ચામાં સ્ત્રીઓ સંખ્યાતગુણી કેટલી કેટલી વધારે હોય છે ? ઉત્તર : દેવગતિમાં દેવતા કરતાં ખત્રીસ ગુણી (અધિક) તથા ખત્રીશ અધિક સંખ્યામાં દેવીએ હાય છે. મનુષ્ચામાં સત્તાવીશ ગુણી (અધિક) તથા સત્તાવીશ અધિક સ્ત્રીઓ હોય છે. તિ ચગતિમાં પુરૂષવેદ કરતાં ત્રણ ગુણી (અધિક) ઉપર ત્રણ અધિક કરીએ એટલી તિય ચીણી સ્ત્રીઓ હાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૫૦૧, નપુસકવેઢવાળા જીવા કેટલા હોય છે? શાથી? ઉત્તર : નપુંસકવેઢવાળા જીવા સ્ત્રીવેદ કરતાં અનંત નુા હોય છે. કારણ કે એકેન્દ્રિય જીવોના નપુંસકવેદમાં સમાવેશ થા હોવાથી અનતગુણા કહેવાય છે. માણી કાહી માઈ લેાસી અહિચ્છ મણનાણા થાવા । આહી અસ`ખા મઈસુય અહિય સમ અસખ વિષ્ણુગા ॥૪૩॥ અર્થ :—માની જીવા થાડા, તેનાથી ક્રોધી વિશેષાધિક, તેનાથી માયાવી વિશેષાધિક અને તેનાથી લોભી વિશેષાધિક હોય છે. મનઃપવજ્ઞાની જીવા થાડા હોય, તેનાથી અવિધજ્ઞાની જીવા અસ`ખ્યાત ગુણા હોય તેનાથી મતિજ્ઞાની, અને શ્રુતજ્ઞાની સરખા પણુ વિશેષાધિક હોય તેનાથી વિભગજ્ઞાની જીવા અસખ્યાત ગુણા હોય છે. ૫૪૩ ॥ પ્રશ્ન ૫૦૨. માની જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : માન કષાયવાળા જીવા ક્રોધાદિ કષાયેની અપેક્ષાએ સૌથી ઘેાડા હોય છે. કારણ કે ક્રોધાદિ કષાયનાં પિરણામાના કાલની અપેક્ષાએ માન કષાયનાં પરિણામના કાળ આછો હોવાથી ઓછા જણાય છે. પ્રશ્ન ૫૩. ક્રોધ કષાયવાળા જીવા કેટલા હોય છે.? શાથી? ઉત્તર : માની જીવો કરતાં ક્રોધકષાયવાળા જીવો વિશેષાધિક હોય છે. કારણ કે માન કષાયનાં પરિણામના કાળની અપેક્ષાએ ક્રોધકષાયનાં પરિણામના કાળ વિશેષાધિક હોવાથી વિશેષાધિક જીવે જણાય છે. ૧૧૯ પ્રશ્ન ૫૪. માયા કષાયવાળા જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : ક્રોધ કષાયવાળા જીવા કરતાં માયા કષાયવાળા (માચી) જીવા વિશેષાધિક હોય છે. કારણ કે ક્રોધ કાયનાં કાળ કરતાં ઘણાં પ્રાણીઓને ઘાં કાળ (લાંબા કાળ) સુધી માયાને સદ્ભાવ જણાય છે. પ્રશ્ન ૫૦૫. લોભ કષાયવાળા જીવે કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : માથી જીવે કરતાં લોભ કષાયવાળા જીવા વિશેષાધિક Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચતુર્થ કર્મગ્રંથ હોય છે. કારણ કે મોટા ભાગના સર્વ સંસારી જીને હંમેશા પરિ. ગ્રહાદિની આકાંક્ષા રહેલી હોય છે. તે કારણથી વિશેષાધિક કહેવાય છે. પ્રશ્ન પ૦૬. સામાન્યથી ચારે કષાયવાળા છે કેટલા હોય છે? ઉત્તર : સામાન્યથી ચારેય કષાયવાળા છે અનતા હોય છે. અનંતકાયને વિષે ચારેય કષાય હોય છે માટે. પ્રશ્ન પ૭. મન:પર્યવ જ્ઞાનવાળા છ કેટલા હોય છે? શાથી ? ઉત્તર : મન પર્યવજ્ઞાનવાળા છ શેષ જ્ઞાનની અપેક્ષાએ સૌથી છેડા હોય છે. કારણ કે બધા જ કરતાં ગર્ભજ મનુષ્ય શેડા હોય છે. તેમાં પણ ચારિત્રવાળા છે ડા હોય છે. તેમાં પગ અપ્રમત્તચારિત્રવાળા છે ડા હોય છે અને તેમાં પણ આમર્યાદિ લબ્ધિવાળા છે પણ છેડા હોય છે. એ જીવને મન પર્યવજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સૌથી થોડા જણાવ્યા છે. પ્રશ્ન પ૦૮. મન:પર્યવાન કયા જીવને ઉત્પન્ન થઈ શકે છે ? ઉતર : મન:પર્યવજ્ઞાન અપ્રમત્તયતિ–આમ આદિ લબ્ધિઓ જેને પ્રાપ્ત થયેલ હોય તે જ પામી શકે છે તેને પાઠ નંદીસૂત્રમાં સૂત્ર ૩૧-૩ર માં તથા તેની ટીકામાં આવે છે, તે આ પ્રમાણે. જઈ અપ્રમત્ત સંજય સમ્મદ્ધિટિ પજજત્તમ સંખે જજ વાસાઉથ કસ્મભૂમગ ગબ્બવર્કતિય માણુસ્સાનું કિ ઇપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્વિષ્ટિ પજજાગ ખેજજ વાસાઉથ કશ્મભૂમગ ગબ્બવર્કતિય મણુસાણ, અણિપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્ધિ િપજાગ સંખે જજ વાસાઉથ કમ્મભૂમગ ગમ્ભવતિય મણસ્માથું? ગયામાં ! ઇપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદિ િપજાગ સંખે જ વાસાઉથ કમ્મભૂમગ ગબ્બ વર્કતિય મણુસ્સા/ણે અણિપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્ધિરિ પજતો સંખેજ વાસાઉથ કશ્મભૂમગ ગમ્ભ વર્કતિય માગુરૂાણું ! Jain Educationa international For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હરિભદ્ર સૂ, મ. ની ટીકામાં——— આમો ષધ્યાદિ લબ્ધિ લક્ષણા ઋદ્ધયઃ। તાસામ્ અન્યતર પ્રાપ્તિ ય અધિઋદ્ધિભાવાદ વા યેાગાત પ્રાપ્ત ૨૧ પ્રશ્ન પ૯. અવધિજ્ઞાની જીવા કેટલા હોય છે? શાથી? ઉત્તર : મનઃ જ્ઞાનવાળા જીવા કરતાં અધિજ્ઞાની જીવા અસંખ્યાત ગુણા હૈાય છે. કારણ કે સમ્યષ્ટિ દેવતાએ તથા નારકીને અવધજ્ઞાન હેાય છે. અને તે મનઃ પ`વજ્ઞાની કરતાં અસ`ખ્યાત ગુણા હેાવાથી અસ`ખ્યાત ગુણા કહેલા છે. પ્રશ્ન ૫૧૦. મતિ-શ્રુતજ્ઞાની જીવા કેટલા હાય છે ? શાથી ? ઉત્તર : અવિધજ્ઞાની જીવા કરતાં મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જીવા વિશેષાધિક હોય છે. કારણ કે દેવતા-નારકી સમકતી જીવાને ત્રણ જ્ઞાન હોય અને મનુષ્ય તથા તિર્યંચ સમકિતી જીવાને મતિ અને શ્રુત મે જ્ઞાન હાય છે. અવધજ્ઞાનની ભજના હોય છે તે ઉમેરાતા હૈાવાથી અવધિજ્ઞાની કરતાં વિશેષાધિક થાય માટે વિશેષાધિક કહ્યા છે. પ્રશ્ન ૫૧ મતિજ્ઞાની તથા તશ્રજ્ઞાની જીવા પરસ્પર કેટલા હાય છે શાથી? ઉત્તર મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાની જીવેલ પરસ્પર સરખાં હોય છે. કારણ કે તે મને જ્ઞાન સાથે જ હાય છે માટે કહ્યુ` છે કે જ્યાં મતિજ્ઞાન હોય છે ત્યાં શ્રુતજ્ઞાન હૈાય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય છે ત્યાં મતિજ્ઞાન હેાય છે એ રીતે બન્ને એકબીજાની સાથે જ હાય છે. પ્રશ્ન પ૧૨. વિભ ગજ્ઞાની જીવા કેટલા હૈાય છે? શાથી? ઉત્તર : મતિ શ્રુતજ્ઞાની જીવા કરતાં વિભંગનાની જીવા અસંખ્યાત ગુણા હોય છે કારણ કે સતી દેવે! અને નારકી કરતાં મિથ્યાષ્ટિ દેવા તથા નારકીએ અસંખ્યાત ગુણા હેાય છે. અને તે જીવાને વિભ’ગજ્ઞાન રહેલું હાય છે તે કારણથી વિભ’ગજ્ઞાની જીવા અસખ્યાત ગુણા કહેલા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચતુર્થ કર્મગ્રંથ કેવલિ ણત ગુણ મઈસુય અન્નાણિ કુંતણા તુલા ! સુહમા થવા પરિહાર સંખ અહખાય સંખગુણ ૪૪ અર્થ :–તે થકી કેવલજ્ઞાની છે અનંતગુણ, તે થકી મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની (સરખા) અનંતગુણ જાણવા. સૂક્ષ્મ સંપરાય ચારિત્રી જી ડા, પરિહાર વિશુદ્ધિ ચારિત્રી સંખ્યાતગુણ, તે થકી યથાખ્યાત ચારિત્રી જ સંખ્યાત ગુણ જાણવા. ૪૪ પ્રશ્ન પ૧૩. કેવલજ્ઞાની છે કેટલા હેાય છે? શાથી? ઉત્તર : વિર્ભાગજ્ઞાની છે કરતાં કેવલજ્ઞાની છે અનંતગુણ હોય છે કારણ કે સિદ્ધનાં જીવે અનંતા હોવાથી તેઓ કેવલજ્ઞાન યુક્ત હોય છે. પ્રશ્ન પ૪િ. મતિ-શ્રત અજ્ઞાની છે કેટલા હેાય છે? શાથી? ઉત્તર : કેવલજ્ઞાની જીવો કરતાં મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છ અનંતગુણ હોય છે કારણ કે સિદ્ધનાં છ કરતાં વનસ્પતિકાયનાં જીવો અનંતગુણ હોવાથી તેઓને મતિ અજ્ઞાન તથા શ્રુત અજ્ઞાન હોય છે. પ્રશ્ન પ૧૫. મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છે પરસ્પર કેટલા હોય છે? શાથી? ઉત્તર : મતિ અજ્ઞાની તથા શ્રુત અજ્ઞાની છો પરસ્પર સરખાં હોય છે. કારણ કે બન્ને સાથે અવિનાભાવી રૂપ હોવાથી. (સાથે રહેતા હોવાથી). પ્રશ્ન પ૧૬, સૂકમ સંપરાય ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી? ઉત્તર : સૂક્ષમ સપરાય ચારિત્રવાળા જીવો ચાત્રિ માર્ગણના ભેદની અપેક્ષાએ સૌથી છેડા હોય છે. કારણ કે તેઓ તે ચારિત્રવાળા જીવો વધારેમાં વધારે શત પૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) હોય છે. પ્રશ્ન પ૨૭. પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છે સૂમસપરાય ચારિત્રવાળા જીવો કરતાં સંખ્યાત ગુણું હોય છે. કારણ કે તે ચારિત્ર Jain Educationa international For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૩ વાળા જ વધારેમાં વધારે સહસ્ત્ર પૃથત્વ (૨ હજારથી ૯ હજાર ) જેટલા હોય છે. પ્રશ્ન પ૧૮. યથાખ્યાત ચારિત્રવાળા છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છ કરતાં યથાખ્યાત ચારિત્રવાળા જ સંખ્યાત ગુણ હોય છે. કારણ કે આ ચારિત્રવાળા જ વધારેમાં વધારે કોડ પૃથકત્વ (૨ કોડથી ૯ કોડ) જેટલા એક સાથે પ્રાપ્ત થતાં હોય છે. છેઅ સમઈઅ સખા દસ અસંખગુણુણુત ગુણ અજયા થોવ અસંખ દુર્ણતા ઓહિ નયન કેવલ અચખૂ પIn અર્થ :– દોષસ્થાપનીય સામાયિક ચારિત્રવાળા બે કમસર સંખ્યાતગુણ તે થકી દેશવિરતિ અસંખ્યાતગુણ તે થકી અવિરતિ ચારિત્રવાળા અનંતગુણ હોય છે. અવધિ દર્શની છ સૌથી થડા તે થકી ચક્ષુદર્શની છે અસંખ્યાત ગુણ થકી કેવલ દર્શની છે અનંતગુણ તે થકી અચક્ષુદર્શની છે અનંતગુણ હોય છે. || ૪૫ || પ્રશ્ન પ૧૯ છે પસ્થાપનીય ચારિત્રવાળા જ કેટલા હેય છે? શાથી? ઉત્તર : યથાખ્યાત ચારિત્રવાળા કરતાં છેદપસ્થાપનીય ચારિત્રવાળા જે સંખ્યાત ગુણ હોય છે. કારણ કે સો કોડ પૃથકૃત્વ (બસ કોડથી નવસો કોડ) જેટલા વધારેમાં વધારે હોય છે. પ્રશ્ન પર, સામાયિક ચારિત્રવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : છે પસ્થાપનીય ચારિત્રવાળા જીવો કરતાં સામાયિક ચારિત્રવાળા જ સંખ્યાત ગુણ હોય છે. કારણ કે સામાયિક ચારિત્રવાળા છ હજાર કોડ-પૃથફત્વ (બે હજાર ક્રોડથી નવ હજાર કોડ) જેટલા એક સાથે પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન પર, દેશવિરતિ ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી? Jain Educationa international For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : સામાયિક ચારિત્રવાળા કરતાં દેશવિસતિ ચારિત્રવાળા અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે દેશવિરતિનાં પરિણામવાળા તિય અસંખ્યાતા (જીને) જગતને વિષે સંભવ: હોય છે. પ્રશ્ન પરર. અવિરતિ ચારિત્રવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : દેશવિરતિ ચારિત્રવાળા જીવો કરતાં અવિરતિ ચારિત્રવાળા જીવો અનંતગુણ હોય છે. કારણ કે ૧ થી ૪ ગુણસ્થાનકવાળા જીવો અવિરતિ ચારિત્રવાળા હોય છે. મિથ્યાષ્ટિ છે અનંતાનંત હોવાથી ઘટે છે. - પ્રશ્ન પર૩, અવધિદર્શની છે કેટલા હોય છે? શાથી? ઉત્તર દર્શનદ્વારનાં ચાર ભેદની અપેક્ષાએ અવધિદર્શની જીવો સૌથી છેડા હોય છે કારણ કે દેવતા-નારકી–મનુષ્ય-તિર્યને વિષે કેટલાક જીને અવધિદર્શન હોય છે તે કારણથી ઓછા હોય છે. છે. આ પ્રશ્ન પર. ચક્ષુદર્શનવાળા છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : ચક્ષુદર્શનવાળા જ અવધિદર્શનવાળા છ કરતાં અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે ચઉરીન્દ્રિય જીવોને તથા સન્ની મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનકવાળા ને ચક્ષુદર્શન હોય છે. તે પંચેન્દ્રિય જીવોને ઉમેરવાથી અસંખ્યાત ગુણ થાય છે. પ્રશ્ન પર૫. કેવલદર્શનવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : ચક્ષુદર્શનવાળા છ કરતાં કેવલદર્શનવાળા જ અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધનાં છેને કેવલદર્શન હેાય છે તે કારણથી. પ્રશ્ન પર, અચક્ષુ દર્શનવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : કેવલ દર્શનવાળા કરતાં અચકું દર્શનવાળા જ અનંતગણું હેાય છે. કારણ કે સિદ્ધનાં છ કરતાં મિથ્યાષ્ટિ છે અનંતગુણ હોય છે. પર છાણુ પુવિ લેસા થવા દો સંખણુત દો અહિયા ! અભવયર થાવણુતા સાસણ થવસમ સંખા / ૪૬ II Jain Educationa international For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૫ અર્થ :–ગુલ લેશ્યાવાળા છે સૌથી છેડા તે થકી પદ્ધ લેશ્યાવાળા જ સંખ્યાતગુણા તે થકી તેજે લેશ્યાવાળા જ સંખ્યાતગુણ તે થકી કાપિત લેશ્યાવાળા જ અનંતગુણ તે થકી નીલ લેશ્યાવાળા છ વિશેષાધિક તે થકી કૃષ્ણ વેશ્યાવાળા જી વિશેષાધિક જાણવા. અભવ્ય છે ડા તે થકી ભવ્ય જીવે અનંતગુણું જાણવા. સાસ્વાદન સમકિતી જીવો સૌથી થોડા તે થકી ઉપશમ સમકિતી છે સંખ્યાત ગુણ જાણવા. ! ૪૬ | પ્રશ્ન પર૭ શુકૂલ લેશ્યાવાળા જ કેટલા હેય છે? શાથી? ઉત્તર : છ લેશ્યાઓની અપેક્ષાએ શુક્લ લેશ્યાવાળા જી સૌથી છેડા હેય છે કારણ કે કેટલાક પંચેન્દ્રિય તિર્થને તથા મનુષ્યને હોય તથા લાંતકથી અનુત્તર સુધીનાં દેવતાઓને વિષે હોય છે. આ પ્રશ્ન પર૮, પદ્મ લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : ગુફલ લેશ્યાવાળા જ કરતાં પધ લેશ્યાવાળા જ સંખ્યાત ગુણ હોય છે કારણ કે સનતકુમાર મહેન્દ્ર તથા બ્રહ્મદેવલોક વાસી દેવતાઓને હોય અને તે લાલંકાદિ દેવો કરતાં અસંખ્યાત ગુણ હોય છે તથા સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કેટલાક મનુષ્ય તથા તિય“ચાને હોય છે માટે સંખ્યાત ગુણું કહ્યા છે. પ્રશ્ન પર, લાંતકાદિ દેથી સનસ્કુમારાદિ (૩–૪–૫) ત્રણ દેવક વાસિ દે અસંખ્યાત ગુણ કહેલા છે. તે પછી ગુફલ લેશ્યાથી પદ્મ લેશ્યાવાળા જી અસંખ્યાત ગુણ પ્રાપ્ત થાય છે તે સંખ્યાત ગુણ શાથી? ઉત્તર : અહીંયા જઘન્ય પદને વિષે સનકુમારાદિ ત્રણ દેવલેકનાં દે અસંખ્યાત ગુણ છે પણ તેનાથી શુકલ લેશ્યાવાળા પંચેન્દ્રિય તિય અસંખ્યાત ગુણા કહેલા છે માટે પદ્મ લેશ્યાના અલ્પબત્વમાં સનકુમારાદિ ત્રણ વિવાસિ દેવેને સમાવેશ કરતાં અસંખ્યાત ગુણાપણું પ્રાપ્ત થતું નથી માટે સંખ્યાત ગુણ કહેલ છે. (પન્નવણ સૂત્રાધારે ટીકા પાનું ૩૪૫). પ્રશ્ન પ૩૦. તેજે લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી? Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : પદ્મ લેશ્યાવાળા છ કરતાં તેને વેશ્યાવાળા જીવો સંખ્યાત ગુણ હોય છે કારણ કે સૌધર્મ-ઈશાન-તિષીનાં દેવો તથા કેટલાંક ભવનપતિ વ્યંતર દેને, સંખ્યાત-અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક મનુ તથા તિય"ને, તથા કેટલાક બાદર અપર્યાપ્તા પૃથવી-અપ-પ્રત્યેક વનસ્પતિકાય છેને હોય છે તે કારણથી સંખ્યાત ગુણા થાય છે. પ્રશ્ન પ૩૧, તે જે લેશ્યાવાળા જે અસંખ્યાત ગુણ શાથી નહિ? ઉત્તર : સઘળાંય પદ્ધ લેશ્યાવાળા તિર્યંચ આદિ પ્રાણી ગણેની અપેક્ષાએ તે લેશ્યાવાળા જ સંખ્યાત ગુણ જ શાસ્ત્રમાં કહેલ હેવાથી સંખ્યાત ગુણ થાય છે. અસંખ્યાત ગુણે થતાં નથી. પ્રશ્ન પ૩ર, કાપિત લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : તે લેશ્યાવાળા કરતાં કાત લેશ્યાવાળા છો અનંતગુણા હોય છે કારણ કે અનંતકાય વનસ્પતિ ઓને પણ તે લેશ્યા હોય છે. પ્રશ્ન પ૩૩. નીલ ગ્લેશ્યાવાળા જ કેટલા હોય છે? શાથી? ઉત્તર : કાપત લેયાવાળા જ કરતાં નીલ વેશ્યાવાળા છે વિશેષાધિક હોય છે. કારણ કે કેટલાક ત્રીજી અને પાંચમી નારકીના જીવોને તે લેશ્યા હેય તથા ચોથી નારકીનાં જીવોને નીલ ગ્લેશ્યા હોય છે તે અધિક ઉમેરવાથી વિશેષાધિક થાય છે. તથા કાપિત લેશ્યાવાળા જીવોથી સંકલિષ્ટ અધ્યવસાયવાળા જ કાંઈક અધિક નીલ ગ્લેશ્યાવાળા હોય છે. પ્રશ્ન પ૩૪. કૃષ્ણ લેશ્યાવાળા જીવો કેટલા હોય છે? શાથી? ઉત્તર : નલ લેશ્યાવાળા જીવો કરતાં કૃષ્ણ લેશ્યાવાળા છો વિશેષાધિક હોય છે કારણ કે નીલ વેશ્યાનાં અધ્યવસાયથી અતિ સંકલિષ્ટ અધ્યવસાય કૃષ્ણ વેશ્યાવાળાને હોય છે તેથી વિશેષાધિક થાય છે અથવા પાંચમી નારકીનાં કેટલા છ તથા છઠ્ઠી અને સાતમી નારકનાં છે વિશેષ ઉમેરાતાં હેવાથી થાય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૧૩૫. અભવ્ય જીવો કેટલા હોય છે? ઉત્તર : ભવ્ય જીવો કરતાં અભવ્ય જીવા સૌથી ઘેાડા હાય છે. અભન્ય જીવા થાડા હાય છે તે તેની સખ્યા પ્રશ્ન ૫૬. કેટલી હાય છે ? યુક્ત ઉત્તર : અલભ્ય છવાની સંખ્યા જઘન્ય જે સંખ્યા થાય તેટલા હાય છે, અને તે સિદ્ધનાં અનંતમા ભાગ જેટલા હાય. ૧૨૭ પ્રશ્ન ૫૩૭. ભન્ય જીવા કેટલા હેાય છે? ઉત્તર : અભવ્ય જીવા કરતાં ભન્ય જીવા અન તગુણા હાય છે. કારણ કે સિદ્ધનાં જીવા કરતાં ભવ્ય જીવા અન તગુણા આગમાને વિષે કહેલા છે. પ્રશ્ન પ૩૮. સાસ્વાદન સમકતી જીવેા કેટલા ડેાય છે? શાથી ? ઉત્તર : સમ્યકૃત્વ ઢારના છ ભેદોની અપેક્ષાએ સાસ્વાદન સમકતી જીવા સૌથી ઘેાડા હોય છે કારણ કે ઉપશમ સમતિથી પડતા જીવા મિથ્યાત્વને ન પામેલા હૈાય ત્યાં સુધી સાસ્વાદન સમકિતી હાય છે અને જેટલા ઉપશમ સમકિત પામેલા હેાય તે બધા સાસ્વાદને આવતા નથી કેટલાક આવે છે માટે થાડા કહ્યા છે. અન તરાશિની જીવા કરતાં પ્રશ્ન પ ઉપશમ સમિકતી જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : સાસ્વાદન સમિકતી જીવા કરતાં ઉપશમ સમકતી જીવા સખ્યાત ગુડ્ડા હેાય છે. કારણ કે ચારે ય ગતિમાં ઉપશમ સકિત પામનારા જીવો હાય છે. બધા પડતાં ન હેાવાથી સખ્યાતગુણા થાય છે. Jain Educationa International મીસા સ`ખા વેચ્યગ અસ`ખગુણ ખઈએ મિઘ્ન દુ અણુતા । સન્નિઅર થાવણ તા-ણહાર ચાવેઅર અસ`ખા ॥ ૪૭ ।। અર્થ : ઉપશમ કરતાં મિક્ષ સંખ્યાત ગુણા તેનાથી ક્ષચેાપશમ સમકિતી અસંખ્યાત ગુણા તેનાથી ક્ષાયિક સમકિતી અન તગુણા તેનાથી મિથ્યાત્વી અન`તગુણા હાય. સન્ની જીવો થાડા તેનાથી અસન્ની જીવે અન`ત ગુણા હાય. For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચતુર્થ કર્મગ્રંથ અણુહારી જ છેડા તેનાથી આહારી છે અસંખ્યાત ગુણ હોય છે. તે ૪૭ | પ્રશ્ન પ૪. મિશ્ર સમકિતી જ કેટલા હોય છે? શાથી? . ઉત્તર : ઉપશમ સમકિતી જીવો કરતાં મિશ્ર સમકિતી જીવે સંખ્યાત ગુણ હોય છે. કારણ કે સમ્યકત્વ થકી જીવ મિથે આવે અને મિથ્યાથી પણ મિથે આવે છે અથવા ઉપશમ સમકિત કરતાં મિશ્ર સમકિતને કાળ અધિક હોવાથી સંખ્યાત ગુણ થાય છે. પ્રશ્ન પ૪૧. પશમ સમકિતી જીવો કેટલા હોય છે? શાથી? ઉત્તર : મિશ્ર સમકિતી જીવો કરતાં પશમ સમકિતી જીવો અસંખ્યાત ગુણ હોય છે. કારણ કે આ સમકિતી જો સદા માટે અસંખ્યાત પ્રાપ્ત થાય છે. મિશ્ર સમકિતી જો કોઈવાર હોય અથવા ન પણ હેય માટે પશમ સમકિતી અસંખ્યાત ગુણ હોય છે. પ્રશ્ન પર. ક્ષાયિક સમકિતી જ કેટલા હેય છે? શાથી? ઉત્તર : ક્ષાયિક સમકિતી જીવો પશમ સમકિતી જીવો કરતાં અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના જીવોને ક્ષાયિક સમકિત હોય છે અને સિદ્ધો અનંતા છે. પ્રશ્ન પ૪૩ મિથ્યાષ્ટિ છો કેટલા હેાય છે? શાથી? ઉત્તર : ક્ષાયિક સમકિતી જીવો કરતાં મિથ્યાત્વ સમકિતી જીવો અનંતગુણ હોય છે. કારણ કે સિદ્ધના જીવો કરતાં વનસ્પતિકાયના જીવ અનંતા હોય છે. અને તેઓ મિથ્યાત્વવાળા હોવાથી ઘટે છે. પ્રશ્ન પ૪૪. સંજ્ઞી છ કેટલા હોય છે? શાથી? ' ઉત્તર : અસંસી જીવો કરતાં સંગી જીવો સૌથી છેડા હોય છે. કારણ કે દેવતા-નારકી–સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ જ સંસી હેવાથી. પ્રશ્ન પ૪પ, અસંગી જીવ કેટલા હોય છે? શાથી? ઉત્તર : સંજ્ઞી છ કરતાં અસંજ્ઞી જીવો અનંતગુણ હોય છે. કારણ કે અનંતકાય વનસ્પતિ અસંગી રૂપે હોય છે માટે અનંત ગુણ હોય છે. Jain Educationa international For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૨૯ પ્રશ્ન પ૪૬, અનાહારી છે કેટલા હોય છે? શાથી? ઉત્તર : આહારી જ કરતાં અનાહારી છે ડા હોય છે. કારણ કે વિગ્રહ ગતિમાં રહેલા અને સિદ્ધના જીવે, કેવલીમુદ્દઘાતમાં અને ચૌદમા ગુણઠાણે રહેલા કેવલી અનાહારી હેવાથી-ઘટે છે. પ્રશ્ન પ૪૭. આહારી છે કેટલા હોય છે? ઉત્તર : અનાહારી છે કરતાં આહારી જીવ અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન ૫૪૮. સિદ્ધના જીવ કરતાં અનંતગુણ સંસારી જી હોય છે. તે પ્રાયઃ આહારી હોય તે અહીં આહારી અસંખ્યાત ગુણ કેમ કહ્યા છે? ઉત્તર : અહીં જે આહારી અસંખ્યાત ગુણા કહ્યા છે તેમાં દેષ નથી કારણ કે પ્રતિ સમય એટલે કે સમયે સમયે એક એક નિગદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો વિગ્રહ ગતિમાં ઉત્પન્ન થતા પ્રાપ્ત થાય છે અને તે સઘળા ય અનાહારી હોય છે. તે કારણથી અનાહારી છની અપેક્ષાએ આહારી છે અસંખ્યાત ગુણા જ પ્રાપ્ત થતા હોવાથી કહ્યા છે. આ રીતે બાસઠ માગણાઓને વિષે છવસ્થાનક આદિ છે દ્વારેનું વર્ણન સમાપ્ત થયું છે, બાસઠ માગણુઓના છ દ્વારાના પદાથ રૂપે પ્રશ્નોતરી શરૂ થાય છે. પ્રશ્ન પ૪૯. નરકગતિમાં જીવસ્થાનઆદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : નરકગતિમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત—અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૪ : ૧ થી ૪. (૩) ગ–૧૧ : દારિક–૨ અને આહારક-૨ વિના. (૪) ઉપગ-૯ : કેવલદ્રિક, મન:પર્યવજ્ઞાન વિના. (૫) લેગ્યા-3 : પહેલી ત્રણ. (૬) અલ્પબહુત્વ ; અસંખ્યાતા ગુણ-૨ Jain Educationa international For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન પપ તિર્યંચગતિમાં જીવસ્થાનઆદિ છે કારમાં કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : તિર્યંચગતિમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક-પ : ૧ થી ૫ (૩) ગ-૧૩ : આહારકદ્ધિક વિના, (૪) ઉપગ-૯ : કેવલહિક મન:પર્યવજ્ઞાન વિના. (૫) લેશ્યા–૬. (૬) અલ્પબહુ : અનંતગુણ-૪. પ્રશ્ન પપ . મનુષ્યગતિમાં જીવસ્થાનઆદિ છે કારમાં કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા? ઉત્તર : મનુષ્યગતિ માર્ગણામાં છે દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૩. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ-૧૫. (૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : સૌથી થડા–૧. પ્રશ્ન પપર, દેવગતિમાં જીવસ્થાનઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ? ઉત્તર : દેવગતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત–અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪ : ૧ થી ૪ (૩) ગ-૧૧ : દારિક-૨, આહારક-ર વિના. (૪) ઉપયોગ-૯ : ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : અસંખ્યાત ગુણ–૩. પ્રશ્ન પપ૩ એકેન્દ્રિયમાં જીવસ્થાનકઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ? ઉત્તર : એકેન્દ્રિય માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક-૪ : સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એ. (૨) ગુણસ્થાનક–૨ : પહેલું, બીજું Jain Educationa international For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ (૩) યોગ–૫ : ઔદારીક-૨, વૈક્રિય-૨, કાણું. (૪) ઉપયાગ-૩ : ૨-અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા–૪ : ૧ થી ૪. (૬) અલ્પબહુત્વ : અનંતાપ. પ્રશ્ન ૫૫૪. એઇન્દ્રિય જાતિમાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા ભેદે ઘટી શકે છે ? કયા કયા ? ઉત્તર : એઇન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : એ. પર્યોપ્ત, અપર્યંત. (૨) ગુણસ્થાનક-૨ : પહેલું, ખીજું. (૩) ચેાગ–૪ : ઔદારિક-ર, કાણુ, અસત્યામૃષા વચન. (૪) ઉપયેાગ-૩ : ૨ અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પમદુત્વ : વિશેષાધિક–૪. પ્રશ્ન ય. તેન્દ્રિય જાતિમાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા લેટ્ટા હોય છે ? કયા કયા? ઉત્તર : તૈઇન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્દે ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : તે. પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૨ : પહેલું, બીજું. (૩) ચે!ગ-૪ : ઔદારિક-૨, કાણુ, અસત્યાક્રૃષા વચન. (૪) ઉપયેગક : ૨-અજ્ઞાન, ૧ દર્શન. (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પમહત્વ : વિશેષાધિક–૩. પ્રશ્ન પપ૬. ચઉરીન્દ્રિય જાતિમાં જીવસ્થાનકાદિ છ દ્વાશના કેટલા ભેદો હાય છે ? કયા કયા ? ઉત્તર : ચઉરીન્દ્રિય જાતિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : ચ. પર્યાપ્ત, અપર્યોપ્ત. (૨) 'ગુણસ્થાનક-૨ : પહેલું, બીજું. (૩) યાગ-૪ : ઔદ્રારિક-ર, કાશ્, અસત્યાક્રૃષા વચન Jain Educationa International For Personal and Private Use Only ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચતુર્થ કર્મગ્રંથ (૪) ઉપગ-૪ : ૨-અજ્ઞાન, ર-દર્શન. (૫) લેહ્યા–૩: ૧ થી . (૬) અલ્પબદુત્વ : વિશેષાધિક–૨. પ્રશ્ન પપ૭. પંચેન્દ્રિય જાતિમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદો હોય છે? કયા કયા? ઉત્તર : પંચેન્દ્રિય જાતિ માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૪ : છેલ્લા ચાર. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૨. (૫) લેયા-૬. (૬) અલ્પબહત્વ : સર્વથી થોડા–૧. પ્રશ્ન ૫૫૮, પૃથવીકાય માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : પૃથ્વીકાય માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂકમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, પૃથ્વીકાય. (૨) ગુણસ્થાનક-૨ ઃ ૧-૨. (૩) ગ–૩ઃ ઔદારિક-૨, કાર્મણ, (૪) ઉપગ-૩ : ૨ અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-૪: ૧ થી ૪ (૬) અલ્પબહુવઃ વિશેષાધિક . પ્રશ્ન ૫૫૯. અપકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ હોય છે ? ક્યા કયા ? ઉત્તર : અપકાય માર્ગણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૪ઃ સૂકમ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત અપકામ. (૨) ગુણસ્થાનક–૨ ઃ ૧-૨. (૩) યોગ–૩: દારિક-૨, કાર્મણ. (૪) ઉપાગ-૩ : ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા–૪: ૧ થી ૪. (૬) અલ્પાબહત્વ : વિશેષાધિક–૪. પ્રશ્ન પ૬૦. તેઉકાય માર્ગણમાં જીવસ્થાનક આદિ દ્વારેના કેલો ભેદ ઘટે છે? ક્યા કયા? Jain Educationa international For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩ ઉત્તર : તેઉકાય માગણામાં છે દ્વારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા–અપ્ત તેઉકાય. (૨) ગુણસ્થાનક–૧ : ૧ લું. (૩) ગ-૩ઃ ઔદારિક-૨, કર્મણ. (૪) ઉપગ–૩: ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-: ૧ થી ૩. (૬) અલ્પબદુત્વ : અસંખ્યાતગુણ-૨. પ્રશ્ન પ૬૧. વાઉકાય માર્ગણમાં જીવસ્થાનક આદિ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : વાઉકાય માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૪: સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા–અપપ્તા વાઉકાય. (૨) ગુણસ્થાનક-૧: ૧લું. (૩) ગ-૫ઃ દારિક-૨, વિકિય-૨, કામણ (૪) ઉપગ–૩ : ૨-અજ્ઞાન, ૧-દર્શન. (૫) લેશ્યા-૩ઃ ૧ થી ૩. (૫) અલ્પબદુત્વઃ વિશેષાધિક-પ. પ્રશ્ન પર, વનસ્પતિકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારા કેટલા ભેદો ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : વનસ્પતિકાય માગણમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ. (૧) જીવસ્થાનક–૪ : સૂમ, બાદર, પર્યાપ્તા-અપર્યાપ્ત વનસ્પતિકાય. (૨) ગુણસ્થાનક-૨ ઃ ૧-૨. (૩) ગ-૩ : દારિક-૨, ફાર્મણ. (૪) ઉપગ-૩ : ૨ અજ્ઞાન, ૧ દર્શન (૫) લેશ્યા-૩ : ૧ થી ૩. (૬) અલ્પબહુવ : અનંતગુણે-૬. • પ્રશ્ન પ૬૩ ત્રસકાય માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેનાં કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા? ઉત્તર : ત્રસકાય માણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. Jain Educationa international For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક–૧ : છેલ્લા ૧૦. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ–૧૫. (૪) ઉપગ-૧૨. (૫) લેશ્યા-૬. (૬) અ૫બહુત્વઃ સર્વથી ડા-૧, પ્રશ્નપ૬૪, મનગ માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : મનરેગ માર્ગણાનાં છ દ્વારોનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૦ સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કાર્મણ વિના. (૮) ઉપગ-૧૨. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : સૌથી છેડા-૧. પ્રશ્ન પ૬૫. વચનગ માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? ક્યા કયા? ઉત્તર : વચનગ માર્ગણાનાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. ' (૧) જીવસ્થાનક-૫ : વિકલેન્દ્રિય, અસન્ની-સંજ્ઞી, પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક-૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કર્મણ વિના. (૪) ઉપગ-૧૨. (૫) વેશ્ય-૬. (૬) અ૫બહુત્વઃ અસંખ્યાતગુણ-ર. પ્રશ્ન પ૬૬, કાગ માગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારા કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા? . ઉત્તર : કાલેગ માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક–૧૩ : ૧ થી ૧૩. (૩) ગ–૧૫. (૪) ઉપચાગ-૧૨. