SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કે યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક-છેદેપસ્થાપનીય ચારિત્ર, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૦. અનિવૃત્તિકરણ ગુણસ્થાનક વિશે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : અનિવૃત્તિકરણ ગુણસ્થાનકને વિષે ૨૮ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષય, ૪ જ્ઞાન, સામાયિક-છેદો પસ્થાપનીય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૯. સૂફમ સંપરાય ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકને વિષે ૨૧ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, લોભ, કષાય, ૪ જ્ઞાન, સૂક્ષ્મસંપાય સંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૬૯૨. ઉપશાંત મહ ગુણસ્થાનકને વિષે કેટલી માણાએ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ઉપશાંત મેહ ગુણસ્થાનકને વિષે ૨૦ માર્ગણ ઘટે છે. - મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૪ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, ૩ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમતિ, સન્ની અને આહારી. પ્રશ્ન ૬૯૩, ક્ષીણમેહુ ગુણસ્થાનકને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ક્ષીણમેહ ગુણસ્થાનકને વિષે ૧૯ માર્ગણાઓ ઘટે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત-સંયમ, ક દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સવ તથા આહારી Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy