________________
પ્રોત્તરી ભાગ-૧
(૬) ઉદય સ્થાન ૩ :- ૮-૭–૪ (૭) ઉદીરણ સ્થાન ૫:-- ૮-૭-૬–૨–૨. (૮) સત્તા સ્થાન ૩ – ૮–૩–૪.
પ્રશ્ન-૧૬૨ દારિક કાગ વાળા જીવોને આઠ દ્વારનાં ક્યા ક્યા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : દારિક કાગમાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. ૧ જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૧ થી ૧૩. ૩ ઉપગ ૧૨ (૪) લેહ્યા . ૫ બંધસ્થાન ૪ :– ૮-૭-૬-૧ ૬ ઉદય સ્થાન ૩ :– ૮-૭–૪ ૭ ઉદીરણું સ્થાન ૫ - ૮–૩–––૨. ૮ સત્તા સ્થાન ૩ :- ૮–૩–૪
પ્રશ્ન-૧૬૩ દારિક મિશ્ર કાયયોગ વાળા જેને આઠ કારોના ક્યા કયા ભેદે ઘટી શકે છે?
ઉત્તર : દારિક મિશ્ર કાગ વાળા જેને વિષે નીચે પ્રમાણે ભેદ હોય છે. ૧ જીવસ્થાનક ૮ :- સાત અપર્યાપ્તા, સંજ્ઞી પર્યાપ્તા. ૨ ગુણ સ્થાનક ૪ – ૧લું –રજું, ચોથું અને તેરમું ૩ ઉપયોગ ૯ :- અવધિ–મતિ–શ્રુત-કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અચક્ષુ-કેવલ દર્શન. (૪) લેડ્યા ૬ – (૫) બંધસ્થાન ૨-૩ – ૭–૧ અથવા ૮. ૬ ઉદય સ્થાન ૨ :– ૮-૪ (૭) ઉદીરણું સ્થાન ૨-૩ :– ૮-૨-૭ ૮ સત્તા સ્થાન ૨ :– ૮-૪
પ્રશ્ન-૧૬૪ વૈક્રિય કાયાવાળા જીવને આડ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : વૈક્રિય કાગ વાળા જેને નીચે પ્રમાણે ભેદે ઘટે છે. ૧ જીવસ્થાનક ૨ – સંજ્ઞી પર્યાપ્તા, અપર્યાપ્તા. ૨ ગુણસ્થાનક ૪:- ૧ થી ૪. ૩ ઉપગ ૯ :– ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org