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણ૩.' છે. પ્રશ્ન પ૬૭ પુરૂષદ માર્ગણામાં જીવસ્થાનકઆદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? ક્યા કયા? Jain Educationa international For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉત્તર : પુરૂષવેદ મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુરુસ્થાનક-૯ : ૧ થી ૯. (૩) યાગ-૧૫. (૪) ઉપયાગ–૧૨ : કેવલજ્ઞાનાદિ–૨, લિંગાકાર અપેક્ષાએ હાય. (પ) લેશ્યા-૬. (૬) અલ્પબહુત્વ : સથી થેડા-૧. પ્રશ્ન ૫૬૮. સ્ત્રીવેદ મા ામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર : સ્ત્રીવેદ મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત—અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૯ : ૧ થી ૯. (૩) ચેાગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપયાગ-૧૨ : કેવલજ્ઞાનાદિ-ર, લિંગાકાર અપેક્ષાએ હાય. (પ) વેશ્યા-૬ (૬) અલ્પમહત્વ : સંખ્યાતગુણા–૨. છ પ્રશ્ન ૫૬૯. નપુ ́સકવેઢ માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે ? કયા કયા ? ઉત્તર : નપુંસકવેદ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક−૧૪. (૩) યાગ-૧૫. (૫) લેશ્યા-૬. પ્રશ્ન ૫૭૦, ક્રોધ કષાયી મા કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૩). ચેાગ-૧૫. (૫) લેશ્યા--૧. (૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. (૪) ઉપયાગ–૧૨. ઉત્તર : ક્રોધ કષાય મા ામાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદો Jain Educationa International (૬) અલ્પબહુત્વ : અન`તગુણા-૩. ણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના (૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. (૪) ઉપયાગ-૧૦ : કેવલઢિક વિના, (૬), અલ્પબહુત્વ : વિશેષાધિક For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ તે પ્રશ્ન પ૭૧. માનષાયી માર્ગમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : માનકષાયી માર્ગણામાં છ દ્વારોનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. ' ચગ-૧પ. (૪) ઉપયોગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (પ) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : સર્વથી ડા–૧. પ્રશ્ન પ૭ર, માયા કષાયવાળી માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : માયા કષાયવાળી માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯ (૩) ગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (૫) લેશ્યા–૬. (૬) અલ્પબદ્ધત્વ : વિશેષાધિક-s. પ્રશ્ન પ૭૩: લોભ કષાયવાળા જીવમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે ? કયા કયા ? ઉત્તર : લોભ કષાયવાળા જેમાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૧૦ : ૧ થી ૧૦. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-દર્શન વિના. (૫) લેશ્યા–૬. (૬) અપહત્વ : વિશેષાધિક-૪. તે પ્રશ્ન પ૭૪. મતિજ્ઞાન માર્ગણમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા ? ઉત્તર : મતિજ્ઞાન માર્ગમાં છે દ્વારેન નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) અવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨. (૩) ગ-૧૫. (૪) ઉપયોગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અ૫મહત્વ : અસંખ્યાત ગુણ-૩. Jain Educationa international For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૭ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૫૭૫, શ્રુતજ્ઞાન માામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : શ્રુતજ્ઞાન માગણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨. (૪) ઉપયોગ–૭ : ૪-જ્ઞાન, ૩-દર્શન. (૬) અલ્પમહત્વ : મતિજ્ઞાન તુલ્ય–૪. પ્રશ્ન ૫૭૬. અવધિજ્ઞાન માણામાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા ભેદ્દા ઘટે છે? કયા કયા ? ઉત્તર : અધિજ્ઞાન મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક ૯ : ૪ થી ૧૨. (૪) ઉપયોગ-૭ : ૪-જ્ઞાન, ૩-૬ન. (૬) અલ્પમહત્વ : અસંખ્યાત ગુણા-૨. (૩) યોગ–૧૫. (૫) લેશ્યા-૬. પ્રશ્ન ૫૭૭, મનઃ વજ્ઞાન મા ામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા? ઉત્તર : મન: વજ્ઞાન માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સ ંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૭ : ૬ થી ૧૨. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણુયાગ વિના, (૫) વેશ્યા-૬. ઘરે છે. (૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દન. (૬) અપબહુત્વ : સર્વથી થાડા-૧. પ્રશ્ન ૫૭૮, કેવલજ્ઞાન મા ણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાનાં કેટલા ભેા ઘટે છે ? કયા ક્યા ? ઉત્તર : કેવલજ્ઞાન મા ામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે Jain Educationa International (૩) યોગ–૧૫. (૫) વેશ્યા. For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. ગુણસ્થાનક-૨ : ૧૩, ૧૪. (૩) ગ-૭ : ઔદારિક-૨, ફાર્મણ, પહેલો તથા છેલ્લા મગ અને વચનગ. (૪) અલ્પબડુત્વઃ અનંતગુણ-૬. પ્રશ્ન ૫૭૯ મતિ અજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : મતિ અજ્ઞાન માર્ગમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દશન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : અનતગુણ-૭. પ્રશ્ન ૫૮૦. શ્રત અજ્ઞાન માગણમાં જીવસ્થાનક આદિ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : શ્રુત અજ્ઞાન માણમાં છે કારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક–૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન (૫) લેશ્યા-૬. (૬) અલ્પબહત્વ : મતિ અજ્ઞાન જેટલા સરખા. આ પ્રશ્ન પ૮૧, વિર્ભાગજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? - ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં છે કારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) યોગ-૧૩ : આહારક-૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેયા. (૬) અલપખહત્વ : અસંખ્યાતગુણ-પ. Jain Educationa international For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૫૮૨. સામાયિક ચારિત્ર માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા? ઉત્તર : સામાયિક ચારિત્ર માણામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. (ર) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણ વિના. (૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પમહુત્વ : સંખ્યાતગુણા—૫. પ્રશ્ન ૫૮૩. છેદેપસ્થાપનીય ચારિત્ર મા ામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદ્ય ઘટે છે? કયા કયા ? ઉત્તર : છેદેપસ્થાપનીય ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પર્યો. (૨) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાણુ વિના. (૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ક દન. (૫) લેશ્યા-૬. (૬) અપબહુત્વ : સંખ્યાતગુણા-૪. પ્રશ્ન ૫૮૪. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સ'ની પર્યાપ્ત. (૩) ચેાગ–૯ : ૪ મનના, ૪ વચનના, (૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. ૧૩૯ (૬) અલ્પબહુત્વ : સંખ્યાતગુણા–ર. પ્રશ્ન ૫૮૫. સૂક્ષ્મ સ`પરાય ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના ઘટે છે. (૨) ગુણસ્થાનક–૨ : ૬-૭. ઔદારિક કાયયેગ. (૫) વૈશ્યા ૬. કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : સૂક્ષ્મ સપરાય ચારિત્રમાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧ઃ ૧૦ મું. (૩) ગ-૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ક દર્શન. (૫) લેશ્યા–૧ : શુક્લ. (૬) અલ્પબદ્ધત્વ : સર્વથી ડા–૧. પ્રશ્ન પ૮૬. યથાખ્યાત ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : યથાખ્યાત ચારિત્રમાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ઃ સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪: ૧૧ થી ૧૪. (9) ચગ-૧૧ : આહારક-૨ તથા વકિય-૨ વિના. (૪) ઉપગ-૯ : ૩ અજ્ઞાન વિના. (૫) લેશ્યા-૧૦ શુક્લ. (૬) અલ્પબહત્વ : સંખ્યાત ગુણા-૩ પ્રશ્ન ૧૮૭. દેશવિરતિ ચારિત્રમાં છવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : દેશવિરતિ ચારિત્રમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૧ : પાંચમું. (ક) યોગ–૧૧ : આહારક-૨, દારિક મિશ્ર, કાર્મણ વિના. (૪) ઉપયોગ-૬ : ૩ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : અસંખ્યાત ગુણ-૬. પ્રશ્ન ૧૮૮. અવિરતિ ચારિત્ર માર્ગણામાં જીવસ્થાનકાદિ છે. દ્વારના કેટલા ભેદો ઘટે છે? કયા કયા?, ઉત્તર : અવિરતિ ચારિત્ર માર્ગમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૪ : ૧ થી ૪ (૩) ગ-૧૩ : આહારક-૨ વિના. (૪) ઉપગ-૯ : ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, કે દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણા–૭. પ્રશ્ન પ૮. ચક્ષુદર્શન માર્ગણામાં જીવથાનકાદિ છ દ્વારેના કેલા ભેદ ઘટે છે? કયા કયા ? Jain Educationa international For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૪૧ ઉત્તર : ચક્ષુદર્શન માર્ગણમાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક ૩ અથવા ૬: છેલ્લા ત્રણ પર્યાત, અથવા અપર્યાપ્ત સાથે ગણતાં છ થાય. (૨) ગુણસ્થાનક-૧૨ : ૧ થી ૧૨. (૩) ગ-૧૩ : દારિક મિશ્ર, કામણ વિના. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન–કેલદર્શન વિના. (૫) લેશ્યા-૬, (૬) અબહુવઃ અસંખ્યાત ગુણુ-ર. પ્રશ્ન પ૯૦, અચક્ષુદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારોના કેટલા ભેદ ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : અચક્ષુદર્શન માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૧૨ : ૧ થી ૧૨. (3) ગ–૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબહુત્વ : અનંતગુણ-૪. પ્રશ્ન પ૧ અવધિદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : અવધિદર્શન માણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨. (૩) ગ–૧૫. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અ૫હત્વ : સર્વથી શેડ–૧. પ્રશ્ન પ૯૨, કેવલદર્શન માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : કેવલદર્શન માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પયોપ્ત. (૨) ગુણસ્થાનક–૨ ઃ ૧૩–૧૪. (5) યોગ-૭ : ઔદારિક-૨, કામણ, પહેલો છેલ્લો મન-વચનગ, Jain Educationa international For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચતુર્થ કર્મગ્રંથ (૪ ઉપગ-૨ : કેવલજ્ઞાન, કેવલદર્શન. (૫) લેશ્યા-૧ : શુક્લ. (૬) અલ્પબદુત્વ : અનંતગુણ-૩. પ્રશ્ન પ૩ કૃષ્ણ લેશ્યા માર્ગમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : કૃષ્ણ લેશ્યા માર્ગમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૧૫) લેગ્યા–૧ : કૃષ્ણ. (૬) અNબહુત્વ : વિશેષાધિક-૬. પ્રશ્ન પ૯૪. નીલ ગ્લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : નીલ લેણ્યા માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપચાગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) લેશ્યા–૧ : નીલ. (૬) અલ્પબહુત્વ : વિશેષાધિક-પ. પ્રશ્ન ૫૯૫, કાપિત લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : કાપત લેશ્યા માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક–૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન, કેવલદર્શન વિના. (૫) લેશ્યા-૧ : કાપિત. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણ-૪. પ્રશ્ન ૫૯૬, તે લેશ્યા માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : તે લેગ્યા માર્ગણામાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-ક: સંજ્ઞી પર્યા–અપર્યાય, બાદર એકેન્દ્રિય અપર્યાસ, Jain Educationa international For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ (૨) ગુણસ્થાનક–૭ : ૧ થી ૭. (૪) લેશ્યા–૧ : તેજો. (૫) ઉપયાગ-૧૦ : કેવલજ્ઞાન, કેવલદર્શીન વિના. ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અય્યપ્ત. (૨) ગુણસ્થાનક–૭ : ૧ થી ૭. (૪) ઉપયાગ-૧૦ : કેવલજ્ઞાન, કેવલગ્દર્શન વિના. (૬) અલ્પબહુત્વ : સંખ્યાતગુણા—૩. પ્રશ્ન ૯૭. પદ્મલેશ્યા માર્ગામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : પદ્મલેશ્યા મા ામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : સંગીપર્યાપ્ત, અય્યપ્ત. (૨) ગુણસ્થાનક–૧૩ : ૧ થી ૧૩. (૪) ઉપયાગ–૧૨. (૩) ચેાગ–૧૫. (૫) લેશ્યા−૧ : પદ્મ. (૬) અલ્પમહત્વ : સંખ્યાતગુણાર. પ્રશ્ન ૫૯૮. શુક્લ લેશ્યા માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદે ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : શુક્લ લેશ્યા માણામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે (૬) અલ્પબહુત્વ : અન’તગુણા–૨. ૧૪૩ (૩) ચાગ-૧૫. (૬) અપબહુત્વ : સથી થાડા-૧. પ્રશ્ન ૫૯. ભવ્ય માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે ? કયા કયા ? ઉત્તર : ભવ્ય મા ામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક−૧૪. (૪) ઉપયાગ–૧૨. (૩) યાગ-૧૫, (૫) વૈશ્યા–૬. કેટલા ભેદો ઘટે છે ? કયા કયા ? પ્રશ્ન ૬૦૦. અભવ્ય મા ામાં જીવસ્થાનક આદિ છ Jain Educationa International (૩) યાગ-૧૫. (૫) વેશ્યા−૧ : શુકૂલ For Personal and Private Use Only દ્વારાના Page #161 -------------------------------------------------------------------------- ________________ १४४ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : અભવ્ય જેમાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪ (૨) ગુણસ્થાનક–૧ઃ ૧ લું. (૩) ગ-૧૩ : આહારક-૨ વિના (૪) ઉપગ-પ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેશ્યા–દ. (૬) અલ્પબદુત્વ : સર્વથી થોડા-૧. પ્રશ્ન ૬૦૧. ઉપશમ સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : ઉપશમ સમકિત માર્ગણમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક એક અથવા બે : સંજ્ઞી પર્યાપ્ત અથવા અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૮ : ૪ થી ૧૧. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અ૫બહત્વ : સંખ્યાતગુણ–૨. પ્રશ્ન ૬૦૨. પશમ સમિતિમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : ક્ષેપશમ સમકિત માગણમાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪: ૪ થી ૭. (૩) ગ–૧૫. (૪) ઉપયોગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અપબદ્ધત્વ : અસંખ્યાતગુણ–૪. પ્રશ્ન ૬૩. ક્ષાયિક સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદો ઘટે છે? કયા કયા? ઉત્તર : ક્ષાયિક સમકિત માર્ગણામાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧૧ : ૪ થી ૧૪. (૩) ગ-૧૫, Jain Educationa international For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ (૪) ઉપયાગ—૯ : ૩ અજ્ઞાન સિવાય. (૬) અલ્પબહુત્વ : અન’ત ગુણા—પ. પ્રશ્ન ૬૪, મિશ્ર સમકિત માણામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના ૧૪૫ કેટલા ભેા ઘટે છે ? કયા ક્યા ? ઉત્તર : મિશ્ર સમક્તિ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે લેા ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પોત. (૨) ગુણસ્થાનક−૧ : મિશ્ર (ત્રીજું). (૩) ચેાગ–૧૦ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય. (૪) ઉપયાગ-૬ : ૩ જ્ઞાન અથવા ૩ અજ્ઞાન, ૬ દર્શન. (૫) લેશ્યા-૬. (૫) વેશ્યા-દ. (૬) અલ્પમહત્વ : સંખ્યાત ગુણા-૩. પ્રશ્ન ૬૦પ, સાસ્વાદન સકિત માગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર . સાસ્વાદન સમકિત માામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૩) ચાગ–૧૭ : આહારક–ર વિના, (૪) ઉપયાગ—૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન, (૬) અપબહત્વ : અન્'તગુણા-૬, (૧) જીવસ્થાનક–છ : ખાદર એકેન્દ્રિય અય્યપ્તથી છ અપર્યાપ્ત, સ'ની પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧ : બીજું.. (૩) ચેાગ-૧૬ : આહારક–૨ વિના. (૪) ઉપયાગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દન. (૫) લૈયા-૬. અલ્પમહત્વ : સથી થે!ડા-૧. પ્રશ્ન ૬૦૬. મિથ્યાત્વ સમકિત માર્ગણુામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા ક્યા ? ઉત્તર : મિથ્યાત્વ સમકત માામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેા ઘટે છે. (૨) ગુણુસ્થાનક−૧ : ૧લું. (પ) લેશ્યા--૬. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૬૦૭. સંજ્ઞી માર્ગણામાં જીવસ્થાનક આદિ છે કારેના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?' ઉત્તર : સંજ્ઞી માર્ગમાં છ કાનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૧૪. (૩) ગ–૧૫. (૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા. (૬) અલ્પબદ્ધત્વ: સર્વથી થોડા–૧. પ્રશ્ન ૬૦૮, અસંજ્ઞી માર્ગણમાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : અસંજ્ઞી માગણામાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૨ ઃ પહેલા બાર. (૨) ગુણસ્થાનક–૨ : ૧, ૨. (૩) ગ-૬ : ઔદારિક-૨, કામણ, વૈક્રિય-૨, છેલ્લો વચગ. (૪) ઉપયોગ-૪ : ૨ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેશ્યા–૪: ૧ થી ૪. (૬) અલ્પબહુત્વ : અનંતગણુ–૨. " પ્રશ્ન ૬૦. આહારી માર્ગમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? ક્યા કયા? ઉત્તર : આહારી માર્ગણામાં છે દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪. (૨) ગુણસ્થાનક–૧૩ : ૧ થી ૧૩. (૩) ગ-૧૫. (૪) ઉપગ–૧૨. (૫) લેશ્યા. (૬) અ૫બહત્વ : અસંખ્યાત ગુણ–૨. જ પ્રશ્ન ૧૦. અણહારી માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? . - ઉત્તર : અણહારી માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૮ : સાત અપર્યાપ્તા, સંજ્ઞી પર્યાપ્તા. (૨) ગુણસ્થાનક–પઃ ૧-૨-૪-૧૩–૧૪. (૩) ગ-૧ : કાશ્મણ યોગ. (૪) ઉપગ-૧૦ : મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન વિના. એ (૫) લે -૬, (૬) અલ્પબહુવઃ સર્વથી. થોડા-૧, Jain Educationa international For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હવે “ચેાગમાં માણાઓનું વણુ મ 19 કયા કયા ચાંગામાં કેટલી કેટલી માણાઓ હોય છે તેનુ વર્ણન પ્રશ્ન ૬૧૧, સત્ય મનયોગ કેટલી મા શુાઓમાં હાઈ શકે છે ? કઈ કઈ ? ૧૪૭ ઉત્તર : સત્ય મનયોગ ૧૧ માણાઓમાં હ્વાય છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વૈશ્યા, ૨ ભવ્ય, ૬ સમકિત, સ'ની અને આહારી. ! પ્રશ્ન ૬૧૬. અસત્ય મનયોગ કેટલી મા ણાઓમાં હાઈ શકે છે? કઈ કઈ? ઉત્તર : અસત્ય મનયોગ ૪૯ માણામાં હાય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૪ યોગ કે વેદ, જ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, છ સયમ, પહેલા ૩દન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૬૧૩. સત્યાસત્ય મનયોગ કેટલી માણાઓમાં ઘટે છે.? કઈ કઈ ? ઉત્તર : સત્યાસત્ય મનયોગ ૪૯ માણાએમાં હાય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, - સમકિત, સ'ની અને આહારી. ઇ પ્રશ્ન ૬૧૪, અસત્યામૃષા મનયોગ કેટલી માગણુાઓમાં ઘરે છે? કઈ કઈ? ઉત્તર : અસત્યામૃષા મનચાગ ૧૧ માગણુાઓમાં ઘટે છે. ૪ ગતિ, પ‘ચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ધ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્રિત, સની તથા આહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ પ્રશ્ન ૬૧૫ સત્ય વચનયોગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : સત્ય વચનયોગ ૫૧ માગણુાઓમાં ઘટે છે. ૪ ગતિ, પોંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વે૪, ૪ કષાય. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભન્ય, અભવ્ય, ૬ સમકિત, સની અને આહારી. પ્રશ્ન ૬૩૬, અસત્ય વચનચાગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ ? ૧૪૮ ઉત્તર : અસત્ય વચનચેગ ૪૯ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞિ તથા આહારી. પ્રશ્ન ૬૧૭, સત્યા સત્ય વચન ચેગ કેટલી મા ામાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : સત્યા સત્ય વચન યાગ ૪૯ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભ, અન્ય, ૬. સમકિત, જ્ઞ તથા આહારી. સ પ્રશ્ન ૬૧૮. અસત્યામૃષા વચન યાગ કેટલી માગણુાઓમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : અસત્યાક્રૃષ ચન યાગ ૫૫ માણુ આમાં ઘટે છે. ૪ ગતિ, ૩ વિકલેન્દ્રિય જાતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભ, અભવ્ય, ૬ સમકિત, સજ્ઞિ, અગ્નિ તથા આહારી. પ્રશ્ન ૬૧૯. ઔદારિક કાયયેાગ કેટલી માણામાં ઘટી શકે છે ? કઈ કઈ ? ઉત્તર : ઔદારિક કાયયેાગ – દેવગતિ, નરકગતિ, અનાહારી એ ત્રણ માણાએ સિવાય પ૯ માગણુાઓમાં ઘટે છે તે આ પ્રમાણે ; Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, દ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ ૪ દર્શન ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંગ્નિ, અસંજ્ઞિ તથા આહારી. પ્રશ્ન ૬૨૦. ઔદારિક મિશ્ર કાયયોગ કેટલી માર્ગણાઓમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ઔદારિક મિશ્ર કાયસેગ ૫૦ માર્ગણાઓમાં ઘટે છે. તિર્યંચ-મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, ક જ્ઞાન – મન:પર્યવજ્ઞાન સિવાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચાખ્યાત ચારિત્ર, ૩ દર્શન (ચસુદર્શન સિવાય), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષયે પશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, સંગ્નિઅસંગ્નિ તથા આહારી. પ્રશ્ન દર, ક્રિય કાયાગ કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ ? ઉત્તર : વૈક્રિય કાગ ૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, એકેન્દ્રિય જાતિ, વાયુકાય, ત્રસકાય, કે યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સંજ્ઞી-અસંશી તથા આહારી. પ્રશ્ન ૨૨. વૈક્રિય મિશ્ર કાયયોગ કેટલી માગણમાં ઘટે છે? કઈ કઈ ? ઉત્તર : ક્રિય મિત્ર કાગ ૮ માગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, વાયુકાય, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદે પરથાપિનીય, દેશવિરતિ, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસ્વાદન, સમકિત, સંસી, અસંસી તથા આહારી. પ્રશ્ન ૨૩ આહારક કાગ કેટલી માર્ગણામાં ધટે છે, Jain Educationa international For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ચુતુ કેમ ગ્રંથ ઉત્તર : આહારક કાયયાગ ૩૨ મા ામાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક ચાગ, પુરૂષવેદ, નપુ'સકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, ૩ દન, ૬ લેશ્યા ક્ષાયિક-ક્ષાયેાપશમ સમકિત, સંગી તથા આહારી. પ્રશ્ન ૬૨૩/૧. આહારક મિશ્ર કાયયેાગમાં કેટલી માણાએ ઘટે છે? કઈ કઈ? ૫૦ ઉત્તર : આહારક મિશ્ર કાયયાગ કર માણાઓમાં ઘટે છે ? મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, પુરૂષવેદ, નપુ ંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક ચારિત્ર, છેપસ્થાપનીય ચારિત્ર, ૩ દર્શન, દ્લેશ્યા, ક્ષાયિક સક્તિ ક્ષયાપશમ સમકિત, સજ્ઞિ તથા આહારી. પ્રશ્ન ૬ર૪, આદ્ધારક મિશ્ર કાયયેાગમાં અશુભ ત્રણ લેશ્યા શી રીતે ઘટે છે? કઈ કઈ? ઉત્તર : આહારક મિશ્ર કાયયેાગમાં અશુભ ત્રણ લેશ્યાએ વિચારણીય લાગે છે. પણ ઉદય સ્વામિત્વમાં કૃષ્ણાદિ લેશ્યામાં વિદ્યમાન જીવાને આહારક શરીરને ઉદય માનેલા છે. આહારક શરીર પ્રમત્ત જીવા અનાવતા હેાવાથી તથા છ ગુણસ્થાનકા સુધી છ લેચાએ કહેલ હાવાથી આહારક શરીર બનાવતા મનાવતા મિશ્રતા હેાય છે. તે વચમાં મંદ કાટીની (મંદ પિરણામવાળી) અશુભ લેશ્યાએ આવે એમ સ ́ભાવના લાગે છે માટે કહેલ છે. તત્ત્વ તે ભગવતા જાણે. કઈ? અને જો ન ઘટે તે ૨૯ માણાએ જાણવી. પ્રશ્ન ૬૫, કાણુ કાયયોગ કેટલી માર્ગામાં ઘટે છે? કઈ ૯૪૨ : કામણ કાયયેાગ પ૩ માગણુાએમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, જ્ઞાન, મનઃપ વ!ન સિવાય, ૩ અજ્ઞાન, અવિરતિ, યથાખ્યાત ચારિત્ર, ૐ દર્શીન (ચક્ષુ દર્શન સિવાય), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, પ્ સમકિત (મિશ્ર સંમકિત સિવાય) સંગી, અસની તથા અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ કંપ - પ્રશ્ન રદ્ધ. ઉપશમ સમકિત માગણામાં કાર્પણ કાગ શી રીતે ઘટી શકે છે? ઉત્તર : ઉપશમ સમકિત માર્ગમાં સામાન્ય રીતે જીવ મસ્ત ન હોવાથી કાર્પણ કાગ ઘટી શકે નહિ. પણ એક મતે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમકિતી જીવ કાળ કરીને વૈમાનિકમાં જાય છે તે મતે ઉપશમ સમકિત શેડો કાળ રહેતું હોવાથી અનહારી માર્ગણામાં જનાર જીને કાર્પણ કાગ ઘટે એ મતે અત્રે ગણેલ છે. પ્રશ્ન ૬૨૭. કઈ પણ ૫૯ માર્ગણાઓ એક સાથે ઘટી શકે એવા ગે ૧૫ માંથી કેટલા હોય? ક્યા ક્યા? ઉત્તર : કઈ પણ ૫૯ માર્ગણાઓ ઘટી શકે એવા એગો (ગ) ૧ હેાય છે. ઔદારિક કાયાગ. પ્રશ્ન દ૨૮, કઈ પણ પંચાવન માર્ગણાઓ ઘટી શકે એવા ગે કેટલા હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : કોઈ પણ પંચાવન માર્ગ ણાઓ ઘટી શકે એવા યોગ (ગ) ૧ હોય છે. અસત્યામૃષા વચનયોગ. પ્રશ્ન ૨૯. કઈ પણ ત્રેપન માગણઓ ઘટી શકે એવા યોગ. કેટલા હેય છે? કયા ક્યા? ઉત્તર : કઈ પણ ત્રેપન માર્ગણાઓ ઘટી શકે એ યોગ એક જ હોય છે. કાર્પણ કાયયોગ. પ્રશ્ન ૬૩૦. કઈ પણ એકાવન માર્ગણ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? કયા કયા? ઉત્તર : કોઈ પણ એકાવન માણાઓ ઘટી શકે એવા યોગે ત્રણ હેાય છે. સત્ય મનયોગ, અસત્યામૃષા મનયોગ તથા સત્ય વચનયોગ. પ્રશ્ન ૬૩૧કઈ પણ પચાસ માર્ગણાઓ ઘટી શકે એવા યોગે. કેટલા હોય છે? કયા કયા? ઉત્તર : કઈ પણ પચાસ માણઓ ઘટે એ યોગ એક હોય છે. હારિકમિશ થાય Jain Educationa international For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩ર. કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા? ઉત્તર : કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે પાંચ હોય છે. (૧) અસત્ય મનયોગ, (૨) સત્યાસત્ય મનયોગ, (૩) અસત્ય વચનયોગ, (૪) સત્યાસત્ય વચનયોગ, (૫) વક્રિય કાયયોગ. આ પ્રશ્ન ૩૩, કોઈ પણ અડતાલીસ માણુઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : કઈ પણ અડતાલીસ માર્ગણાઓ ઘટે એ યોગ એક હોય છે. વૈક્રિય મિશ્ર કાયયોગ. પ્રશ્ન ૩૪. કઈ પણ બત્રીશ માર્ગણાઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા? ઉત્તર : કઈ પણ બત્રીશ માર્ગણુઓ ઘટી શકે એવા યોગ બે હેય છે. (૧) આહારક કાયયોગ, (૨) આહારક મિશ્ર કાયયોગ. પ્રશ્ન ૩૫. સત્ય મનોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્ય મનોગમાં ૧૧ માણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૬૩૬, અસત્ય મનયોગમાં કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ ફઈ? ઉત્તર : અસત્ય મનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી તથા અનાહારી. પ્રશ્ન ૬૩૭ સત્યાસત્ય મનયોગમાં કેટલી માર્ગણ ન ઘટે? ઉત્તર : સત્યાસત્ય મનયોગમાં ૧૦ માગણાઓ ન ઘટે. . . . Jain Educationa international For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧પ૩ એકન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૩૮. અસત્યામૃષા મનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્યામૃષા મનયોગમાં ૧૧ માણુઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંસી તથા અનાહારી. પ્રશ્ન ૩૯ સત્ય વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્ય વચનયોગમાં ૧૧ માર્ગણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૬૪૦. અસત્ય વચનયોગમાં કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્ય વચનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી, અનાહારી, કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૬૪૧. સત્યાસત્ય વચનયોગવાળા અને કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્યાસત્ય વચનયોગમાં ૧૩ માગેણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી, અનાહારી. પ્રશ્ન જર. અસત્યામૃષા વચનયોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અસત્યામૃષા વચનયોગમાં ૭ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અનાહારી. પ્રશ્ન ૬૪૩, દારિક કાયયોગ કેટલી માર્ગણામાં ન ઘટે? કઈ કઈ ? ઉત્તર : દારિક કાયયોગ માણામાં ન ઘટે. કેવગતિ, નરકગતિ, અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચતુર્થ કર્મગ્રંથ . પ્રશ્ન ૬૪૪. ઔદ્યારિક મિશ્ર કાયયોગ કેટલી માર્ગણામાં ન ઘટે ? કઈ કઈ ? ઉત્તર : ઔદારિક મિશ્ર કાયયોગ ૧૨ માર્ગણામાં ન ઘટે. - નરકગતિ, દેવગતિ, મન:પર્યવજ્ઞાન, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, સૂક્રમ સંપરાય ચારિત્રો, ચક્ષુદર્શન, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત અને અનાહારી. પ્રશ્ન ૪૫. વૈકિય કાયયોગમાં કટલી માગણીઓ ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : વૈક્રિય કાયયોગ ૧૨ માગણમાં ન હોય. - ૩ વિકલેનિદ્રય જાતિ, પૃથ્વી-અપ-તેલ-વનસ્પતિ એ જ કાય, કેવલજ્ઞાન, પરિહાર વિશુદ્ધ, સૂફમ સંપાય, યથાપ્યાત ચારિત્ર, કેવલદર્શન અને અનાહારી. પ્રશ્ન ૬૪૬. વૈક્રિય મિશ્ર કાયસેગ કેટલી માગણએમાં ન ઘટે? કઈ કઈ? " ઉત્તર : વેકિય મિશ્ર કાયસેગ ૧૪ માર્ગણાઓમાં ન ઘટે. ૩ વિકલેન્દ્રિય જાતિ, ૪ કાય (પૃવી–અપૂતેઉ–વન), કેવલજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, મિશ્ર સમકિત અને અનાહારી. પ્રશ્ન ૬૪૭. આહારક કાગ કેટલી માગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : આહારક કાગ ૩૦ માર્ગણાઓમાં ન ઘટે. ' ૩ ગતિ (દેવ-નરક-તિયચ), એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, સ્ત્રીવેદ, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષમ સપરાય ચાસ્ત્રિ, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અવિરતિ ચાસ્ત્રિ, કેવલદર્શન, અભવ્ય, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંગી તથા અનાહારી. પ્રશ્ન ૬૪૮, આહારક મિશ્ર કાયયોગ કેટલી માર્ગ માં ન ઘટે? કઈ કઈ Jain Educationa international For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૫ ઉત્તર : ૩ ગતિ, ૪ જાતિ, ૫ કાય, સ્ત્રીવેદ, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂફમ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અવિરતિ ચારિત્ર, કેવલદર્શન, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંસી, અનાહારી તથા અભવ્ય. પ્રશ્ન ૬૪૯, કામણ કાયાગ કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : કાર્પણ કાયાગ ૯ માર્ગણાઓમાં ઘટતી નથી. મન:પર્યવજ્ઞાન, દેશવિરતિ, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય, ચક્ષુદર્શન, મિશ્ર સમકિત અને આહારી. “બાર ઉપયોગમાં માગણીઓનું વર્ણન પ્રશ્ન ૬૫ મતિજ્ઞાન ઉપગમાં કેટલી માગણીઓ હૈય છે? કઈ કઈ? ઉત્તર : મતિજ્ઞાન ઉપગવાળા જેને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટે છે. " ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, છ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સંસી, આહારી, અનાહારી, ઉપશમ સમકિત, પશમ સમકિત, ક્ષાયિક સમકિત એમ ૪૭ અને મિશ્ર સમકિત સાથે ગણીએ તે ૪૪ થાય. પ્રશ્ન ૬પ૧. શ્રુતજ્ઞાન ઉપગને વિષે કેટલી માર્ગણ ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : શ્રુતજ્ઞાન ઉપગને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટી શકે છે. આ ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચોગ, વેદ, ૪ કષાય, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, ૩ અથવા ૪ સમકિત, સંજ્ઞી, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫ર. અવધિજ્ઞાન ઉપગમાં કેટલી માર્ગણ ઘટી શકે. છે? કઈ કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ચતુ` કેમ ગ્રંથ ઉત્તર : અવધિજ્ઞાન ઉપયોગવાળા જીવાને વિષે ૪૩ અથવા ૪૪ માણા ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૬ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૩ અથવા ૪ સમકિત, સંગી, આહારી તથા અનાહારી. મનઃ વજ્ઞાન ઉપયાગને વિષે કેટલી ૫૬ પ્રશ્ન ૬૫૩. ઘટી શકે? કઈ કઈ? ઉત્તર : મન:પર્યાવજ્ઞાન ઉપચેાગવાળા જીવાને વિષે ક૭ માર્ગણા ઘટે છે. મા ાએ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સયમ (દેશવિરતિ, અવિરતિ સિવાય), ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયિક સમિત, સી તથા આહારી. પ્રશ્ન ૬૫૪, કેવલજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માણાઓ ઘટે છે ? કઈ કઈ ? ઉત્તર . કેવલજ્ઞાન ઉપયોગમાં ૧૫ માગણુા ઘટે છે. ' મનુષ્યગતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કુ ચેાગ, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલ દન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૫૫. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માગણુાઓ ઘટે છે ? કઈ કઈ ? ઉત્તર : મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન ઉપયાગને વિષે ૪૬ અથવા ૪૫ માર્ગણાએ ઘટે છે. ૪ ગતિ, પ જાતિ, મૈં કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ-સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, હૃલેશ્વા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, સની, અસ'શી, આહારી તથા અનાહારી અથવા મિશ્ર વિના ૪૫ જાણવી. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૫૭ પ્રશ્ન ૬૫૬, વિભ’ગજ્ઞાન ઉપયોગને વિષે કેટલી માર્ગણા ઘટે છે? કઈ કઈ? ઉત્તર : વિભ’ગ જ્ઞાન ઉપયોગ વિષે ૩૬ અથવા ૩૫ માર્ગણાએ ઘટે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન ૬ લેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, સ'જ્ઞી, આહારી તથા અનાહારી અથવા મિશ્ર વિના ૩૫. પ્રશ્ન ૬૫૭, ચક્ષુ દર્શન ઉપયોગને વિષે કેટલી માર્ગણા ઘટી શકે? કઈ કઈ ? ઉત્તર : ચક્ષુ દર્શન ઉપયોગને વિષે ૧૧ માર્ગણા ઘટે. ૪ ગતિ, ચઉરીન્દ્રિય, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સ ́ન્ની, અસ`ગી, આહારી. પ્રશ્ન ૬૫૮. અચક્ષુદન ઉપયોગ કેટલી માર્ગેણાને વિષે ઘટે છે? કઈ કઈ? ઉત્તર : અચક્ષુદન ઉપયોગ ૬૦ માર્ગણામાં ઘટે છે. ૬૨ માર્ગણામાંથી કેવલજ્ઞાન તથા કેવલદન એ એ માગણા સિવાયની જાણવી. પ્રશ્ન ૬૫૯. અધિદર્શન ઉપયોગ કેટલી માગણુાઓમાં ઘટે છે? કઈ કઈ ? ઉત્તર : અવષદર્શીન ઉપયોગ ૪૩ અથવા ૪૪ માર્ગેણામાં ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, ૩ વેદ્ય, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાપશમ, ક્ષાયિક સમકિત ( અથવા મિશ્ર સમકિત સાથે ૪ સમકિત ) સન્ની, આહારી, અનાહારી. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચતુર્થ કપ્રિધ પ્રશ્ન ૬૦. કેવલદર્શન ઉપયોગમાં કેટલી માણાઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : કેવલદર્શન ઉપયોગ ૧૫ માણાઓમાં ઘર છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, ચાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકૂલ લેગ્યા, ક્ષાયિક સમકિત, ભવ્ય, સશી, આહારી, અનાહારી. તે પ્રશ્ન ૬૬૧, મતિજ્ઞાન આદિ ત્રણ જ્ઞાનમાં કેટલી માર્ગણ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન એ ત્રણ ઉપયોગને વિષે ૧૮ અથવા ૧૯ માગેઓ ઘટતી નથી. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ અજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમક્તિ ન ઘટે અથવા ઘટે, અને અસંસી. મિશ્ર સમકિત વિના ૧૮. પ્રશ્ન કર. મન:પર્યવસાને ઉપયોગ કેટલી માગણમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : મનપર્યવજ્ઞાન ઉપયોગ ૨૫ માર્ગણુઓને વિષે ન હોય. તિર્યચગતિ, નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, અવિરતિ, દેશવિરતિ સંયમ, અભવ્ય, મિયાત્વ, સાસ્વાદન, મિશ્ર, અસંસી તથા અનાહારી. આ પ્રશ્ન ૬૬ક. કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ૩} | ઉત્તર : કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉપયોગ ૪૭ માગણીઓમાં ન હોય. - તિર્યંચ-નરક-દેવગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, કે દર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં પાંચ સમકિત, અસંસી. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૯ - પ્રશ્ન ૬૬૪. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ બે ઉપયોગ કેટલી માણાઓમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર : મતિઅજ્ઞાન-શ્રતઅજ્ઞાન એ બે ઉપયોગ ૧૦ અથવા ૧૭ માર્ગણાઓમાં ન હોય. ૫ જ્ઞાન, અવિરતિ સિવાયનાં સંયમ, અવધિદર્શન, કેવલદર્શન, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમતિ. પ્રશ્ન ૬૬૫. વિલંગજ્ઞાન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર : વિર્ભાગજ્ઞાન ઉપગ ૨૬ અથવા ૨૭ માણાઓમાં ન હોય. એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, ૫ જ્ઞાન, અવિરતિ સિવાયનાં ૬ સંયમ, અવધિ–કેવલદર્શન, ઉપશમ, પશમ, ક્ષાયિક સમકિત તથા અસંજ્ઞી. પ્રશ્ન ૨૬, ચક્ષુદર્શન ઉપગ કેટલી માણાઓમાં ન હોય ? ઉત્તર : ચક્ષુદર્શન ઉપયોગ ૧૧ માર્ગણામાં હેત નથી. એક—બેઈ–તે–ત્રણ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન અને અનાહારી. પ્રશ્ન ૬૬૭. અચક્ષુદર્શન ઉપગ કેટલી માણુઓમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : અચક્ષુદર્શન ઉપગ બે માણામાં હોતો નથી. કેવલજ્ઞાન તથા કેવલદર્શન. પ્ર. ૬૬૮. અવધિદર્શન ઉપગ કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર: અવધિ દર્શન ઉપયોગ ૧૮ અથવા ૧૯ માર્ગણાઓમાં હિતે નથી. - એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ પાંચ ફાય, કેવલ જ્ઞાન, Jain Educationa international For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ ત્રણ અજ્ઞાન, કેવલ દર્શન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સમકિત, અસત્ની અથવા મિશ્ર સમકિત સાથે ગણતાં ૧૯ માર્ગોણું થાય છે. પ્રશ્ન ૬૬૯. કેવલ દર્શન ઉપયોગ કેટલી માર્ગણાઓમાં હેતે. નથી. કઈ કઈ? ઉત્તર : કેવલ દર્શન ઉપગ ૪૭ માણાઓમાં હેત નથી. તે આ પ્રમાણે નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, યથાખ્યાત સિવાયના ૬ સંયમ, ૩ દર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પાંચ સમકિત અને અસની માર્ગણુ. – લેસ્યા વિષે માગણુઓનું વર્ણન :પ્રશ્ન ૬૭૦, કૃષ્ણ લેશ્યા કેટલી માગણએને વિષે હેાય છે? કઈ કઈ? ઉત્તર : કૃષ્ણ લેશ્યા પ૩ માગંણમાં હેઈ શકે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સૂક્ષમ સંપરાય, યથાખ્યાત સિવાયનાં પાંચ સંયમ, ૩ દર્શન, કૃષ્ણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસંસી, આહારી તથા અણુહારી. આ પ્રશ્ન ૬૭૧. નીલ લેસ્થાને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : નીલ વેશ્યાને વિષે પક માર્ગણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, નીલ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૭૨. કાપત લેશ્યાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : કાપત લેશ્યા પડ માર્ગણાઓમાં હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ ક્રાય, ૩ યોગ, ૨ , કષાય, કાન, Jain Educationa international For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧. ૩ અજ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસને, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૭૩. તેને લેશ્યા કેટલી માર્ગણાઓને વિષે હોય છે? કઈ કઈ? ઉત્તર તેજે લેસ્થા ૪૭ માર્ગણાઓને વિષે હોય છે. ' દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, એકેન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, કે જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, તેજે લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૭૪. પ લેશ્યા કેટલી માગણએને વિષે હોય છે? ઉત્તર : પદ્મ લેહ્યા ૪૨ માર્ગને વિષે હોય છે. - દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, કે અજ્ઞાન, ૫ સંયમ, કે દર્શન, પદ્મ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. આ પ્રશ્ન ઉ૭પ ગુફલ લેગ્યા કેટલી માર્ગણાઓને વિષે હોય છે? કઈ કઈ? ઉત્તર : ફુફલ લેયા ૪૬ માર્ગણાઓને વિરે હોય છે. દેવ-મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, 3 ભેગ, કે વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૭૬ કૃણ લેયા કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : કૃષ્ણ લેશ્યા નવ માણુઓમાં ઘટતી નથી. ' કેવલજ્ઞાન, સૂમ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદીન, નીલાદિ પાંચ લેશ્યા. Jain Educationa international For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧દર ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૭. નીલ ગ્લેશ્યા કેટલી માર્ગણાઓને વિષે ન ઘટે? કઈ કઈ ? ઉત્તર : નલ લેશ્યા નવ માણાઓને વિષે ઘટતી નથી. કેવલજ્ઞાન, સૂક્રમ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યા, કાપતાદિ ૪ લેશ્યાઓ. પ્રશ્ન ૧૭૮ કાપિત લેશ્યા કેટલી માર્ગણમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર : કાપિત લેવા નવ માર્ગણાઓમાં હોતી નથી. કેવલજ્ઞાન, સૂક્ષ્મ સંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, તે આદિ ત્રણ લેશ્યાઓ. પ્રશ્ન ૬૭૯. તેને લેશ્યા કેટલી માર્ગણાઓમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર : તે લેશ્યા ૧૫ માર્ગણાઓમાં હોતી નથી. નરકગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય જાતિ, તેઉકાય, વાયુકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણ લેશ્યાદિ ત્રણ વેશ્યા, પત્રલેશ્યા, શુકલ લેશ્યા. પ્રશ્ન ૬૮૦. પદ્મ લેશ્યા કેટલી માર્ગણાઓમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : પ લેશ્યા ૨૦ માર્ગણાઓમાં હતી નથી. નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃવીકાયાદિ ૫ કય, કેવલજ્ઞાન, સૂક્ષ્મ સપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણાદિ ૪ લેશ્યા, શુકુલ લેશ્યા, અસની. પ્રશ્ન ૬૮૧. શુક્લ લેશ્યા કેટલી માર્ગમાં ન હોય? કઈ કઈ? - ઉત્તર : શુકૂલ લેશ્યા ૧૬ માર્ગણાઓમાં હોતી નથી. નરકગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કૃષ્ણ લેશ્યા આદિ પાંચ વેશ્યા, અસત્ની, Jain Educationa international For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ - - ૧૩ – ગુણસ્થાનકેને વિષે માગણુઓનું વર્ણન – પ્રશ્ન ૬૮૨. મિથ્યાત્વ ગુણસ્થાનક કેટલી માર્ગણઓને વિષે ઘટે છે? કઈ કઈ? ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાનક ૪૪ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ; વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંજી, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૮૩. સાસ્વાદન ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગ ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : સાસ્વાદન ગુણસ્થાનકને વિષે ૪૧ માર્ગણાઓ ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વી, અપૂ-વનસ્પતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૬૮૪. મિશ્ર ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ? ઉત્તર : મિશ્ર ગુણસ્થાનકને વિષે કર અથવા ૩૬ માર્ગણાઓ. હોય છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, મિશ્ર સમકિત, સન્ની, આહારી, મતાંતરે ૩ જ્ઞાન અને અવધિદર્શન સહિત જાણવી. પ્રશ્ન ૬૮૫. અવિરતિ સમષ્ટિ ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ? ઉત્તર : અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકને વિષે ૩૬ માણાએ ય છે. જ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસક્રાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, Jain Educationa international For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચતુર્થ કર્મગ્રંથ ૩ જ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષપશમ સમકિત, ક્ષાયિક સમકિત, સંન્ન, આહારી, તથા અનાહારી. પ્રશ્ન ૬૮૬. દેશવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ હોય છે? કઈ કઈ? ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનકને વિષે ૩૩ માણાઓ હોય છે. તિર્યંચ-મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, 8 જ્ઞાન, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાપશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. પ્રશ્ન ૬૮૭. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ હોય ? કઈ કઈ? ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકોને વિષે ૩૫ માગણીઓ ઘટે છે. - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદે સ્થાપનીય, પરિહાર-વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ઉપશમ, ક્ષાભિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૮૮. અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કેટલી માણુઓ હોય છે? કઈ કઈ? ઉત્તર : અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકને વિષે કર માળાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, કે વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધ ચરિત્ર, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ઉપશમ, પશમ, ક્ષાયિક સમતિ, સન્ની, આહારી. પ્રશ્ન ૮૯ અપૂર્વકરણ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર; અર્વકરણ ગુણસ્થાનને વિષે ૨૮ માણાઓ ઘટે છે, Jain Educationa international For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક-છેદેપસ્થાપનીય ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૦. અનિવૃત્તિકરણ ગુણસ્થાનક વિશે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને વિષે ૨૮ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષય, ૪ જ્ઞાન, સામાયિક-છેદો પસ્થાપનીય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૯. સૂફમ સંપરાય ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકને વિષે ૨૧ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, લોભ, કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મસંપાય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૯૨. ઉપશાંત મહ ગુણસ્થાનકને વિષે કેટલી માણાએ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ઉપશાંત મેહ ગુણસ્થાનકને વિષે ૨૦ માર્ગણ ઘટે છે. - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમતિ, સન્ની અને આહારી. પ્રશ્ન ૬૯૩, ક્ષીણમેહુ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ક્ષીણમેહ ગુણસ્થાનકને વિષે ૧૯ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત-સંયમ, ક દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સવ તથા આહારી Jain Educationa international For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૬૪. સગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : સગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧૫ માર્ગણાઓ ઘટે છે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક-સમકિત, સન્ની, આહારી, અનાહારી, પ્રશ્ન ૬૯૫. અગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : અગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧. માણાએ ઘટે છે. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સન્ની તથા અનાહારી. પ્રશ્ન ૬૯૬ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કેટલી માર્ગણ ન હોય? કઈ કઈ? ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૮ માર્ગણાઓ ન હૈયે. પ જ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ-દર્શન, કેવલ દર્શન, મિથ્યાત્વ સિવાયના પાંચ સમકિત. પ્રશ્ન ૬૭ સાસ્વાદન ગુણસ્થાનકમાં કેટલી માગંણુઓ ન હૈય? કઈ કઈ? ઉત્તર : સાસ્વાદન ગુણસ્થાનકમાં ૨૧ માગણીઓ ન હોય. તેઉકાય. વાયુકાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, સાસ્વાદન સિવાયના પાંચ સમકિત, અભવ્ય, અવધિ દર્શન તથા કેવલ દર્શન. પ્રશ્ન મિશ્ર ગુણસ્થાનક કેટલી માર્ગણામાં ન હોય? કઈ કઈ? ઉત્તર: મિશ્ર ગુણસ્થાનક ૩૦ અથવા ૨૬ માર્ગમાં ન હોય માગીણાએ સારવાદન સિવાયના કાય, પજ્ઞાન, એ Jain Educationa international For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭ એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ દર્શન, કેવલ દર્શન, અભવ્ય, મિશ્ર સમકિત સિવાયના પાંચ સમકિત, અસત્રી તથા અનાહારી. મતાંતરે ૨૬ ન હોય. પ્રશ્ન હલ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં હેતું નથી? કઈ કઈ? ઉત્તર : અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક રદ માણએમ. હેતું નથી. એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત તથા અસશી. પ્રશ્ન ૭૦૦. દેશવિરતિ ગુણસ્થાનક કેટલી માર્ગણ એનું હતું નથી? કઈ કઈ? ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનક ૨૯ માણાઓમાં હોતું નથી. દેવગતિ-નરકગતિ-એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, અસની તથા અનાહારી. પ્રશ્ન ૭૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કેટલી માગણીઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ૨૭ માર્ગણામાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પર કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, સૂમ સંપાય, થથાખ્યાત સંયમ, કેવલદર્શન, અભવ્ય, મિયાવ-સાસ્વાદન-મિશ્ર સમકિત, અસની તથા અનાહરી, Jain Educationa international For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મ ગ્રંથ • પ્રશ્ન ૭૨. અપ્રમત્ત ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? * ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનક ૩૦ માર્ગમાં ન ઘટે. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, કેવલદર્શન, પહેલી ત્રણ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ-સાસ્વાદન-મિશ્ર સમકિત, અસત્ની, અનાહારી, અવિરતિ, દેશવિરતિ, સૂફમ સંપરાય તથા યથાખ્યાત સંયમ. પ્રશ્ન હ૦૩. અપૂર્વકરણ ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : અપૂર્વકરણ ગુણસ્થાનક ૩૪ માર્ગણાઓમાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, પરિહાર-વિશુદ્ધ, સૂમ સંપરાય, યથાખ્યાત-સંયમ, કેવલદર્શન, અભવ્ય, પહેલી પાંચ લેશ્યા, અસત્ની, અનાહારી, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર તથા પશમ સમકિત. . પ્રશ્ન હ૦૪ અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કેટલી માગણમાં ન હોય? કઈ કઈ? ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનક ૩૪ માર્ગણાઓમાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, પરિહાર-વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત-ચારિત્ર, કેવલદર્શન, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર-ક્ષેપશમ સમકિત, અસની તથા અનાહારી. આ પ્રશ્ન ૭૦૫. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ ? એ ઉત્તર : સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને વિષે ૪૧ માર્ગણાઓ ઘટી શકે નહિ. Jain Educationa international For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૯ દેવતિય ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદ્ધિ પ કાય, કેવલજ્ઞાન, ૭ અજ્ઞાન, સૂક્ષ્મ સ`પરાય સિવાયનાં ૬ સયમ, કેવલદન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, મિથ્યાત્વ-સાસ્વાદન-મિશ્ર-ક્ષાપશમ સમતિ, અસન્ની, અનાહારી, ૬ વેઢ, ક્રાય-માન--માયા-કષાય, અભવ્ય. પ્રશ્ન ૭૦૬, ઉપશાંત માડુ ગુણસ્થાનકને વિષે કેટલી માણા નથી ? કઈ કઈ ? ઉત્તર : ઉપશાંત માહ ગુણસ્થાનકને વિષે ૪૨ માણાએ ન ઘટે. દેવ-તિય 'ચ-નરકતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંચમ, કેવલદન, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર–ક્ષચેાપશમ સમકિત, અસની તથા અનાહારી. પ્રશ્ન ૭૦૭. ક્ષીણમાહ ગુણસ્થાનકને વિષે કેટલી માણા ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : ક્ષીણમેહ ગુણુસ્થાનકને વિષે ૪૩ મા ણા ન ઘટે. દેવ—તિય 'ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સયમ, કેવલદર્શીન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, અભવ્ય, ક્ષયિક સિવાયનાં ૫ સમકિત, સન્ની તથા અનાહારી. પ્રશ્ન ૭૦૮. સયેાગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માણા ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સચેાગી કેવલી ગુણસ્થાનકને વિષે ૪૭ માણા ન ઘટે. દેવ-તિય 'ચ-નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, ક દર્શન, કૃાદિ પ વેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં ૫ સમક્તિ તથા અસની. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ચતુથ કમ પ્રધ પ્રશ્ન ૭૦૯. અચાગી કેવલી ગુણસ્થાનક કેટલી માણાએમાં ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : અપેાગી કેવલી ગુણુસ્થાનક પર માણાઓમાં ન ઘટે. દેવ-તિય ‘ચ-નરકતિ, એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, ૩ દર્શન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, અભવ્ય, જ્ઞાયિક સિવાયનાં ૫ સમકિત, અસની, આહારી તથા જીલ લેશ્યા. પ્રશ્ન ૭૧૦. મિથ્યાત્વ એક જ ગુણસ્થાનક હેાય એવી મા ણાએ કેટલી હાય છે ? કઈ કઈ? ઉત્તર : મિથ્યાત્વ ગુરુસ્થાનક એક જ ઘટી શકે એવી માણા ૪ હાય છે. (૧) તેઉકાય, (ર) વાયુકાય, (૩) અભવ્ય, (૪) મિથ્યાત્વ. પ્રશ્ન ૭૧૧. પહેલું અને બીજું આ એ જ ગુણસ્થાનકા ઘટી શકે એવી માગણુાઓ કેટલી ? ઉત્તર : પહેલું અને બીજુ આ એ જ ગુણસ્થાનક હૈાય એવી આઠ માણાએ હેાય છે. મતાંતરે ૧૧ માણાએ હાય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય અને અસની મતાંતરે અજ્ઞાનત્રિક સહિત. પ્રશ્ન ૭૧૨. બીજુ સાસ્વાદન ગુણુસ્થાનક જ હાય એવી માણાએ કેટલી ? ઉત્તર : બીજુ ગુણસ્થાનક જ હાય એવી માણા એક જ છે. સાસ્વાદન સકિત. પ્રશ્ન ૭૩.૧ થી ૩ ગુણસ્થાનક હાય એવી માણા કેટલી હાય છે ? કઈ કઈ? ઉત્તર : એકથી ત્રણ જ ગુણસ્થાનકે હોય એવી માણાએ રૂ હાય છે. ત્રણ અજ્ઞાન. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૧ પ્રશ્ન ૭૧૪. એક ત્રીજુ જ ગુણસ્થાનક હેય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એક જ ત્રીજુ ગુણસ્થાનક હોય એવી માર્ગણ એક હૈિય છે. મિશ્ર સમક્તિ માર્ગણા. પ્રશ્ન ૭૧૫. એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી ૩ માર્ગ હોય છે. ૧ દેવગતિ, ૨ નરકગતિ, ૩ અવિરતિ સંયમ. પ્રશ્ન ૭૧૬. એકથી પાંચ ગુણસ્થાનકે જ હોય એવી માણાઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : એકથી પાંચ જ ગુણસ્થાનકે હોય એવી એક માર્ગનું હોય છે. તિર્યંચગતિ. પ્રશ્ન ઉ૧૭, એથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ ત્રણ હોય છે. પહેલી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૭૧૮, એકથી સાત ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી સાત જ ગુણસ્થાનકો હેય એવી બે માણાઓ હોય છે. તે લેશ્યા, પ લેશ્યા. પ્રશ્ન હ૧૯. એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી છ માર્ગ હોય છે. ૩ વેર, પહેલા ત્રણ, કાય Jain Educationa international For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં કમ ગ્ર‘થ પ્રશ્ન ૭૨૦. એકથી દશ ગુણસ્થાનક જ હાય એવી મા ણાએ કેટલી હાય છે ? કઈ કઈ? ૧૭૨ ઉત્તર : એકથી દશ ગુણસ્થાનકે જ હેાય એવી એક જ માગણા હાય છે. લોલ કષાય. પ્રશ્ન ૭૨૧. એકથી ખાર ગુણસ્થાનકા જ હાય એવી માણા કેટલી હાય છે? કઈ કઈ? ઉત્તર: એકથી ખાર ગુણસ્થાનકા જ હોય એવી એ માગણુાએ હાય છે. ચક્ષુદન-અચક્ષુદન. પ્ર. ૭૨૨. એકથી તેર ગુણુસ્થાનક જ હાય એવી માગણુાઓ કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : એકથી તેર ગુણુસ્થાનકો જ હાય એવી પાંચ માર્ગણાએ હાય છે. ૩ ચેાગ, શુક્લ લેશ્યા, આહારી. પ્રશ્ન ૭૨૩, ચૌદે ચૌદ ગુણુસ્થાનકે જ હાય એવી માગણા કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનકે જ હાય એવી પાંચ માણા હાય છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સન્ની, પ્રશ્ન ૭૨૪. પાંચમુ' એક જ ગુણસ્થાનક હ્રાય એવી માગણુાએ કેટલી હેાય છે ? કઈ કઈ? ઉત્તર : પાંચમું એક જ ગુણસ્થાનક હાય એવી એક માણા હાય છે. દેશવરિત સંયમ. પ્રશ્ન ૭૨૫. ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકા હાય એવી માણાએ કેટલી હાય છે? કઈ કઈ? ઉત્તર : ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકે હાય એવી એક માણા હાય છે. ક્ષયાપથમ સકિત, કે Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૭૨૬. ચારથી અગ્યાર એ આઠ જ ગુણસ્થાનકે હાય એવી માણાઓ કેટલી હાય છે? કઈ કઈ ? ઉત્તર : ચારથી આઠ જ ગુણસ્થાનકો હોય એવી એક માણા હાય છે. ઉપશમ સમિત. “જીવસ્થાનકને વિષે માણાઓનું વન” પ્રશ્ન ૭૨૭. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે ૨૬ માણા હાઈ શકે છે. તિય ચગતિ, એકેન્દ્રિય તિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુ'સકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, અવિરતિ–સયમ, અચક્ષુ દન, કૃષ્ણુ–નીલ-કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસન્ની, આહારી તથા અનાહારી. ૧૭૩ પ્રશ્ન ૭૨૮. પય્યતા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ? ઉત્તર : પોપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે ૨૫ માણા હાઈ શકે છે. તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની તથા આહારી. પ્રશ્ન ૭૨૯. ખાદર અપર્યાપ્તા એક્રેન્દ્રિય જીવાને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર: ખદર અપર્ચામા એકેન્દ્રિય જીવાને વિષે ૨૮ માગણા ઘટે છે. તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ,પૃથ્વીફાયાદિ પાંચ કાય, કાય Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચતુર્થ કર્મગ્રંથ ગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત–તે લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ઉ૩૦, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય અને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવેને વિષે ર૫ માગણીઓ ઘટે છે. તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, નપુંસકવેદ, જ કષાય, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચલું દર્શન, કૃણ–નીલ-કાત લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, અસત્રી, આહારી તથા કાગ. પ્રશ્ન ૭૩. બેઈન્દ્રિય અપર્યાપ્ત છેને વિષે કેટલી માગણીઓ ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્ત બેઈન્દ્રિય ને વિષે ૨૩ માર્ગણાઓ હોય છે. તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકત, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત અાન, અવિરતિ સંયમ અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા. ભવ્ય, અભ, મિથ્યાત્વ, આહારી, અનાહારી, સાસ્વાદન તથા અસન્ની. પ્રશ્ન ૭૩૨. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને વિષે કેટલી માર્ગણાઓ. ઘટી શકે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય જીને વિષે ૨૨ માર્ગણાઓ ઘટી - તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયયોગ, વચનગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અાન, શ્રત અજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, અસન્ની તથા આહારી, Jain Educationa international For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭૫ પ્રશ્ન ૭૩૩. અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવનને વિષે કેટલી માર્ગણાઓ ઘટી શકે ? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા તેઈન્દ્રિય જેને વિષે ૨૩ માર્ગણાઓ ઘટે છે. તિર્યંચગતિ, તેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુ દર્શન, કૃણું–નીલ–કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન અસત્તી, આહારી, અનાહારી, પ્રશ્ન ૭૩૪. પર્યાપ્તા તેઈન્દ્રિય જીને વિષે કેટલી માર્ગ ઘટી શકે છે? કઈ કઈ ? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય જીવેને વિષે ૨૨ માર્ગણાઓ ઘટે છે. તિર્યંચગતિ, તેઈન્દ્રિય જાતિ, ત્રસકાય, વચનગ, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અવિરતિ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. પ્રશ્ન ૭૩પ અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા ચઉરીન્દ્રિયને વિષે ૨૩ માગણીઓ ઘટે છે. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, કૃષ્ણનીલ-કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી, અનાહારી. પ્રશ્ન ૭૩૬. પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા ચહેરીન્દ્રિય જીવોને વિષે ૨૩ માર્ગણાઓ Jain Educationa international For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ - તિર્યંચગતિ, ઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, વચન, કાયાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ-કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. પ્રશ્ન હ૩૭. અસત્ની પંચે. અપર્યા. જેને વિષે કેટલી માર્ગણુએ ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા અસની પંચે. જેને વિષે ર૪ માર્ગણુઓ તિર્યંચગતિ, મનુષ્યગતિ, પશે. જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, અવિરતિ, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી, અનાહારી. પ્રશ્ન ૭૩૮. પર્યાપ્તા અસન્ની પંચે. જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્ત અસન્ની પંચે. જેને વિષે ૨૩ માર્ગણાઓ. ઘટે છે. તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, વચગ, કાયાગ, ૪ કષાય, નપુંસકવેદ. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. પ્રશ્ન ૭૩૯. અપર્યાપ્તા સની પંચે. જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટી શકે? કઈ કઈ? ઉત્તર : અર્પસ સંજ્ઞી પંચે. જેને વિષે ૩૮ માર્ગણાએ ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયાગ, વેદ, ૪ કષાય, 3 જ્ઞાન, ૩ અગાન, અવિરતિ, અચક્ષુદર્શન, અવધિદર્શન, ૬ લેશ્યા, Jain Educationa international For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૭૭ ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિકાચાપમિક સમકિત, સન્ની આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૪૦, પર્યાપ્તા સન્ની પચ્ચે. જીવાને વિષે કેટલી માર્ગેણાં ઘટે છે? કઈ કઈ ? ઉત્તર : પર્યાપ્તા સગ્નિ પંચે. જીવાને વિષે પર માર્ગેણા ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંચમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની તથા આહારી-અનાહારી. પ્રશ્ન ૭૪૧. સૂક્ષ્મ અપોતા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા ન ઘટે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવેાને વિષે ૬૬ માર્ગણા ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એઈન્દ્રિયાદિ ૪ જાતિ, ત્રસકાય, વચનચેાગ, મનયાગ, પુરૂષવેદ, શ્રીવેદ, પ જ્ઞાન, વિભગજ્ઞાન, ૬ સયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, મિથ્યાત્વ સિવાયનાં ૫ સમાંત, સન્ની, પ્રશ્ન ૭૪૨ સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણાએ ન ઘટે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કછ માર્ગીણાએ ઘટતી નથી. નરક–મનુષ્ય-દેવગતિ, બેઈન્દ્રિયાદિ ૪ જાતિ, સકાય, વચન ચેાગ, મનયાગ, પુરૂષવેદ, વેદ, પ જ્ઞાન, વિભગજ્ઞાન, ૬ સયમ, ક દન, તેજો આદિ ૩ લેશ્યા, ૫ સમકિત, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૪૩. અોપ્વા ખાદર એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : અહુઁપ્તા આદર એકેન્દ્રિય જીવાને વિષે ક૪ મગણાએ ન ઘટે. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચતુર્થ કર્મગ્રંથ - નરક-મનુષ્ય-દેવગતિ, બેઈન્દ્રિયાદિ ૪ જાતિ, સમય, વચગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પદ્મ-સુફલ લેશ્યા, મિશ્ર, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની. પ્રશ્ન ૭૪૪. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવેને વિષે કેટલી માણુઓ ન ઘટે? કઈ કઈ?, ઉત્તર : પર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવને વિષે ક૭ માગણીઓ ન ઘટે. નરકમનુષ્યદેવગતિ, બેઈનિદ્રાદિ ૪ જાતિ, ત્રસકાય, વચનગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૫. અપર્યાપ્તા બેઈન્દ્રિય જીને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા બેઈન્દ્રિય જીવને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય–દેવગતિ, એકેન્દ્રિય, ઈન્દ્રિય, ચ. પ. જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, વચનગ, મગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિલંગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, મિક-ઉપશમ, ક્ષપશમ, તથા ક્ષાયિક સમકિત, સન્ની. પ્રશ્ન ઉ૪૬ પર્યાપ્ત ઈન્દ્રિય જીવનને વિષે કેટલી માર્ગણાએ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણાઓ ન નરકમનુષ્ય-દેવગતિ, એકેન્દ્રિય, તે ઈ-ચલ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, સનીઅનાહારી, મગ, ૫ સમકિત. પ્રશ્ન ૭૪૭. અપર્યાપ્તા ઈન્દ્રિય જેને વિષે કેટલી માગણીઓ નું ઘટે? કઈ કઈ? Jain Educationa international For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર: અપર્યાપ્તા તેઈન્દ્રિય જેને વિષે ૩૯ માગણીઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ૪ સમકિત (મિશ્ર, ઉપશમ, પશમ, ક્ષાયિક) સન્ની, વચનગ, મોગ. પ્રશ્ન ૭૪૮. પર્યાપ્ત ઈન્દ્રિય જીવોને વિષે કેટલી માર્ગ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણ ન ઘટે. નરક-મનુષ્યદેવગતિ, એકે.–ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મગ, પુરૂષવેદ, વેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પ સમક્તિ, સન્ની, અનાહારી છેલ્લી ત્રણ લેશ્યા. પ્રશ્ન ૭૪૮. અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવેને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઈ–પશે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વચનયોગ, મનોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, સની, ૪ સમકિત. પ્રશ્ન હ૫૦, પર્યાપ્તા ચઉં. જેને વિષે કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એક-બેઈ–ઈ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, (અવધિ-કેવલ) છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચતુર્થ કર્મપ્રય પ્રશ્ન ઉપર અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જેને વિષે કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ ? ' ઉત્તર : અપર્યાપ્તા અસન્ની પંચે. જેને વિષે ૩૮ માણાઓ ન ઘટે. - નરક-દેવગતિ, એકે, આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વચનગ, મનન, પુરૂષ–સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ક દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ૪ સમકિત, સન્ની. પ્રશ્ન ૭૫૨. પર્યા. અન્ની પચે. જીવને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યા. અસન્ની પશે. જેને વિષે ૩૯ માણાએ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, અવધિ કેવલ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૫૩. અપર્યા. સંજ્ઞી. પશે. જેને વિષે કેટલી માગણી ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યા. સન્ની પશે. જેને વિષે ૨૪ માર્ગણુઓ ન ઘટે. એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ, ૫ કાય, વચન, મન ગ, મન પર્યવજ્ઞાન, ૬ સંયમ, ચક્ષુદર્શન, કેવલદર્શન, ઉપશમ સમક્તિ, મિશ્ર-સમકિત. અસન્ની. પ્રશ્ન ૭૫૪. સંસી પર્યા. અને વિષે કેટલી માણુઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સન્ની પર્યા. જીવનને વિષે ૧૦ માર્ગણુઓ ન ઘટે. એકે. આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અને અસન્ની. Jain Educationa international For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮ - મૂલકર્મના ચાર બંધસ્થાનને વિષે માર્ગણુઓનું વર્ણન : પ્રશ્ન ઉપષ. આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગમાં ઘટે ? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન ૫૫ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સૂક્ષ્મ સંપાય, યથાખ્યાત સિવાય ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિશ્ર–સમકિતઉપશમ સિવાય ૪ સમકિત, સની, અસત્ની તથા આહારી. પ્રશ્ન ૭૫૬, સાત પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગગાઓમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન પ૮ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 8 મેગ, ૪ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ જ્ઞાન, પ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંસી, અસત્ની, આહારી, અનાહારી. પ્રશ્ન ૭૫૭, છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માણાઓમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન ૨૧ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 3 ભેગ, લેભ કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મ સં૫રાય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્ય, ભવ્ય, ઉપશમક્ષાયિક સમક્તિ, સંજ્ઞી, આહારી. પ્રશ્ન ૭૫૮. એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માણએમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ૨૩ માગણીઓમાં ઘટે છે. મનુષગતિ, પંચ. જાતિ, ત્રસકાય, યોગ, ૫ જ્ઞાન, થથા. ખ્યાત-સંયમ, ૪ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક સમકિત, સત્તા આહારી તથા અનાહારી Jain Educationa international For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ . . ; પ્રશ્ન ૭૫૮ આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન ૭ માર્ગણામાં ઘટતું નથી. કેવલ જ્ઞાન, સૂમ સંપાય, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, મિશ્ર, ઉપશમ-સમકિત, અનાહારી. આ પ્રશ્ન ૭૬૦. સાત પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન ૪ માર્ગણામાં ઘટતું નથી. કેવલ જ્ઞાન, સૂક્ષ્મ પરાય, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન. * પ્રશ્ન ૭૬૧, છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માગણમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન ૪૧ માર્ગણામાં ન ઘટે. નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ પ કાર્યા, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, કેવલ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, કેવલ દર્શન, કૃષ્ણાદિ પ લેશ્યા, અસન્ની તથા અનાહારી, ઉપશમસાયિક સિવાયના ૪ સમકિત અભવ્ય. પ્રશ્ન હ૬૨. એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ૩૯ માર્ગણાઓમાં ન ઘટે. નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, ૬ સંયમ, કૃષ્ણાદિ પ લેશ્યા, અત્ર, ૪ સમકિત, અસન્ની. -: ભૂલ કર્મના ઉદય સ્થાનને વિષે માગણુઓને વિચાર :. પ્રશ્ન ૭૩. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માગણીઓમાં હોય? ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન ૫૯ માર્ગણાઓમાં ઘટે છે. ( ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાચ, ૩ યોગવેલ, ૪ કષાય જ Jain Educationa international For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દ. સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૬૪. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માણાઓમાં ઘટે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદયસ્થાન ૨૦ માણુઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકલ વેશ્યા, ઉપશમ–ક્ષાયિક સમિતિ, સની, આહારી, ભવ્ય. પ્રશ્ન ૭૬પ. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણએમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન ૧૫ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક-સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૬૬. ચારે ચાર બંધસ્થાને હોઈ શકે (ઘટી શકે) એવી માર્ગણુઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ચાર ચાર બંધસ્થાને હોય એવી ૧૮ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ જ્ઞાન, ૩ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સની તથા આહારી. પ્રશ્ન ૭૬૭, આઠનું-સાતનું અને છનું એ ત્રણ બંધસ્થાને જ હોય એવી માગેણીઓ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠનું–સાતનું અને છનું એ ત્રણ જ બંધસ્થાને હેય એવી એક જ માર્ગણ હોય છે. લેભ કષાય. તે પ્રશ્ન ૭૬૮. સાતનું, છનું અને એકનું એ ત્રણ જ બંધસ્થાને હોય એવી માગણીઓ કેટલી ? કઈ કઈ? . . ઉત્તર : સાતનું, છનું અને એકનું એ ત્રણ જ બંધસ્થાને ઘરે એવી એક જ માગેણ હેય છે. ' ઉપશમ સમક્તિ -- Jain Educationa international For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૭૬૯ સાતનું અને એકનું એ બે બંધસ્થાને જ હેય એવી માર્ગણાઓ કેટલી હેય? કઈ કઈ? ઉત્તર : સાતનું અને એકનું એ બે બંધસ્થાને હોય એવી એક જ માર્ગણ હોય છે. અનાહારી. પ્રશ્ન હ૭૦. સાતનું એક જ બંધસ્થાન ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : સાંતનું એક જ બંધસ્થાન ઘટે એવી માગણા એક જ હોય છે. મિશ્ર સમકિત. પ્રશ્ન ૭૭. છનું એક જ બંધસ્થાન ઘટે એવી માર્ગણ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર : છનું એક જ બંધસ્થાન હોય એવી માંગણે એક જ હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયમ. પ્રશ્ન ૭૭૨. એકનું એક જ બંધસ્થાય હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર : એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય એવી માર્ગણુએ ૩ હોય છે. કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન પ્રશ્ન ૭૭૩, આઠનું અને સાત પ્રકૃતિનું એ બે જ બંધસ્થાને ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું અને સાત પ્રકૃતિનું એ એ જ બંધસ્થાને ઘટી શકે એવી માગણએ ૩૬ હોય છે. 0 નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ, ૫ કથ, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સામાયિક, દેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ. સાસ્વાદન, પશમ સમક્તિ, અસની.. Jain Educationa international For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮૫ પ્રશ્ન ૭૭૪. આઠ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટે એવી માગણએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટી શકે એવી માણુઓ ૩૯ હોય છે. નરક-તિર્યંચ-દેવગતિ એકે આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કે વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, ૬ સંયમ, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર–ક્ષપશમ સમકિત, અસની. પ્રશ્ન ૭૭૫. ચાર પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય એવી માર્ગણાએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન ઘટે એવી માણાએ બે હેય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૭૭૬, આઠનું તથા સાત પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને ઘટી શકે એવી માગણએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું તથા સાત પ્રકૃતિનું એ બે જ ઉદયસ્થાને ઘટી શકે એવી માર્ગણાઓ ૮ હેાય છે. ( ૪ જ્ઞાન, ક દર્શન, ઉપશમ સમકિત. પ્રશ્ન ૭૭૭. સાતનું તથા ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ હોય એવી માણાએ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : સાતનું તથા ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ હોય એવી એક માર્ગણ હોય છે. યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૭૭૮. આઠનું અને ચાર પ્રકૃતિનું એ બે ઉદયસ્થાને જ ઘટે એવી માર્ગમાં કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : આઠનું તથા ચાર પ્રકૃતિનું એ બે જ ઉદયસ્થાને ઘટે એવી એક માર્ગ શું હોય છે. અનાહારી. પ્રશ્ન ૭૭૯ આઠસાત અને ચાર એ ત્રણેય ઉધ્યસ્થાને હોય એવી માર્ગણ કેટલી ? કઈ કઈ ? ઉત્તર : આઠનુંસાતનું અને ચારનું એ ત્રણેય ઉદય સ્થાને હોય એવી માણુઓ ૧૧ હેય છે.. . Jain Educationa international For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચતુર્થ કર્મગ્રંથ મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કયેગ, શુકૂલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. મૂલકર્મનાં ઉદીરણું સ્થાનને વિષે માગણઓને વિચાર પ્રશ્ન ૭૮૦. આઠ પ્રકૃતિની ઉદીરણા કેટલી માર્ગ શુઓમાં ઘટે? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન પ૮ માર્ગણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષમ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી, અનાહારી. પ્રશ્ન ૭૮૧, સાત પ્રકૃતિનું ઉદીરણ સ્થાન કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદીરણું સ્થાન પપ માર્ગણાઓમાં ઘટે છે. ( ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત (મિશ્ર અને ઉપશમ સમકિત સિવાય), સન્ની, અસત્ની, આહારી. પ્રશ્ન ૭૮ર, છ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણામાં ઘટે? ઉત્તર : ૭ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૩૩ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂકમ-સંપાયસંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષેપશમ– ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. તે પ્રશ્ન ૭૮૩. પાંચ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણામાં ઘટે? કઈ કઈ? છેઉત્તર : પાંચ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન ૨૨ માગણીઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પં, જાતિ, ત્રસકાય, કચોગ, લેભ કષાય, ૪ જ્ઞાન, Jain Educationa international For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ १८७ સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકૂલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૭૮૪. બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માગણીઓમાં ઘટે? કઈ કઈ? ઉત્તર : બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૨૨ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, પજ્ઞાન, યથાખ્યાત સંયમ, ૪ દર્શન, શુલ લેશ્યા, ભવ્ય, ક્ષાચિક સમકિત, સન્ની, આહારી, અનાહારી. પ્રશ્ન ૩૮૫. આઠ પ્રકૃતિનું ઉદીરણ સ્થાન કેટલી માર્ગણામાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૪ માર્ગણુઓમાં ઘટતું નથી. કેવલજ્ઞાન, સૂકમ સં૫રાય, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. પ્રશ્ન ૭૮૬. સાત પ્રકૃતિનું ઉદીરણા સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદીરણું સ્થાન સાત માર્ગણાઓમાં ઘટતું નથી. કેવલજ્ઞાન, સૂફમ સંપાય, યથાખ્યાત, કેવલદર્શન, મિશ્ર–ઉપશમ સમકિત, અનાહારી. પ્રશ્ન ૭૮૭, છ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન કેટલી માગણુઓમાં ન ઘટે? કઈ કઈ ? * ઉત્તર : છ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન ૨૯ માર્ગણાઓમાં ઘટતું નથી. નરક-તિર્યચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, યથાખ્યાત, કેવલદર્શન, પહેલી ત્રણ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અસન્ની તથા અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૭૮૮. પાંચ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિનું ઉદીરણ સ્થાન ૪૦ માર્ગણાઓમાં ઘટતું નથી. | નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિકછેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કેવલદર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર-ક્ષપશમ, અસન્ની, અનાહારી. પ્રશ્ન ૭૮૯. બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : બે પ્રકૃતિનું ઉદીરણ સ્થાન ૪૦ માર્ગણએમાં ઘટતું નથી. નરક-તિર્યંચ-દેવગતિ, એકે આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પર કાય, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં પ સમકિત, અસત્ની. પ્રશ્ન ૯૯૭. પાંચે પાંચ ઉદીરણા સ્થાને ઘટે એવી માગણીઓ કેટલી? કઈ કઈ? ઉત્તર : પાંચે પાંચ ઉદીરણું સ્થાન હોય એવી માગણીઓ ૧૮ હેાય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૪ જ્ઞાન, ક દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી. પ્રશ્ન ૭૮ી, આઠનું, સાતનું, છનું અને પાંચનું એ ચાર ઉદીરણ સ્થાને જ હોય એવી માર્ગણુઓ કેટલી? કઈ કઈ? ઉત્તર : ૮-૭-૬-પ એ ચાર જ ઉદીરણા સ્થાને હોય એવી માગણ ૧ હેય છે. લેભ કષાય. Jain Educationa international For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૮૯ પ્રશ્ન ૯ર. આઠનું, સાતનું, છનું એ ત્રણ જ ઉદીરણા સ્થાન ઘટી શકે એવી માણાઓ કેટલી ? કઈ કઈ ? ઉત્તર : આઠનું, સાતનું અને છનું એ ત્રણ જ ઉદ્દીરા સ્થાના હાય એવી માણા ૧૨ હાય છે. ક વેદ, પહેલા ૩ કષાય, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, તેને લેશ્યા, પદ્મ લેશ્યા, ક્ષયેાપશમ સમિતિ. પ્રશ્ન ૯૩. આઠનું અને સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણાએ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠનુ તથા સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણા ૨૪ હોય છે. નરક–તિય 'ચ—દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સયમ, પહેલી ત્રણ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન તથા અસની, પ્રશ્ન ૭૯૪, છ પ્રકૃતિનું તથા પાંચ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન એ એ જ હોય એવી માગણુાઓ કેટલી ? કઈ કઈ ? ઉત્તર : છનું તથા પાંચનુ એ એ ઉદીરણા સ્થાનેા જ હાય એવી માણા એક હાય છે. સૂક્ષ્મ સપરાય ચારિત્ર. પ્રશ્ન ૭૯૫, પાંચ અને એ પ્રકૃતિનું ઉદ્દીરા સ્થાન કેટલી માણામાં હાય છે ? કઈ કઈ ? ઉત્તર : પાંચનું અને એનુ' એ એ જ ઉદીરણા સ્થાનો હ્રાય એવી ૧ માણા હૈાય છે. યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૯૬. એક આઠનું જ ઉદીરણા સ્થાન હેાય એવી માગ ણાા કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ ઉદીરણા સ્થાન હોય એવી ૨ માણાઓ હેાય છે. મિશ્ર-ઉપશમ સમકિત, Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થકમ ગ્રંથ પ્રશ્ન ૭૭. એ પ્રકૃતિનુ એક જ ઉદીા સ્થાન હેાય એવી માણાઓ કેટલી ? કઈ કઈ ? ૧૯૦ ઉત્તર : એ પ્રકૃતિનુ એક જ ઉદીરણા સ્થાન હાય એવી ૨ માણા હોય છે. કેવલજ્ઞાન, કૈલદર્શન. 66 મૂલકમ ના સત્તાસ્થાનેાને વિષે માગણુાઓના વિચાર ’ પ્રશ્ન ૯૮ આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માણાઓમાં હાય છે? કઈ કઈ ? ઉત્તર : આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન ૬૦ માણાઓમાં હાય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કુ ચેાગ, ક વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સચમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હાય ? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૯ માગેણાઓમાં હાય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સૉંચમ, ૩ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૮૦૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હાય ? કઈ કઈ ? ઉત્તર : ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૫ માર્ગણામાં હાય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, કૈવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૮૦૧. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગેણામાં ન હાય? કઈ કઈ? આ પ્રકૃતિનું સત્તાસ્થાન બે માર્ગેણામાં , હાય. ઉત્તર કેવલ જ્ઞાન, કેવલ દર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૯૧ તે પ્રશ્ન ૮૨, સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માંગણામાં ન હેય? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું સત્તાસ્થાન ૪૩ માર્ગણમાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ–એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, કેવલ દર્શન, પહેલી પ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પ સમકિત, અસત્ની, અનાહારી. પ્રશ્ન ૮૦૩. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણમાં ન હોય ? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન ૪૭ માણાઓમાં ન હોય. , નરકતિયચ–દેવગતિ, એકે. ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, દર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, પાંચ સમકિત, અસન્ની. પ્રશ્ન ૮૦૪. આઠ-સાત અને ચાર એ ત્રણેય સત્તાસ્થાને હોય એવી માગણીઓ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠ–સાત અને ચાર એ ત્રણે સત્તાસ્થાને જ હોય એવી ૧૨ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કચેગ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, યથાખ્યાત ચારિત્ર અને આહારી. પ્રશ્ન ૮૫. આઠનું અને સાતનું આ બે જ સત્તા સ્થાને હોય એવી માણાઓ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠનું અને સાતનું આ બે જ સત્તાસ્થાને હોય એવી ૭ માર્ગણુએ હેય છે. ૪ જ્ઞાન, ૩ દર્શન પ્રશ્ન ૮૦૬, આઠનું અને ચારનું આ બે જ સત્તાસ્થાને હોય એવી માગેણુ કેટલી? કઈ કઈ? ઉત્તર : આઠનું અને ચારનું આ બે જ સત્તાસ્થાને હોય એવી ૧ માણુ હોય છે. અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૦૭. આઠનું એક જ સત્તાસ્થાન હોય એવી માણ કેટલી? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી ૪૦ માર્ગણુઓ હેય. નરક, તિર્યચ, દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ૬ સંયમ, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પાંચ સમકિત અને અસન્ની. પ્રશ્ન ૮૦૮. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી માર્ગણાએ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર: ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન ઘટે એવી ૨ માગણીઓ હોય છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન. આ રીતે મૂલ કર્મની સત્તાસ્થાનેનું વર્ણન સમાપ્ત 'I - Jain Educationa international For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ del die નાં અન્ય પ્રકાશનો લેખક-સંપાદક પૂ.મુ.શ્રી નરવાહનવિજયજી 1 જીવ-વિચાર પ્રસ્નોત્તરી ર દંડક પ્રશ્નોતરી 3 નવતત્વ પ્રશ્નોત્તરી 4 કMojય -1 પ્રશ્નોત્તરી પ કૉંગ્રંથ- ર પ્રશ્નોત્તરી 6 સત્તા પ્રકરણ | પ્રશ્નોત્તરી 7 કમૅસંક- 3 પ્રશ્નોત્તરી રૂા. 6 - 00 રૂા. 8 - 00 રૂા. 9 - 00. રૂા. 6 - 00 , 8 - 00 21. 6 - 00 રૂા. 10 - 00 : વ્યવસ્થાપક : શાહુ અશોકકુમાર કેશવલાલ 204, કુન્દન એપાર્ટમેન્ટ, સુભાષ ચોક, lૉપીપુરા, સુરત- Jain Educationa International For Personal and Private Use Only યઈટct tૌંસીવ પ્રિટીઝ પ્રેસ, ઝાપા બજાર, સુરત